By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    1 day ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમારે સ્વસ્થ રહેવું છે? તો કાચો ખોરાક જ બેસ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > તમારે સ્વસ્થ રહેવું છે? તો કાચો ખોરાક જ બેસ્ટ
Authorમનીષ આચાર્ય

તમારે સ્વસ્થ રહેવું છે? તો કાચો ખોરાક જ બેસ્ટ

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 12:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

માનવજાતનો ખોરાક બદલવો અત્યંત જરૂરી છે પણ તે કામ તેના ધર્મ બદલવા કરતા પણ વધુ વિકટ છે:
માર્ગારેટ સિંડે

હજારો વર્ષોની પરંપરાને છોડીને 100% કાચા ખોરાક પર પાછા ફરવું સરળ નથી

- Advertisement -

કાચો ખોરાકની ગુણવત્તા બહેતર હોય છે, તેમાં પ્રતિ ગ્રામ પોષણ ક્ષમતા ઘણી વધુ હોવાથી તમે તે બહુ ઓછો ખાઈ શકશો

21મી સદીના ગીતો ચોતરફ ગવાઈ રહ્યા છે અને વૈજ્ઞાનિક સંશોધનોની વાહવાહી થઈ રહી છે. આ વાત બિલકુલ યોગ્ય જ છે અને વૈજ્ઞાનિકો તેમની શોધખોળો માટે પ્રષશસ્તીને પાત્ર પણ છે. તેમનું બહુમાન જેટલું કરીએ એટલું ઓછું છે કારણ કે તેમના રાત દિવસના પ્રયાસો આ પૃથ્વી પરના જીવનના સ્વપ્નોની પણ વધુ રોમાંચક બનાવી દીધું છે. જોકે અફસોસની વાત એ છે કે માનવી માટે આદર્શ આહાર શું તે વાત હજુ વિજ્ઞાન પ્રમાણિત નથી કરી શક્યું. ઈવન કહેવાતા આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે પણ તેનો કોઈ સ્પષ્ટ ઉત્તર નથી. પોષણ અને સ્વાસ્થ્યના વિજ્ઞાન એવી સ્વતંત્ર રીતે આગળ વધી રહ્યા છે જાણે તેમને એકબીજા સાથે કાઈ સંબંધ જ નથી. એક હજાર રૂપિયા ક્ધસલ્ટિંગ ચાર્જ આપીને તમે પેટની કોઈ તકલીફ લઈને પેટના દર્દીના તજજ્ઞ પાસે જશો તો એ પણ તમને જાતજાતની દવાઓ લખી દેશે, અનેક ટેસ્ટ કરાવશે પરંતુ તમારે ખરેખર જ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે બાબતે વ્યવસ્થિત સમજ નહી આપે. વાસ્તવમાં આ સમજ પાયાની જરૂરિયાત છે.

હકીકતમાં એ વાત વિચારવા જેવી છે કે આ પૃથ્વી પરના જીવન માટે પ્રકૃતિએ જે ખાદ્ય વૈભવનું નિર્માણ કર્યું છે તે તો ખરેખર અદભૂત જ છે ને! અનેક પ્રકારના અનેક રંગોમાં અનેકાનેક આકારોમાં અને વળી અનેક અનેક સ્વાદ ધરાવતા શાકભાજી, અગણિત પ્રકારના ફળો, અઢળક વૈવિધ્યના ફૂલો, અનાજ મરી મસાલા અને અને પ્રકારના ખાદ્ય તેલ. આ તમામની અનોખી સુગંધ અનોખા સ્વાદ અને અનોખા ગુણધર્મો! તો શું આ તમામ વસુઓને સ્વાસ્થ્ય સાથે કોઈ સંબંધ જ નથી? ઈવન આયુર્વેદની વાતો કરતા લોકોને પણ એક પ્રશ્ન એ છે કે જે પ્રકૃતિએ વનસ્પતિઓ રૂપે આટલી ગુણકારી વનસ્પતિઓનું સર્જન કર્યું છે તે પ્રકૃતિએ શું કાચા શાકભાજી અનાજ ફળો વિગેરેમાં માણસનું પેટ ભરવા સિવાય સ્વાસ્થ્યનું નિર્માણ કરતાં ઉપચારાત્મક ગુણો નહી મૂક્યા હોય! આ તમામ વીશે જ્યારે વિગતે વાંચો ત્યારે ખ્યાલ આવે છે કે તમામ શાકભાજી ફળો અનાજ વિગેરે ઔષધીય ગુણોનો ખજાનો છે. તો પછી આવી સુંદર વસ્તુઓ ખાધા પછી પણ માનવજાત માંદી ને માંદી કેમ હોય છે?

