By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દવાઓ પર 200% ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ!
    8 hours ago
    ભારત અમેરિકા પર ટેરિફ ઘટાડવા તૈયાર, પણ હવે મોડું થઈ ગયું છે: ટ્રમ્પનો મોટો દાવો
    9 hours ago
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    13 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    1 day ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    11 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    11 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    12 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    12 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    8 hours ago
    ઑસ્ટ્રેલિયાનાં બોલર મિચેલ સ્ટાર્કની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત
    8 hours ago
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    1 day ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    11 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    1 day ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    10 hours ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    13 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    8 hours ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    1 day ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    1 day ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો
રાજકોટ

રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો

Khaskhabar Editor
Last updated: 2024/09/18 at 5:40 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ, સમૃદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ: યદુવીરજી ક્રિષ્નદત્તા ચામરાજા

ગુણગ્રાહી થઇને આદિ શક્તિના ત્રણ સ્વરૂપ લક્ષ્મી, શિક્ષણ અને સંરક્ષણના ધારક બનીએ-રાજકુંવર રધુરાજ પ્રતાપસિંહજી – રાજા ભૈયા

- Advertisement -

બૌદ્ધિક વિકાસ, મૌલિક વ્યક્તત્વ, ચારિત્ર્ય ઘડતર, આત્મ સંયમ અને આધ્યાત્મિક અનુસંધાનએ કેળવણીના આધાર સ્તંભ : માંધાતાસિંહજી જાડેજા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ક્ષત્રિય સમાજની અગ્રહરોળની સામાજીક સંસ્થા ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ રાજકોટ દ્વારા તાજેતરમાં 50મો વિદ્યાસત્કાર સમારોહ યોજાયો હતો. સ્ટડી સર્કલના સુવર્ણ જયંતિ વર્ષ સમારોહમાં મુખ્ય મહેમાન ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના કુંડાના ધારાસભ્ય અને ભદરી સ્ટેટના રાજકુંવર રઘુરાજપ્રતાપસિંહજી ઉર્ફે રાજાભૈયા, મહારાજા યદુવિર કિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, સસંદ સભ્ય કર્ણાટક અને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા અને ઉંખઉં ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.આ સમારોહમાં 370થી વધુ ક્ષત્રિય તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
સમારોહમાં મુખ્ય અતિથિ પદે પધારેલા કર્ણાટકના સાંસદ અને મૈસુરના મહારાજ શ્રી યદુવીર ક્રિષ્નદત્તા ચામરાજા વાડીયારે કહ્યું હતું કે આપણાં વ્યક્તિગત વિકાસની સાથે સામુહિક વિકાસની દિશામાં આગળ વધીએ. મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ સમૃદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ તે વર્તમાન સમયની પ્રથમ આવશ્યક્તા છે. રાષ્ટ્ર રક્ષા અને રાષ્ટ્ર નિર્માણમાં ક્ષત્રિય સમુદાયે આપેલાં યોગદાનના ભવ્ય ઇતિહાસના આપણે સહુ વારસદારો છીએ ત્યારે જ્ઞાન માર્ગના પથ ઉપર ચાલીને આપણાં શ્રેષ્ઠ ભારતને રક્ષિત શિક્ષિત, વિકસિત અને વૈભવશાળી રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થઇએ.
મુખ્ય અતિથિ પદે પધારેલા ઉત્તર પ્રદેશ કૂંડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ભદરી રિયાસતના રાજકુંવર શ્રી રઘુરાજ પ્રતાપસિંહજી (રાજા ભૈયા) એ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે આપણાં સહુ માટે આપણું રાષ્ટ્ર પ્રથમ હોવું જોઇએ. ગુણગ્રાહી થઇને આપણાં જીવનમાં આદિશક્તિના ત્રણ રૂપો માઁ શારદા, લક્ષ્મી અને કાલીના ગુણોનું સંતુલન જળવાઇ રહે તેની કાળજી લઇએ. સનાતન ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રએ ઘણું ગુમાવ્યું છે. મહારાણા પ્રતાપ તેમજ છત્રપતિ શિવાજી મહારાજે રાષ્ટ્રરક્ષા અને રાષ્ટ્ર નિર્માણ માટે નિભાવેલાં ઉત્તરદાયિત્વ પાછળ જેમની પ્રેરણા રહી હતી તેવી માતૃશક્તિની વિસ્તાર પૂર્વક સમજ આપી હતી.
રાજકોટ ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે અડધી સદીની કાર્યયાત્રા દરમિયાન સ્ટુડી સર્કલના માધ્યમથી અત્યાર સુધીમાં સંપન્ન થયેલું કાર્ય અને આગામી સમયમાં સંપન્ન થનારી યોજનાઓ ‘ન ભૂતો ન મવિષ્યતિ’ સૂત્રને અચૂક સાર્થક કરશે. આપણાં સંતાનોનાં સઘળાં આંતરિક સત્ત્વોને ઉજાગર કરી તેમની મૌલિકતાને યોગ્યા સમયે યથાયોગ્ય ઘાટ આપીને તેમને સક્ષમતા, સર્જનાત્મકતા, સામુહિકતા, ક્રિયાશિલતા, કાર્યદક્ષતાના અને રાષ્ટ્રવાદિતાના પથ ઉપર પ્રયાણ કરાવવા માટે અમો અને અમારી સહયોગી ટીમ અવિરત કાર્ય કરે છે તેનો રાજીપો છે.હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના સાહેબ પ્રવિણ સિંહજી જાડેજાની પુણ્ય સ્મૃતિમાં છાત્રાલય ખાતે ગૃહપતિ ભવનના નિર્માણ તથા ભોમેશ્વર ખાતે ક્ધયા છાત્રાલયના નિર્માણની ઘોષણા કરતાં ઠાકોર સાહેબે કહ્યું હતું કે આપણાં પૂર્વજોએ આરંભેલા સંસ્કાર સિંચનના આ મહાયજ્ઞમાં આપણે સહુ સાથે મળીને તન મન, ઘનથી આહુતિ આપીએ.
આ વિદ્યા સત્કાર સમારોહમાં ક્ષત્રિય સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાયર એજ્યુકેશનથી પ્રાઈમરી સુધીમાં ઉચ્ચતમ સિધ્ધિ પ્રાપ્ત કરના 375થી વધુ ક્ષત્રિય વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અધિકારીઓ સમાજ શ્રેષ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ તેમજ બાસ્કેટ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સીલેકશન કમિટીના ચેરમેન ઓલમ્પિક 2024માં દેશ વતી સ્પેશિયલ ડેલિગેટ તરીકે પ્રતિનિધિત્વ કરનાર શકિતસિંહ ગોહિલ તેમજ અન્ય મુખ્ય દાતાઓ ઉદ્યોગપતિઓ ઉંખઉં ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજા, જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ ઝાલા દિગ્વિજયસિંહ જાડેજા નાનામૌવા દિલીપસિંહ જાડેજા ઇટાડા, અજીતસિંહ જાડેજા ભુનાવા મયુરસિંહ જાડેજા જેએમજે ગ્રુપ સહિતના મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયા હતાં.

