By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
    9 minutes ago
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    22 hours ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    24 hours ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    1 day ago
    દિલ્હી વિસ્ફોટ પછી “સુરક્ષા ચિંતાઓ” ને કારણે ઇઝરાયેલના વડા પ્રધાને ભારતની મુલાકાત રદ કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોઈ બહારના દેશના અભિપ્રાયનું મહત્ત્વ નથી: રામ મંદિરમાં ધ્વજ સમારોહની પાકિસ્તાનની ટીકાનો ભારતે જવાબ આપ્યો
    27 minutes ago
    હવે હિમાલયમાં ઈસ્લામિક કટ્ટરવાદનો પગપેસારો
    22 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસના ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા
    22 hours ago
    મોબાઇલનું એડિક્શન 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા જોવા મળ્યું
    23 hours ago
    રામ મંદિરનું નિર્માણ ભારતના લઘુમતીઓ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસા માટે ખતરો: પાકિસ્તાન
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    22 hours ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    1 day ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 weeks ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    24 hours ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
    શાહરૂખ ખાને પોતાના પિતાતુલ્ય માર્ગદર્શક ધર્મેન્દ્રને ભાવનાત્મક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી
    2 days ago
    હી-મેન થયા પંચતત્વમાં વિલીન, પ્રધાનમંત્રી મોદીએ એક યુગનો અંત ગણાવ્યો
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્વાન અને નિરાધાર વૃદ્ધોને જમાડવાનું સેવાકાર્ય કરતું શ્રી રામરચિત ફાઉન્ડેશન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શ્વાન અને નિરાધાર વૃદ્ધોને જમાડવાનું સેવાકાર્ય કરતું શ્રી રામરચિત ફાઉન્ડેશન
રાજકોટ

શ્વાન અને નિરાધાર વૃદ્ધોને જમાડવાનું સેવાકાર્ય કરતું શ્રી રામરચિત ફાઉન્ડેશન

Khaskhabar Editor
Last updated: 2024/07/25 at 4:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

“ખાસ-ખબર” કાર્યાલયની મુલાકાતે ઓમભાઈ છાયા, ભરતસિંહ જાડેજા, મંથનભાઇ માંકડ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25

શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 365 દિવસ વૃદ્ધો માટે ટિફિન સેવા, શ્ર્વાનને રોટલી અને દૂધ આપવું, શ્ર્વાન અને ગાય માટે પાણીની સિમેન્ટની કુંડી સહિત કીડીઓ માટે કીડીયારુ પુરવાનું સેવાકાર્ય ચાલી રહ્યું છે.

રાજકોટમાં સેવાકાર્ય કરતી શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે. શહેરના નિશ્ર્ચિત કરેલા વિસ્તારમાં રહેતા નિરાધાર અને નિ:સહાય વડીલો તેમજ કેન્સર અને કીડની વગેરે રોગોથી પીડિતો માટે 365 દિવસ ટિફિન આપવામાં આવી રહ્યું છે તેમજ જરૂરિયાતમંદ વડીલોને મેડિકલ સહાય, દવા પણ આપવામાં આવે છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટની રીક્ષા પણ ચાલી રહી છે જેમાં દરરોજ અંદાજિત 1200 રોટલી, 50 લીટર દૂધ શ્ર્વાનને પીવડાવવામાં આવે છે. આ સાથે જ અબોલ જીવો માટે 60 કિલોમીટરના વિસ્તારમાં દરરોજ 175 પાણીની કુંડી સાફ કરી ભરવામાં આવે છે.

- Advertisement -

વધુમાં વર્ષ 2023 અને 2024ના ચૈત્ર નવરાત્રિના 65થી 70 મિત્રોના ગ્રુપ દ્વારા 1100 નારિયેળ કીડીયારુ ભરી મૂકવામાં આવ્યા હતા. દર વર્ષે અંદાજિત 1100 આસપાસ કુંડા લગાડવામાં આવી રહ્યા છે. ઉપરાંત બર્ડફીડર અને માળા પણ લગાડવામાં આવ્યા છે તેમજ પક્ષીઓને ચણ આપવાની સેવા આપવામાં આવી રહી છે. આમ શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકિય પ્રવૃત્તિમાં કરવામાં આવી રહી છે. આ સેવાકાર્યમાં સહભાગી થવા ઈચ્છતા દાતાઓને પણ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત નજીકના ભવિષ્યમાં ગૌશાળા પણ બનાવવાનું આયોજન શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે.

સેવાકાર્યમાં અનુદાન આપવા ઈચ્છતા દાતાઓને અપીલ

આ સેવામાં સહભાગી બની પુણ્યનું ભાથું બાંધવા ઈચ્છતા દાતાઓને ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. આમ વડીલોને ભોજન કરાવવા ઈચ્છતા તેમજ શ્ર્વાનને દૂધ, રોટલી આપવા ઈચ્છતા દાતાઓ વિમલનગર ચોક ખાતે બ્રિન્દા મિલ્ક પાર્લરની ઉપર સંસ્થાની મુલાકાત લઈ શકે છે. વધુ માહિતી માટે ઓમભાઈ છાયાનો મો. 9979119123, ભાવિનભાઈ રાવલ 9574138331 અને ભરતસિંહ જાડેજાના મો.નં. 9327799999 પર સંપર્ક કરી શકાશે.

You Might Also Like

જામકંડોરણામાંથી 46 લાખનો દારૂ ઝડપી લેતી એલસીબી

રાજકોટ-જેતપુર હાઇ-વે પર 3 કિ.મી.નો ટ્રાફિકજામ : હજારો મુસાફરો અને દર્દીઓ બે કલાક સુધી ફસાયા

રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાય એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું: હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ

ક્રિકેટર ચેતેશ્ર્વરના સાળા જીત પાબારીનો હરિહર સોસાયટીમાં ફાંસો ખાઈ આપઘાત

બાળકને માર મારવા મુદ્દે કરેલી અરજી પાછી ખેંચી લેવાનું કહી નિવૃત્ત અધિકારીને આબિદ ચાવડાની જાનથી મારી નાખવાની ધમકી

TAGGED: Rajkot, Shree Ramachit Foundation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લોકો પોતાના ધર્મ ભગવાનને જ સર્વોચ્ચ માને છે: બીજા ધર્મોનો પણ આદર કરવો જોઈએ
Next Article અદાણી એનર્જીએ સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઊર્જા ઉત્પાદન શરુ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
કોઈ બહારના દેશના અભિપ્રાયનું મહત્ત્વ નથી: રામ મંદિરમાં ધ્વજ સમારોહની પાકિસ્તાનની ટીકાનો ભારતે જવાબ આપ્યો
પોરબંદરમાં કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો
જામકંડોરણામાંથી 46 લાખનો દારૂ ઝડપી લેતી એલસીબી
રાજકોટ-જેતપુર હાઇ-વે પર 3 કિ.મી.નો ટ્રાફિકજામ : હજારો મુસાફરો અને દર્દીઓ બે કલાક સુધી ફસાયા
રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાય એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું: હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જામકંડોરણામાંથી 46 લાખનો દારૂ ઝડપી લેતી એલસીબી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ-જેતપુર હાઇ-વે પર 3 કિ.મી.નો ટ્રાફિકજામ : હજારો મુસાફરો અને દર્દીઓ બે કલાક સુધી ફસાયા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાય એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું: હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?