- Advertisement -

રાંધેલો ખોરાક ખાવાથી ફ્રી રેડિકલ તૈયાર થાય છે, જે કેન્સરનું મુખ્ય કારણ છે, જ્યારે તમે ફ્રી રેડિકલનનું પ્રમાણ ઘટાડો છો ત્યારે તમારા કોષોને પોતાનું કામ કરવા અનુકૂળતા મળે છે અને કેન્સરનું જોખમ ઓછું થાય છે

ફળો, સૂકામેવા અને શાકભાજી જે આખા, તાજા અને કાચા હોય છે તે જીવનથી ભરપૂર હોય છે અને તેમની જીવનશક્તિને સીધા તમારા સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે

માનવજાત પૃથ્વી પરના પોતાના અસ્તિત્વની શરૂઆતમાં એટલું સમજી ગઈ હતી કે માંસ જેવી વસ્તુઓ રાંધીને ખાવાથી તેમાં રહેલ સુક્ષ્મ જીવો નાશ પામે છે. ત્યાર બાદ રાંધવાની વસ્તુઓની સૂચિ અવિચરીપને જ વધતી ચાલી. રાંધવાની જરૂર જ ન હોય તેવા અનેક શાકભાજી અનાજ રસોઈની યાદીમાં ચાલ્યા ગયા. રસોઈની નતનવી પદ્ધતિઓ વિકાસ પામી અને એક એવો તબ્બકો આવ્યો જેમાં રસોઈની પ્રક્રિયાને એક કળાનો દરજ્જો પ્રાપ્ત થયો. આ ખરેખર જ એક બહુ દુ:ખદ બાબત છે કારણ કે રસોઈમાં વિવિધ પ્રક્રિયાના વધતા જતા મહત્વએ તે મૂળભૂત વાત ભુલાવી દીધી છે કે આહારનું પ્રયોજન શરીરના વિકાસ, તેની જાળવણી અને સ્વાસ્થ્યનું છે. આમ ખાદ્ય ચીજો વધુને વધુ રંધાતી ગઈ અને સ્વાસ્થ્ય નિર્માણના પોતાના મૂળભૂત ગુણો ગુમાવવા લાગી.

કાચું, એટલે કે રાંધ્યા વિનાના ખોરાકની વાત કરીએ ત્યારે તેમાં મોટાભાગના શાકભાજી, અનાજ, વેલા પર પાકતા શાક ફળો અને સુકમેવાની વાત આવી જાય છે. મને ખ્યાલ છે કે હજારો વર્ષોની પરંપરાને છોડીને 100% કાચા ખોરાક પર પાછા ફરવું સરળ નથી. માર્ગારેટ મીડે એકવાર કહ્યું હતું કે, “માણસનો આહાર બદલવા કરતાં તેનો ધર્મ બદલવો સરળ છે.” આ એક ખરેખર જ બહુ લાંબો વિષય છે અને તે સર્વ સામાન્ય લોકો સહિત સ્વાસ્થ્ય અંગેના અનેક શાસ્ત્રીની વાતોનું મૂળમાંથી ખંડન કરે છે. જોકે કરુણતા એ છે કે આજના ઇન્ફર્મેશન ટેકનોલોજીના યુગમાં જ સાચી માહિતી મેળવવાની કામ ઘણું વિકટ છે અને તે એક અલગ પ્રકારનું કૌશલ્ય માંગી લે છે. આ સંજોગોમાં માર્ગ એક જ છે કે કોઈ કુશળ પ્રાકૃતિક ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ ખોરાકમાં કાચી વસ્તુઓનું પ્રમાણ વધારતા જાઓ અને જુઓ કે તમારા જીવનમાં શું શું બદલાવ આવી રહ્યા છે. આ એક દીર્ઘ પ્રક્રિયા છે પણ સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે ઉત્સુક લોકોએ તેમાંથી પસાર થવું જ રહ્યું.

