By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    4 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    4 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    1 day ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 day ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 day ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્પેશિયલ છબ્બીસ: હિંસા, અશાંતિ, પાપાચારનાં મૂળ જેવી 26 આયતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > સ્પેશિયલ છબ્બીસ: હિંસા, અશાંતિ, પાપાચારનાં મૂળ જેવી 26 આયતો
AuthorKinnar Acharya

સ્પેશિયલ છબ્બીસ: હિંસા, અશાંતિ, પાપાચારનાં મૂળ જેવી 26 આયતો

Khaskhabar Editor
Last updated: 2022/01/21 at 12:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

થોડાં સમય પહેલાં સમાચાર આવ્યા હતાં કે ચીનનાં સત્તાધિશોએ કુરાન નવેસરથી લખવા અને તેમાંની વાંધાજનક આયતો દૂર કરવા નિર્ણય લીધો છે. આ સમાચાર આવ્યા પછી ચીનમાં તો ખાસ કશું રિએકશન ન આવ્યું, પરંતુ ભારતીય સેક્યુલરોનાં પેટમાં જાણે સલ્ફ્યુરિક એસિડ રેડાયો હોય એવી દર્દભરી ચીસો તેમણે પાડી.

– કિન્નર આચાર્ય 

દૂર ચીનમાં મુસ્લિમોને સુધારવા માટે થતાં પ્રયત્નો જો અહીં તેમને કઠતાં હોય તો હવે તો એમની હાલત વધુ બગડવાની છે. કારણ કે, કુરાનની છવ્વીસ અત્યંત વાંધાજનક આયતો દૂર કરવાના પ્રયત્નો કેટલાંક મુસ્લિમોએ જ આરંભ કર્યા છે. શિયા મુસ્લિમ નેતા વસીમ રિઝવીએ આ અંગે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે અને બધું સમુંસુતરું પાર ઉતર્યું તો કેસ હમણાં દોડવા પણ માંડશે.

- Advertisement -

શા માટે આ છવ્વીસ આયતો સામે જ સમજુ-સ્વસ્થ લોકોને વાંધો છે? વેલ, આ છવ્વીસ આયતો ખૂલ્લેઆમ નફરતનો સંદેશ આપે છે, એ વિધર્મીઓની કત્લેઆમ માટે પ્રેરણા આપે છે, મૂર્તિપૂજામાં માનનારાઓને રીબાવી રીબાવીને ખતમ કરવાનો સ્પષ્ટ મેસેજ આપે છે. અગત્યની વાત એ પણ છે કે, આ છવ્વીસ આયતો મૂળ કુરાનનો હિસ્સો નથી. તેને પાછળથી જોડવામાં આવી છે. પરિશિષ્ટ જેવું જ. અને આ ખતરનાક આયતો પાછળથી કુરાનમાં ઉમેરી છે કોણે? એ ઉમેરો કરાવ્યો પ્રથમ ખલિફા અબુ અલ બંકરએ. મોહમ્મદ પયગંબરની વિદાય પછી કુરાનની આયતોને ગ્રંથસ્થ કરવાનું કાર્ય ખલિફાએ ચાર લોકોને સોંપ્યું. આ ચારમાં ઉબે બિન કાબ, મુઆઝ બિન જબલ, ઝૈદ બિન તાબિત અને અબુ ઝૈદ સામેલ હતાં. બાકીનાં ત્રણ લોકો સર્વસંમતીથી ઝૈદ બિન તાબિતને બધી જ આયતો લખવાનું સોંપી દીધું.

