By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    6 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    6 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    6 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    6 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    6 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તું મુજે યું ન ભૂલ પાઓગે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > તું મુજે યું ન ભૂલ પાઓગે
Author

તું મુજે યું ન ભૂલ પાઓગે

Khaskhabar Editor
Last updated: 2024/07/13 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

નિતાંતરીત:નીતા દવે

આપણે બધાએ જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈક પાસેથી આ વાક્ય સાંભળ્યું જ હશે કે તમે એટલી સહજતાથી તો મને નહીં જ ભૂલી શકો..! કોઇ અંગતના જતા પહેલા બોલાયેલું છેલ્લું વાકય..! ભૂલી જવાનો પર્યાય જુદાઈ એવો થાય.કેમ કે, યાદ એ જ આવે જે દૂર હોય.સહજ રીતે પ્રાપ્ય હોય એવી વ્યક્તિ કે પરિસ્થિતિને આપણે ક્યારેય યાદ કરતા નથી.એ વ્યક્તિ અને તેની હાજરી આપણા માટે શાશ્વત જ છે એવી હૈયાધારણાં બાંધી ને બેઠા હોઈએ છીએ.પરંતુ પરિસ્થિતિઓ વિષમ બને અને જ્યારે કોઈ લાગણી કે સંબંધનો વિચ્છેદ થાય ત્યારે પરસ્પર બન્ને લોકો એકબીજા માટે યાદ બની જતા હોય છે.એ યાદ જે ભૂલવી ખૂબ કઠિન હોય છે. કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિત્વ અથવા કોઈ લાગણી એટલી જ નજીકથી અનુભવાય જેટલી તેની ગેરહાજરી સહજ રીતે સ્વીકારી શકો..! કેમકે, યાદ એ જ આવે છે,જેની ભૂલી જવાની શક્યતાઓ નહિવત્ હોયઅને વિટંબણા પણ એ જ હોય છે કે ભૂલાતું એ જ નથી જે યાદોમાં ઘર કરીને બેઠું હોય..!

- Advertisement -

આજના આ ભાગતા દોડતા સમયમાં લોકો પાસે સાચી લાગણી અને નિસ્વાર્થ પ્રેમની અપેક્ષા ખૂબ જ દુ:ખદાયી નીવડે છે.કેમકે આપણે બધા જ ઉંમરના કોઈપણ તબક્કામાં હોઈએ છતાં એક એવું ખાલીપણું સાથે લઈને જીવીએ છીએ કે જ્યાં માત્ર આપણા અતિત ના અવકાશ સિવાય કોઈને અંદર આવવાની અનુમતી ન હોય.! યાદોમાં એવી તાકાત હોય છે કે તે ભૂતકાળને જીવંત કરી શકે. એ ક્ષણોને ફરી ધબકતી કરી દે અને એ અનુભૂતિ નો સાક્ષાત્કાર પણ કરાવી શકે. પરંતુ આપણી અંદર બેઠેલું એ નાનકડું બાળક આ દરવાજો ખોલતા પણ ડર અનુભવતું હોય છે. આમ જોઇએ તો દરેક પરિપક્વ વ્યક્તિની અંદર એક નાનું બાળક જીવતું હોય છે. એ બાળક જે કાયમ સમજણનો ભાર વેઠતું હોય છે. ઉંમરના કોઈપણ પડાવે પહોંચ્યા પછી જ્યારે એ બાળકને ફરી પાછું બાલ્યાવસ્થામાં જવાનું મન થાય ભૂતકાળ ને ફરી જીવવાનું મન થાય ત્યારે કમસેકમ એક વ્યક્તિ તમારા જીવનમાં એવું હોવું જોઈએ કે જેની પાસે તમે ફરી બાળપણ જીવી શકો.! જ્યાં તમે કારણ વગર હસી શકો અને સાંબેલા ધારે મન ખોલીને રડી શકો.. એ કારણ નહિ પૂછે કે કેમ અને શું કામ..? પણ એ માત્ર તમારી સાથે રહેશે બસ એમ જ ચૂપચાપ.!તમારી તકલીફ માટે શબ્દોનું આશ્વાસન નહીં આપે પણ સ્નેહાળ મૌન ની હુંફ આપશે.. એ તમારી ના ને પણ તમારો અહંકાર નહીં સમજે, પણ તમારી વણકહેલ પરિસ્થિતિ ને સમજશે.! જેની સાથે ગુસ્સો કે લડાઈ કરતા એવી અસલામતીના અનુભવાય કે એ મને છોડી દેશે તો..?એક એવું નામ જેને તકિયા નું કવર બનાવી આરામથી ઊંઘી શકાય., અને એ જ કવર ને અંધારી રાતે આંસુ થી ભીનું પણ કરી શકાય.!આવી નિસ્વાર્થ લાગણીથી જીવનનો સંબંધ વ્યક્તિ આજીવન ભૂલી શકતી નથી. ક્યારેક સંજોગો વસાત જીવન માંથી એ વ્યક્તિ ની બાદબાકી થાય તો જીવન દુ:ખદાયક બની જતું હોય છે. કેમકે, જીવનમાં આવેલી આવી વ્યક્તિનાં સ્પર્શ ને ભૂલવું કદાચ સહેલું બને પરંતુ વ્યક્તિત્વ નાં સ્પંદનને ભૂલવું ખૂબ વસમું બની જતું હોય છે.