કાચો ખોરાકની ગુણવત્તા બહેતર હોય છે, તેમાં પ્રતી ગ્રામ પોષણ ક્ષમતા ઘણી વધુ હોવાથી તમે તે બહુ ઓછો ખાઈ શકશો. આમ હોજરી પર અને ખિસ્સા પર બહુ ઓછો ભાર આવે છે. રસોઈની ગરમી પોષક તત્વોને ક્ષીણ કરે છે, પ્રોટીન અને ચરબીને નુકસાન પહોંચાડે છે, અને પાચનને વેગ આપતા ઉત્સેચકોનો નાશ કરે છે. કાચા ખાદ્યપદાર્થોની તમારી ટકાવારીમાં વધારો થતાં તમે સંતુષ્ટ અનુભવો છો અને ઓછા ખોરાકથી વધુ ઊર્જા મેળવો છો કારણ કે કાચા ખોરાકમાં તમારા શરીરની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પાણી, પોષક તત્ત્વો અને ફાઇબરનું શ્રેષ્ઠ સંતુલન હોય છે.
કાચા ખોરાકમાં રાંધેલા ખોરાક કરતાં વધુ સ્વાદ અને તેની પોતાની પ્રાકૃતિક સુગંધ હોય છે તેથી તેમાં મીઠું, ખાંડ, મસાલા અથવા અન્ય પદાર્થ ઉમેરવાની જરૂર રહેતી નથી. આવા પદાર્થો પાચનતંત્રમાં બળતરા પેદા કરતા હોય છે. તે નર્વસ સિસ્ટમને પણ વધુ ઉત્તેજિત કરી વ્યાપક નુકશાન પહોંચાડતા હોય છે. કાચા ખોરાકનું પાચન કરવામાં શરીરને બહુ ઓછી મહેનત અને ઓછો સમય લાગે છે તેથી શરીર પાસે પોતાના માટે જરૂરી એવી બીજી પ્રક્રિયાઓ માટે પુષ્કળ અવકાશ રહે છે. રાંધેલા ખોરાકને પચાવવામાં શરીરની 85% એનર્જી ખર્ચાય છે જ્યારે કાચા ખોરાકને પચાવવામાં શરીરનો ફક્ત 10% એનર્જી વપરાય છે.

કાચા ખાદ્યપદાર્થો ખૂબ ઓછી મહેનતે તૈયાર થઈ જાય છે.આમ રસોડામાં ઓછો સમય આપવો પડે છે. 5 કે 6 વર્ષનું બાળક પણ નાસ્તો, લંચ કે ડિનર માટે મોટાભાગની વસ્તુઓ તૈયાર કરી શકે છે. આનાથી બાળકોને આત્મસન્માન અને સ્વતંત્રતાની ભાવના મળે છે, તે મમ્મી કે પપ્પાને જે વિરામ આપે છે તેની તો કોઈ વાત જ અહી નથી કરવી. જ્યારે તમે કાચું ખાઓ છો ત્યારે શરીરમાં થતા દાહનો અંત આવે છે. પેટમાં છાતીમાં, મોની અંદરના ભાગે, મળમાંર્ગમાં, યુરીન જતી વખતે, હાથ પગમાં થતી બળતરા જેવી આજીવન પીડા આપતી સમસ્યાઓનો અંત આવે છે. વાસ્તવમાં વિશાળ જનસમૂહ જો કાચા પદાર્થોનું સેવન વધારે તો તે અનેક ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ સર્જી શકે છે. કાચું ખાવામાં બહુ ઓછી વસ્તુઓ ખાવી પડતી હોવાથી વધુ કૃષિ ઉત્પાદનો માટે જે ઘાતકી માર્ગો અપનાવવા પડે છે તેનાથી બચી જવાય છે. તે માટે જરૂરી રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટતા જમીનના રસકસ, તેનું કુદરતીપણું જળવાઈ રહે છે અને આવનારી પેઢીઓ માટે એક બહેતર ધરાની પ્રાપ્તિ સંભવ બને છે.

