By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    19 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    20 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    19 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    19 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો
રાજકોટ

રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો

Khaskhabar Editor
Last updated: 2024/09/18 at 5:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ, સમૃદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ: યદુવીરજી ક્રિષ્નદત્તા ચામરાજા

ગુણગ્રાહી થઇને આદિ શક્તિના ત્રણ સ્વરૂપ લક્ષ્મી, શિક્ષણ અને સંરક્ષણના ધારક બનીએ-રાજકુંવર રધુરાજ પ્રતાપસિંહજી – રાજા ભૈયા

- Advertisement -

બૌદ્ધિક વિકાસ, મૌલિક વ્યક્તત્વ, ચારિત્ર્ય ઘડતર, આત્મ સંયમ અને આધ્યાત્મિક અનુસંધાનએ કેળવણીના આધાર સ્તંભ : માંધાતાસિંહજી જાડેજા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ક્ષત્રિય સમાજની અગ્રહરોળની સામાજીક સંસ્થા ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ રાજકોટ દ્વારા તાજેતરમાં 50મો વિદ્યાસત્કાર સમારોહ યોજાયો હતો. સ્ટડી સર્કલના સુવર્ણ જયંતિ વર્ષ સમારોહમાં મુખ્ય મહેમાન ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના કુંડાના ધારાસભ્ય અને ભદરી સ્ટેટના રાજકુંવર રઘુરાજપ્રતાપસિંહજી ઉર્ફે રાજાભૈયા, મહારાજા યદુવિર કિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, સસંદ સભ્ય કર્ણાટક અને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા અને ઉંખઉં ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.આ સમારોહમાં 370થી વધુ ક્ષત્રિય તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
સમારોહમાં મુખ્ય અતિથિ પદે પધારેલા કર્ણાટકના સાંસદ અને મૈસુરના મહારાજ શ્રી યદુવીર ક્રિષ્નદત્તા ચામરાજા વાડીયારે કહ્યું હતું કે આપણાં વ્યક્તિગત વિકાસની સાથે સામુહિક વિકાસની દિશામાં આગળ વધીએ. મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ સમૃદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ તે વર્તમાન સમયની પ્રથમ આવશ્યક્તા છે. રાષ્ટ્ર રક્ષા અને રાષ્ટ્ર નિર્માણમાં ક્ષત્રિય સમુદાયે આપેલાં યોગદાનના ભવ્ય ઇતિહાસના આપણે સહુ વારસદારો છીએ ત્યારે જ્ઞાન માર્ગના પથ ઉપર ચાલીને આપણાં શ્રેષ્ઠ ભારતને રક્ષિત શિક્ષિત, વિકસિત અને વૈભવશાળી રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થઇએ.
મુખ્ય અતિથિ પદે પધારેલા ઉત્તર પ્રદેશ કૂંડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ભદરી રિયાસતના રાજકુંવર શ્રી રઘુરાજ પ્રતાપસિંહજી (રાજા ભૈયા) એ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે આપણાં સહુ માટે આપણું રાષ્ટ્ર પ્રથમ હોવું જોઇએ. ગુણગ્રાહી થઇને આપણાં જીવનમાં આદિશક્તિના ત્રણ રૂપો માઁ શારદા, લક્ષ્મી અને કાલીના ગુણોનું સંતુલન જળવાઇ રહે તેની કાળજી લઇએ. સનાતન ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રએ ઘણું ગુમાવ્યું છે. મહારાણા પ્રતાપ તેમજ છત્રપતિ શિવાજી મહારાજે રાષ્ટ્રરક્ષા અને રાષ્ટ્ર નિર્માણ માટે નિભાવેલાં ઉત્તરદાયિત્વ પાછળ જેમની પ્રેરણા રહી હતી તેવી માતૃશક્તિની વિસ્તાર પૂર્વક સમજ આપી હતી.
રાજકોટ ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે અડધી સદીની કાર્યયાત્રા દરમિયાન સ્ટુડી સર્કલના માધ્યમથી અત્યાર સુધીમાં સંપન્ન થયેલું કાર્ય અને આગામી સમયમાં સંપન્ન થનારી યોજનાઓ ‘ન ભૂતો ન મવિષ્યતિ’ સૂત્રને અચૂક સાર્થક કરશે. આપણાં સંતાનોનાં સઘળાં આંતરિક સત્ત્વોને ઉજાગર કરી તેમની મૌલિકતાને યોગ્યા સમયે યથાયોગ્ય ઘાટ આપીને તેમને સક્ષમતા, સર્જનાત્મકતા, સામુહિકતા, ક્રિયાશિલતા, કાર્યદક્ષતાના અને રાષ્ટ્રવાદિતાના પથ ઉપર પ્રયાણ કરાવવા માટે અમો અને અમારી સહયોગી ટીમ અવિરત કાર્ય કરે છે તેનો રાજીપો છે.હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના સાહેબ પ્રવિણ સિંહજી જાડેજાની પુણ્ય સ્મૃતિમાં છાત્રાલય ખાતે ગૃહપતિ ભવનના નિર્માણ તથા ભોમેશ્વર ખાતે ક્ધયા છાત્રાલયના નિર્માણની ઘોષણા કરતાં ઠાકોર સાહેબે કહ્યું હતું કે આપણાં પૂર્વજોએ આરંભેલા સંસ્કાર સિંચનના આ મહાયજ્ઞમાં આપણે સહુ સાથે મળીને તન મન, ઘનથી આહુતિ આપીએ.
આ વિદ્યા સત્કાર સમારોહમાં ક્ષત્રિય સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાયર એજ્યુકેશનથી પ્રાઈમરી સુધીમાં ઉચ્ચતમ સિધ્ધિ પ્રાપ્ત કરના 375થી વધુ ક્ષત્રિય વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અધિકારીઓ સમાજ શ્રેષ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ તેમજ બાસ્કેટ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સીલેકશન કમિટીના ચેરમેન ઓલમ્પિક 2024માં દેશ વતી સ્પેશિયલ ડેલિગેટ તરીકે પ્રતિનિધિત્વ કરનાર શકિતસિંહ ગોહિલ તેમજ અન્ય મુખ્ય દાતાઓ ઉદ્યોગપતિઓ ઉંખઉં ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજા, જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ ઝાલા દિગ્વિજયસિંહ જાડેજા નાનામૌવા દિલીપસિંહ જાડેજા ઇટાડા, અજીતસિંહ જાડેજા ભુનાવા મયુરસિંહ જાડેજા જેએમજે ગ્રુપ સહિતના મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયા હતાં.

- Advertisement -

JMJ ગ્રુપના MD મયુરધ્વજસિંહજી જાડેજા દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના 50માં વિદ્યાસત્કાર સમારોહમાં JMJ ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજાને વિશેષ આમંત્રિત તરીકે આમંત્રિત કરાયા હતાં. મયુરધ્વજસિંહના હસ્તે ક્ષત્રિય સમાજના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ અને સ્મૃતિપત્ર પાઠવીને સન્માનિત કરાયા હતાં. ઉપરાંત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓને સમાજનું ગૌરવ વધારવા સન્માનીત કર્યા હતાં. મયુરધ્વજસિંહે આ તેજસ્વી તારલાઓના અભ્યાસ અને મેળવેલી સિધ્ધિઓની માહિતી મેળવીને જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

TAGGED: Chandrasinghji, Rajkot, Vidyasatkar Ceremony
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article MJM ગ્રુપના MD મયુરધ્વજસિંહજીનું રાજવીઓ દ્વારા સન્માન કરાયું
Next Article અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ, માઈભક્તોની ભીડ જામી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?