By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ 135 અબજ રૂપિયામાં વેચાઈ
    4 hours ago
    બાંગ્લાદેશમાં હિંસા વકરતા કટ્ટરપંથીઓએ હિન્દુઓના ઘરોને આંગપંચી કર્યા
    4 hours ago
    યુદ્ધથી તબાહ ગાઝાને સ્માર્ટ સિટીમાં ફેરવવાની અમેરિકાની મહાયોજના ₹9.3 લાખ કરોડનું ‘પ્રોજેક્ટ સનરાઇઝ’
    1 day ago
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    1 day ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૠઉઙ માટે નવું આધાર વર્ષ 2022-23 જ્યારે છૂટક મોંઘવારી માટે આધાર વર્ષ 2024 રહેશે
    31 minutes ago
    અમે ભારતના ‘બે સૌથી મોટા ભાગેડું’
    37 minutes ago
    ઝઊઝ-1ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5 હજાર શિક્ષકોની ભરતીની શકયતા
    40 minutes ago
    અમેરિકામાં H-1B વિઝા લોટરી સિસ્ટમ બંધ: હવે ‘નસીબ’ નહીં પણ ‘પગાર’ના આધારે મળશે એન્ટ્રી
    1 hour ago
    PAKના નવા માલિકનું ‘જૂનાગઢ કનેક્શન’: મૂળ ગુજરાતના બાંટવાના વતની છે આરિફ હબીબ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો 5 બોલમાં ઝડપી 150 રનનો રેકોર્ડ તોડ્યો, 10 રનથી ડબલ ટન ચૂકી ગયો
    5 hours ago
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    1 day ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    2 days ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    2 days ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    6 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 weeks ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉમિયાધામ સિદસરમાં મહોત્સવ 2024ની ભાદરવા સુદ પુનમે ઉમંગભરી ઉછામણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઉમિયાધામ સિદસરમાં મહોત્સવ 2024ની ભાદરવા સુદ પુનમે ઉમંગભરી ઉછામણી
રાજકોટ

ઉમિયાધામ સિદસરમાં મહોત્સવ 2024ની ભાદરવા સુદ પુનમે ઉમંગભરી ઉછામણી

Khaskhabar Editor
Last updated: 2024/09/16 at 5:25 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ભામાશા અને ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીનું મહોત્સવના પ્રમુખ તરીકે સફળ નેતૃત્વ
ઉમિયાધામ સિદસરના માધ્યમથી બે દાયકામાં 325 કરોડના સામાજિક-સેવાકીય કાર્યો થયા
પદયાત્રિકોના 30 જેટલા સંઘ બુધવારે ઉમિયાધામ સિદસર પહોંચશે: 11 કુંડી મહાયજ્ઞ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ઉમિયાધામ સિદસર દ્વારા છેલ્લા સાડા ત્રણ દાયકામાં ત્રણ યાદગાર અને અવિસ્મરણીય મહોત્સવ થકી કુળદેવી મા ઉમિયાના સાનિધ્યમાં ભક્તિની શક્તિ સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે અનેક યોજના, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો કરવામાં આવેલ છે. સિદસર ખાતે આગામી 25થી 29 ડીસેમ્બર 2024માં ઉમિયા માતાજીનો 125મો પ્રાગટ્ય મહોત્સવ રંગેચંગે ઉજવાશે જેની ઉમંગભરી ઉછામણી ભાદરવા સુદ પુનમ તા. 18 સપ્ટે. ને બુધવારે સવારે 9-30 કલાકે ઉમિયાધામ સિદસર ખાતે યોજાશે.

- Advertisement -

ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું છે કે 2001થી 2021 સુધી બે દાયકામાં ઉમિયાધામ સિદસર દ્વારા સૌરાષ્ટ્રના 12 જિલ્લા, 58 તાલુકા અને 740 ગામોમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ઉમિયા સમૃદ્ધિ યોજના-1 અને 2ના માધ્યમથી 20 જેટલા શૈક્ષણિક સંકુલો, અતિથિભવનો, સામાજિક અને આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે વિવિધ કામગીરી 325 કરોડ જેટલી રકમના સામાજિક કાર્યો થકી પાટીદાર સમાજના ઉત્થાન માટે કાર્યો થયા છે. ઉમિયા ધામના ઉપપ્રમુખો ચીમનભાઈ શાપરીયા અને જગદીશભાઈ કોટડીયાએ દાતાઓના અનુદાન સાથે સ્વયંસેવકોના શ્રમદાન થકી પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે 2024ના મહોત્સવને સફળ બનાવવા તન-મન-ધનથી યોગદાન આપવા હાકલ કરી છે.

મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના બે લાખ પરિવારોમાં સંસ્કાર વારસો જાળવવા અને સમાજને એકતાંતણે બાંધવા ઉમિયાધામ ખાતે ડીસેમ્બર 2024માં સવા શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

સમગ્ર મહોત્સવના યજમાનોની ઉમંગભેર ઉછામણીનો કાર્યક્રમ ભાદરવા સુદ પુનમ તા. 18 સપ્ટે. બુધવારે સવારે 9-30 કલાકે ઉમિયાધામ સિદસર ખાતે ટ્રસ્ટીઓ, દાતાઓ, શ્રેષ્ઠીઓ, આગેવાનો, કારોબારી સભ્યો, ઉમિયા પરિવાર સંગઠન સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાશે.
મા ઉમિયાના 125માં પ્રાગટ્ય દિન નિમિત્તે ભાદરવી સુદ પુનમ ને તા. 18 સપ્ટેમ્બરના રોજ 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં ભાગ લેવા સૌરાષ્ટ્રભરમાંથી 30 જેટલા પદયાત્રિકોનો સંઘ સિદસરમાં પહોંચશે.

- Advertisement -

આશરે 30થી 35 હજાર પદયાત્રિકો, ભાવિકો સહિત ભાદરવી પુનમે સિદસર માતાજીના દર્શનનો લ્હાવો લેશે. આ મહાયજ્ઞના યજમાન તરીકે શ્રીમતી જયશ્રીબેન તથા ચંદુભાઈ ભીમજીભાઈ ગોપાણી, શ્રીમતી પ્રવિણાબેન તથા જીતુભાઈ હંસરાજભાઈ ગોપાણી તેમજ ધ્વજાપૂજન વિધિના યજમાન તરીકે શ્રીમતી શિતલબેન તથા જસ્મીનભાઈ જમનભાઈ હિંસુ, શ્રીમતી ગીતાબેન તથા રવિભાઈ ગીરધરભાઈ કાનાણી, શ્રીમતી કીર્તિબેન તથા દિપકભાઈ અમરશીભાઈ ગોપાણી લ્હાવો લેશે.

You Might Also Like

વર્ષ 2019માં નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષાની તક, કકઇના પરિણામો જાહેર કરવા ગજઞઈંની માગ

અમદાવાદ મુદ્દતમાં જતા નિવૃત્ત ઙઈં પર ફાયર સિલિન્ડરથી જીવલેણ હુમલો કરી મોબાઈલ, રોકડની લૂંટ

મકાન પચાવી પાડવા દેવા ટોળિયાએ ખોટા લાઈટબિલ, વેરા પહોંચ બનાવી કરી લેન્ડગ્રેબિંગની અરજી

રાજકોટ બાર એસોસિએશન ચૂંટણી: ભાજપ લીગલ સેલમાં ભડકો, પૂર્વ હોદ્દેદાર સામે બળવાના આક્ષેપ

ગોંડલથી 25 ડિસેમ્બરે યાત્રાનો પ્રારંભ, 8 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સંપન્ન થશે

TAGGED: Rajkot, Umiadham Sidsar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દ્વારકામાં શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા વામન દ્વાદશીની ઉજવણી
Next Article દિલ જલાવ્યું, સ્કૂટર સળગાવ્યું અને અંતે કાયદાના હાથે ઝડપાઈ ગયા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા જૂનાગઢમાં પ્રવેશ સમયે મંત્રી અને યાત્રાનું ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ગીર સોમનાથ જિલ્લાના 82,034 ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાથી લાભાન્વિત
જૂનાગઢ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી ફેલાવતા તત્વો પાસેથી દંડની વસૂલાત
જૂનાગઢ મતદારયાદી સુધારણા માટે 27-28 ડિસેમ્બર અને 3-4 જાન્યુઆરીએ ખાસ કેમ્પ યોજાશે
જૂનાગઢ એસઓજીએ રૂ. 23.90 લાખના મેફેડ્રોન ગુનામાં ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
બેંક એકાઉન્ટમાં 1.29 કરોડથી વધુના નાણાં સગેવગે કરતા શખ્સ સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વર્ષ 2019માં નાપાસ વિદ્યાર્થીઓને પરીક્ષાની તક, કકઇના પરિણામો જાહેર કરવા ગજઞઈંની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
રાજકોટ

અમદાવાદ મુદ્દતમાં જતા નિવૃત્ત ઙઈં પર ફાયર સિલિન્ડરથી જીવલેણ હુમલો કરી મોબાઈલ, રોકડની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
રાજકોટ

મકાન પચાવી પાડવા દેવા ટોળિયાએ ખોટા લાઈટબિલ, વેરા પહોંચ બનાવી કરી લેન્ડગ્રેબિંગની અરજી

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?