ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
એન. વી. ઈવેન્ટ ગ્રુપ, રાજકોટ દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન તા. 22-2-2025 શનિવારના રોજ કરવામાં આવેલ છે. સમૂહલગ્નમાં જોડાવા ઈચ્છતાં વર-ક્ધયાના વાલીઓએ મો. નં. 8128398241 ઉપર સંપર્ક કરવો. સમૂહલગ્નનું સ્થળ: રેલનગર, કર્ણાવતી સ્કૂલની પાછળ, ખોડીયાર હોટલની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
- Advertisement -
આ આયોજન અંગે ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, હરપાલસિંહ બારડ, મનિષ વિઠલાપરા, દિલીપ વરસડા, હાર્દિક શીશાંગીયા, મીત છત્રોલા, ભાવેશભાઈ ઠોરીયા, દિપકભાઈ હીરાણી, પંકજભાઈ વિંધાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.