ઝૈદ બિન તાબિતએ કુરાન લખી નાખ્યું અને તેની પ્રત મોહમ્મદ પયગંબરની ચોથી પત્ની તથા બીજા ખલિફા હઝરત ઉમરની દીકરી હફઝાનાં હાથમાં સોંપી દીધી. આ હતું અસલી કુરાન. કારણ કે, તેમાં મોહમ્મદ પયગંબર દ્વારા કહેવાયેલી આયતોને જ સ્થાન મળ્યું હતું. સમસ્યાનું સર્જન ત્રીજા ખલિફાનાં સમયમાં થયું. તૃતિય ખલિફા હઝરત ઉસ્માનનાં જમાનામાં કુરાનનાં અલગ-અલગ ત્રણસો વર્ઝન ઉપલબ્ધ હતા! ક્યું માનવું- ક્યું નહીં? એ સમયે ત્રીજા ખલિફાએ કુરાનની મૂળ પ્રત કંડારનાર ઝૈદ બિન તાબિતને બોલાવ્યા અને તેમને સૂચના આપી કે તેઓ પયગંબર સાહેબની પુત્રી હજરત હફઝા પાસેથી મૂળ પ્રત મેળવીને ફરીથી અસલી કુરાન લખાવવામાં આવે. તાબિતે એ પ્રત મેળવી. પરંતુ તૃતિય ખલિફાએ પુન:લેખનનું કાર્ય પોતાનાં સાથી અબ્દુલ્લા બિન ઝુબૈર, સૈદ બિન અલાસ તથા અબ્દુર્રહમાન બિન હારિત પાસે કરાવ્યું.

અહીં જ કહાની મેં ટ્વિસ્ટ હૈ. ત્રીજા ખલિફાનાં યુગમાં તલવારની અણીએ, હિંસાચાર, અત્યાચાર દ્વારા ઈસ્લામનો પ્રચાર-પ્રસાર કરાવવાનું પાગલપન ચરમસીમા પર હતું. આવા માહૌલમાં મુસ્લિમ યુવાનોને વધુ ભડકાવવા ત્રીજા ખલિફાની સૂચનાથી આ છવ્વીસ આયતો કુરાનમાં ઉમેરવામાં આવી. ત્યારથી ઠેઠ આજ લગી આ 26 આયતો મુસ્લિમ યુવાનોનું બ્રેઈન વોશ કરતી આવી છે. જાહેર હિતની અરજી કરનાર વસિમ રિઝવીએ દેશનાં છપ્પન મુખ્ય ઈસ્લામિક સંગઠનોને આ છવ્વીસ આયતો પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું છે.

- Advertisement -

મોટાભાગની મુસ્લિમ સંસ્થાઓની દુકાન કટ્ટરતા અને ધાર્મિક અંધાપા પર ચાલે છે. આઇ.એસ.આઈ.એસ. અને તેનાં જેવાં અનેક કટ્ટરવાદી સંગઠનોનો કારોબાર પણ આ છવ્વીસ આયતો પર જ ચાલે છે

56માંથી ભાગ્યે જ કોઈ સંગઠન રસ લેશે. કારણ કે, મોટાભાગની મુસ્લિમ સંસ્થાઓની દુકાન કટ્ટરતા અને ધાર્મિક અંધાપા પર ચાલે છે. આઇ.એસ.આઈ.એસ. અને તેનાં જેવાં અનેક કટ્ટરવાદી સંગઠનોનો કારોબાર પણ આ છવ્વીસ આયતો પર જ ચાલે છે. દુનિયાભરમાં ફેલાયેલાં- બહુ જ પોપ્યુલર થયેલાં ‘એકસ-મુસ્લિમ્સ’ આંદોલને આ કારણે જ જોર પકડયું હતું. આ મૂવમેન્ટ એવા લોકોએ ચલાવી હતી- જે મુસ્લિમો આવી હિંસક આયતો અને સંકુચિત વિચારધારાથી ત્રસ્ત થઈ ગયા હોય અને ઈસ્લામ છોડી દીધો હોય.

કુરાનની આ છવ્વીસ આયતો ઉમેર્યા પછી ત્રીજા ખલિફાએ જૂનાં તમામ કુરાનનો, તમામ આવૃત્તિઓનો નાશ કર્યો હતો. આ હિંસક છવ્વીસ આયતો હટાવ્યા બાદ હાલની કોપી અમાન્ય ગણાવી જોઈએ- તેવું તમને પણ લાગશે જ. જે છવ્વીસ આયતો બાબતે જાહેર હિતની અરજી થઈ છે- તેનાં પર એક નજર ફેરવવા જેવું છે.