- Advertisement -

JMJ ગ્રુપના MD મયુરધ્વજસિંહજી જાડેજા દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના 50માં વિદ્યાસત્કાર સમારોહમાં JMJ ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજાને વિશેષ આમંત્રિત તરીકે આમંત્રિત કરાયા હતાં. મયુરધ્વજસિંહના હસ્તે ક્ષત્રિય સમાજના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ અને સ્મૃતિપત્ર પાઠવીને સન્માનિત કરાયા હતાં. ઉપરાંત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓને સમાજનું ગૌરવ વધારવા સન્માનીત કર્યા હતાં. મયુરધ્વજસિંહે આ તેજસ્વી તારલાઓના અભ્યાસ અને મેળવેલી સિધ્ધિઓની માહિતી મેળવીને જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી.

You Might Also Like

વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન

રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો

સર્વેશ્ર્વર ચોક કા રાજા આજે વૃધ્ધાશ્રમના વડીલો દુંદાળાદેવની મહાઆરતી કરશે

રેલવે સ્ટેશન પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો: વાલીવારસની શોધખોળ

TRP ગેમઝોન અગ્નિકાંડમાં પૂર્વ TPO સાગઠિયાના જામીન મંજુર કરતી સુપ્રીમ કોર્ટ

TAGGED: Chandrasinghji, Rajkot, Vidyasatkar Ceremony
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article MJM ગ્રુપના MD મયુરધ્વજસિંહજીનું રાજવીઓ દ્વારા સન્માન કરાયું
Next Article અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ, માઈભક્તોની ભીડ જામી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન
રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો
રાજુલામાં સફાઈ કામદારોની માંગોને લઈ ધરણા
સર્વેશ્ર્વર ચોક કા રાજા આજે વૃધ્ધાશ્રમના વડીલો દુંદાળાદેવની મહાઆરતી કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

રાજકોટના કિંમતી મકાનના વિવાદમાં આરોપી રંજનબા રાયજાદાનો રેગ્યુલર જામીન પર છૂટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

સર્વેશ્ર્વર ચોક કા રાજા આજે વૃધ્ધાશ્રમના વડીલો દુંદાળાદેવની મહાઆરતી કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?