મરણ કરતાં પણ સ્મરણ વધારે પીડાદાયક હોય છે. કેમકે મૃત્યુ તો માત્ર ક્ષણભર પૂરતું હોય છે.જ્યારે સ્મરણ ક્ષણે ક્ષણે મરણ તુલ્ય તકલીફ આપે છે. મૃત્યુ એ સ્વજનની અંતિમ વિદાય હોય છે.પરંતુ સ્મરણમાં રહેલું સ્વજન પળે પળ વિદાય ની અનુભૂતિ કરાવતું હોય છે.

આપણા ચિકિત્સા શાસ્ત્રમાં ભૂલી જવાની આદત ને એક બીમારી કહી છે.પરંતુ ખરા અર્થમાં જોઈએ તો વિસ્મૃતિ એ એક ઈશ્વરીય વરદાન છે. બહુ જ તકલીફ માં રહે છે એ લોકો જેની યાદશક્તિ ખૂબ સારી હોય..! જે ઈચ્છવા છતાં પણ અતીતને પોતાનાં સ્મરણમાંથી બાદ કરી શકતા નથી.

- Advertisement -

કોઈ ભલે કહે પણ અંતર સુધી સ્પર્શેલા સ્પંદનો ને ક્યાં ભૂલી શકાય છે..? ભૂલી જવું ક્યાં એટલું સરળ હોય છે.? સ્મરણનું દુ:ખ કદાચ અપરંપાર હોય છતાં પણ વિસ્મરણ પણ ક્યાં સુખ આપે છે..?જો વિસ્મૃતિ એટલી જ સુખદ હોત તો જીવનના અંતિમ શ્વાસે હૃદયમાં અટકેલો શ્વાસ અને આંખમાં વસેલી છબી શા માટે એ વીતેલા અતિત ને શોધત.? ભૂલવું એટલું સહજ હોય તો શાં માટે આ જન્મ માં અધૂરી છૂટેલી લાગણીઓ ને નવા જન્મે પુનર્જિત થવું પડે..? ખરેખર તો સત્ય એ છે કે જેવી રીતે સમયનું મૃત્યુ નથી તેવી જ રીતે સ્મરણ પણ ક્યારેય મરણ પામતું નથી.

દુનિયાની રીતથી જુદા હોય છે લાગણીના સંબંધોમિત્રો,પતિ પત્ની, કે પ્રેમનાં સંબંધોઅતીત હંમેશા વર્તમાન ના ગર્ભમાંથી જ જન્મ લેતું હોય છે.આથી જે કંઈ પણ ખુશી,આનંદ ,જીવનની સાચી મજા છે તે બસ આજે અને અત્યારે આ ક્ષણ માં જ છે.સંવેદનશીલ સંબંધ સ્મરણ બની જાય એ પહેલા એ સ્વજનને અંતરે જતા રોકી લેવું.બાકી પછી સમય વીતી જાય છે જોઅને તોનાં અફસોસમાંપરંતું સ્મરણો ક્યારે પણ વિતતા નથી. કેમકે યાદો ને અમરત્વ મળેલું હોય છે.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: life
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુવા વર્ગમાં વધતું વ્યસનનું પ્રમાણ
Next Article 25 જૂન એટલે હવેથી સંવિધાન હત્યા દિવસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?