રાંધ્યા વીનાનો ખોરાક લીધા પછી સાફસૂફ કરવા માટે નહિવત સમય નહિવત મહેનત જોઈએ છે. સફાઈ માટે કેમિકલ્સવાળા પાઉડર ઇત્યાસીનો ઉપયોગ ટળતા શરીરને તેના થકી થતું નુકશાન અટકે છે. કાચા ખાદ્યપદાર્થો ખાવાથી હૃદયરોગ અને કેન્સર સહિત અનેક દીર્ઘકાલીન રોગોની વૃદ્ધિને ઉલટાવી શકાય છે અથવા રોકી શકાય છે. યાદ રાખો, રાંધેલો ખોરાક ખાવાથી ફ્રી રેડિકલ તૈયાર થાય છે, જે કેન્સરનું મુખ્ય કારણ છે. જ્યારે તમે ફ્રી રેડિકલનનું પ્રમાણ ઘટાડો છો ત્યારે તમારા કોષોને પોતાનું કામ કરવા અનુકૂળતા મળે છે અને કેન્સરનું જોખમ ઓછું થાય છે.
કાચો ખાદ્ય આહાર તમને શરદી, ફલૂ, ઓરી વગેરે જેવા તીવ્ર રોગોથી બચાવી શકે છે. રોગના ઘૂસણખોરીને રોકવા માટે કાચો ખોરાક વધુ સારી સંરક્ષણ સાથે તંદુરસ્ત શરીરને જાળવી રાખે છે.

હાર્ટબર્ન, ગેસ, અપચો અને કબજિયાત ભૂતકાળની વસ્તુઓ બની શકે છે. જ્યાં સુધી તમે કાચા ખોરાકને યોગ્ય રીતે ભેગું કરશો, ત્યાં સુધી તમે ટૂંક સમયમાં એવા સ્તરે પહોંચી જશો કે જ્યાં તમને હાર્ટબર્ન, ગેસ, અપચો અથવા કબજિયાતની સમસ્યા નહીં રહે. કાચું ખાવું એ પર્યાવરણ માટે યોગ્ય છે.કાચા ખોરાકના આહાર પર માનવતા સાથે, ખાદ્ય ઉદ્યોગ દુકાન બંધ કરશે અને કાર્બનિક બાગકામ કરશે. આનાથી આપણને આ ઉદ્યોગો માટે પાવર ઉત્પન્ન કરવા માટે વપરાતા કુદરતી સંસાધનોની વિશાળ માત્રામાં બચત થશે. પરમાણુ શક્તિ સ્પષ્ટપણે બિનજરૂરી હશે. અને વિચારો કે આપણા પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોના પેકેજીંગમાં વપરાતા કાગળ અને પ્લાસ્ટિકની જરૂરિયાત વિના કેટલા વૃક્ષો અને તેલના ભંડાર બચાવી શકાય છે. જ્યારે બધી રસોઈ બંધ થઈ જાય ત્યારે વાતાવરણમાં ઓછા પ્રદૂષકો છોડવામાં આવશે અને તમામ નવા બગીચાઓ અને બગીચાઓમાંથી વધુ ઓક્સિજન ઉત્પન્ન થશે.

આમ ગ્લોબલ વોર્મિંગને ધીમું કરવામાં મદદ કરશે. કાચું ખાવાથી તમારા પૈસાની બચત થાય છે – ખોરાક, વિટામિન્સ, પોટ્સ અને પેન, ઉપકરણો, ડોક્ટર બિલ, દવાઓ અને આરોગ્ય વીમો. તેથી તમે જે ખાઓ છો તે રાંધીને તમારા ખોરાકનો, તમારો અને આપણા ગ્રહનો બગાડ કરશો નહીં. ફળો, સૂકામેવા અને શાકભાજી જે આખા, તાજા અને કાચા હોય છે તે જીવનથી ભરપૂર હોય છે અને તેમની જીવનશક્તિને સીધા તમારા સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.

You Might Also Like

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

વરસાદ : ઇન્દ્ર દેવનું વરદાન !

TAGGED: food, health
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અણિયારી ટોલનાકેથી વાંસના બાંબુની આડમાં લઈ જવાતો દારૂ- બીયરનો મોટો જથ્થો ઝડપાયો
Next Article મીયાં, બીવી ઔર મર્ડર: ભેદભરમના ભોપાળાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?