(1) પછી જ્યારે હરામનાં મહિના પસાર થઈ જાય ત્યારે મુશરિકો (કાફિરો-અલ્લાહને નહીં માનનારા)ને જ્યાં જુઓ ત્યાં કત્લ કરી નાંખો. લપાઈને તેમની રાહ જુઓ, તેમને ઘેરી લો, પકડી લો. જો તેઓ શરણે આવીને નમાજ અદા કરે અને જકાત (નાણાં) આપે તો તેમને છોડી દો. નિસંદેહ અલ્લાહ બહુ ક્ષમાશીલ અને દયાવાન છે.
(2) હે ઈમાન લાવનારાઓ (મુસ્લિમો)! મૂર્તિપૂજક નાપાક છે!
(3) એ વાતમાં કોઈ શંકા નથી કે કાફિર તમારા કટ્ટર દુશ્મન છે.
(4) હે મુસ્લિમો! એ કાફિરોથી લડો- જે તમારી આસપાસ છે, તેમનાં પ્રત્યે કઠોર બનો!
(5) જે લોકોએ અમારી આયતો માનવાથી ઈન્કાર કર્યો તેને અમે અગ્નિમાં હોમી દેશું. જ્યારે તેમની ચામડી સળગી જશે ત્યારે આપણે ફરી તેમની પર ચામડી ચડાવીશું- જેથી એ ચામડી બળવાનું દર્દ બીજી વખત સહન કરે. નિસંદેહ અલ્લાહ જ પ્રભુત્વશાળી અને તત્ત્વદર્શી છે!

(6) જો તમારા ભાઈ કે બાપ અલ્લાહનો ઈન્કાર કરે- નાસ્તિક હોય તો એમને પણ મિત્ર ન બનાવો- સંબંધ ન રાખો. જો તમે તેમની સાથે સંબંધ રાખશો તો આવા જ લોકો જાલીમ બનીને આપણાં પર જ રાજ કરશે.
(7) અલ્લાહ કદી કાફિર (બિન-મુસ્લિમ, મૂર્તિપૂજકો)ને માર્ગ નથી દેખાડતાં.
(8) હે મુસ્લિમો! કાફિરોને મિત્ર બનાવી તેમનું કાસળ કાઢી નાંખો. જો તમે મુસ્લિમ છો તો અલ્લાહથી ડરતા રહો.
(9) મૂર્તિપૂજકો જ્યાં પણ મળી આવશે, તેમને પકડવામાં આવશે અને તેમને ખતમ કરી દેવામાં આવશે.
(10) જો તમે અલ્લાહ સિવાય કોઈને પૂજો છો તો તમે અને એ બેઉ નર્કનાં ઈંધણ બનશો. તમે અવશ્ય નર્કમાં જશો.

(11) અને એવા લોકોથી વધુ જાલીમ કોણ હશે- જેને રબની આયતો દ્વારા ચેતવવામાં આવ્યા હોય છતાં તેઓ એ ન માને. આપણે આવા અપરાધીઓ સામે ચોક્કસ બદલો લેવો જોઈએ.
(12) અલ્લાહે તમને ‘ગનીમતો’ (લૂંટનો માલ)નું વચન આપ્યું છે- જે અવશ્ય તમારા હાથમાં આવશે.
(13) લૂંટનો જે માલ તમે એકઠો કર્યો છે- તે તમારા હક્કનો સમજીને ખાઓ-ઉડાવો.
(14) હે નબી! કાફિરો અને મૂર્તિપૂજકો સામે જેહાદ કરો, એમનાં પર સખતી કરો. તેમનું સ્થાન જહન્નુમ છે, ત્યાં તેમને પહોંચાડી દો.

(15) અલ્લાહનો ઈન્કાર કરનારાઓને, નાસ્તિકોને આપણે અવશ્ય યાતનાની મજા ચખાડીશું. એમનાં કર્મોનો એમને બહુ ખરાબ બદલો આપીશું.
(16) જે અમારી આયતો માનવાનો ઈન્કાર રે છે- તેનો બદલો જહન્નુમની આગ છે. અલ્લાહનાં શત્રુઓની આ જ હાલત થશે.
(17) અલ્લાહ મુસ્લિમોને જાન-માલનાં બદલામાં જન્નત આપે છે. નિસંદેહ અલ્લાહે ‘ઈમાનવાળા’ (મુસ્લિમોને)ને ખરીદી લીધાં છે. તેઓ અલ્લાહનાં માર્ગ પર ચાલતાં-ચાલતાં કાફિરોને મારી પણ નાંખશે અને ખૂદ પણ મરી જશે.
(18) અલ્લાહે મૂર્તિપૂજક પુરુષો અને સ્ત્રીઓ તથા કાફિરો માટે જહન્નુમની આગનું વચન આપ્યું છે. એ લોકો સદા તે આગમાં જ રહેશે. અલ્લાહે એમનાં પર ફિટકાર વરસાવ્યો છે અને તેમને કાયમી યાતના આપી છે.
(19) હે નબી! મુસ્લિમોને લડાઈને રસ્તે લઈ જાઓ. જો તમારામાં વીસ ઝનૂની હશે તો એ બસ્સો પર ભારે પડશે, તમે એકસો હશો તો એક હજાર કાફિરોને હરાવશો. કેમ કે, કાફિરોમાં સમજ-સૂઝ નથી હોતા.

(20) હે મુસલમાનો, તમે યહુદીઓને કે ખ્રિસ્તીઓને મિત્ર ન બનાવો. જો તમે તેમને મિત્ર બનાવશો તો તમે પણ તેવાં જ ગણાશો. જુલ્મીઓને અલ્લાહ માર્ગ દેખાડતો નથી.
(21) જે અલ્લાહમાં માનતા નથી, જેમને અલ્લાહે અને તેનાં રસૂલે હરામ ઠેરાવ્યા છે, જે સાચા ધર્મને પોતાનો ધર્મ માનતા નથી…. એમની સામે લડો. ત્યાં સુધી લડો કે એ લોકો અપમાનીત થઈને જીજીયા (વેરો-ખંડણી) દેવા તૈયાર થઈ જાય.
(22) પછી અમે એમની વચ્ચે કયામતનાં દિવસ સુધી વૈમનસ્ય અને દ્વેષની આગ ભડકાવી અલ્લાહ જલ્દી એમને (વિધર્મી-કાફિરો) એમનું સ્થાન દેખાડશે!
(23) એ લોકો (કાફિરો) ઈચ્છે છે કે, તમે પણ તેમની જેમ કાફિર બની જાઓ, પછી તમે એમનાં જેવા જ બની જશો. એમનામાંથી (કાફિરોમાંથી) કોઈને ત્યાં સુધી સાથી બનાવશો નહીં- જ્યાં સુધી તેઓ અલ્લાહનાં માર્ગ પર ન ચાલે. જો તેઓ આવું ન કરે તો જ્યાં પણ તેમને જુઓ- તેમને પકડો અને તેમની હત્યા કરો.
(24) કાફિરોથી લડો. અલ્લાહ તમારા હાથો દ્વારા તેમને યાતના આપશે, અપમાનીત કરશે. બદલામાં અલ્લાહ તમારી સહાય કરશે તમારા હૃદયમાં ઠંડક પહોંચાડશે!

(25) આપણે શીઘ્ર જ (અલ્લાહનો) ઈન્કાર કરનારાઓ પર ધાક બેસાડી દેશું. એમનું સ્થાન આગમાં છે. અત્યાચારીઓનો આ જ અંજામ છે.
(26) જ્યાં પણ તેમની પર કાબૂ મેળવો- એમને કત્લ કરો અને એમને તગેડી મૂકો. એટલા માટે કે ઉપદ્રવ તો કતલથી પણ વધુ ગંભીર છે. પણ કાબા નજીક તેમની સાથે લડાઈ ન કરો.
છવ્વીસ આયતો અહીં પૂરી થાય છે, પરંતુ આ ધાર્મિક ગાંડપણ ક્યારે ખતમ થશે તે કોઈ જાણતું નથી. ક્યારેક લાગે છે કે, મુસ્લિમોને આ પૃથ્વી પર માત્ર ચીન જ સમજી શક્યો છે અને ઈસ્લામિક કટ્ટરતા સાથે નિપટવાની કળા માત્ર ચીનાઓ જ જાણે છે.

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કરેલું ફોગટ જતું નથી
Next Article મહાન અમર જવાન જ્યોતિ મામલે કેન્દ્ર અને વિપક્ષ આમને- સામને

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?