By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    13 hours ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    14 hours ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    15 hours ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    16 hours ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    16 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    12 hours ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    13 hours ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    15 hours ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    15 hours ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    13 hours ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    6 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    6 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    6 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    3 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    3 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    6 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    4 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો
રાજકોટ

રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ 50મો વિદ્યાસત્કાર સમારોહ દબદબાભેર યોજાયો

Khaskhabar Editor
Last updated: 2024/09/18 at 5:40 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ, સમૃદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ: યદુવીરજી ક્રિષ્નદત્તા ચામરાજા

ગુણગ્રાહી થઇને આદિ શક્તિના ત્રણ સ્વરૂપ લક્ષ્મી, શિક્ષણ અને સંરક્ષણના ધારક બનીએ-રાજકુંવર રધુરાજ પ્રતાપસિંહજી – રાજા ભૈયા

- Advertisement -

બૌદ્ધિક વિકાસ, મૌલિક વ્યક્તત્વ, ચારિત્ર્ય ઘડતર, આત્મ સંયમ અને આધ્યાત્મિક અનુસંધાનએ કેળવણીના આધાર સ્તંભ : માંધાતાસિંહજી જાડેજા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ક્ષત્રિય સમાજની અગ્રહરોળની સામાજીક સંસ્થા ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ રાજકોટ દ્વારા તાજેતરમાં 50મો વિદ્યાસત્કાર સમારોહ યોજાયો હતો. સ્ટડી સર્કલના સુવર્ણ જયંતિ વર્ષ સમારોહમાં મુખ્ય મહેમાન ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના કુંડાના ધારાસભ્ય અને ભદરી સ્ટેટના રાજકુંવર રઘુરાજપ્રતાપસિંહજી ઉર્ફે રાજાભૈયા, મહારાજા યદુવિર કિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, સસંદ સભ્ય કર્ણાટક અને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા અને ઉંખઉં ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.આ સમારોહમાં 370થી વધુ ક્ષત્રિય તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
સમારોહમાં મુખ્ય અતિથિ પદે પધારેલા કર્ણાટકના સાંસદ અને મૈસુરના મહારાજ શ્રી યદુવીર ક્રિષ્નદત્તા ચામરાજા વાડીયારે કહ્યું હતું કે આપણાં વ્યક્તિગત વિકાસની સાથે સામુહિક વિકાસની દિશામાં આગળ વધીએ. મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ સમૃદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ તે વર્તમાન સમયની પ્રથમ આવશ્યક્તા છે. રાષ્ટ્ર રક્ષા અને રાષ્ટ્ર નિર્માણમાં ક્ષત્રિય સમુદાયે આપેલાં યોગદાનના ભવ્ય ઇતિહાસના આપણે સહુ વારસદારો છીએ ત્યારે જ્ઞાન માર્ગના પથ ઉપર ચાલીને આપણાં શ્રેષ્ઠ ભારતને રક્ષિત શિક્ષિત, વિકસિત અને વૈભવશાળી રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થઇએ.
મુખ્ય અતિથિ પદે પધારેલા ઉત્તર પ્રદેશ કૂંડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ભદરી રિયાસતના રાજકુંવર શ્રી રઘુરાજ પ્રતાપસિંહજી (રાજા ભૈયા) એ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે આપણાં સહુ માટે આપણું રાષ્ટ્ર પ્રથમ હોવું જોઇએ. ગુણગ્રાહી થઇને આપણાં જીવનમાં આદિશક્તિના ત્રણ રૂપો માઁ શારદા, લક્ષ્મી અને કાલીના ગુણોનું સંતુલન જળવાઇ રહે તેની કાળજી લઇએ. સનાતન ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રએ ઘણું ગુમાવ્યું છે. મહારાણા પ્રતાપ તેમજ છત્રપતિ શિવાજી મહારાજે રાષ્ટ્રરક્ષા અને રાષ્ટ્ર નિર્માણ માટે નિભાવેલાં ઉત્તરદાયિત્વ પાછળ જેમની પ્રેરણા રહી હતી તેવી માતૃશક્તિની વિસ્તાર પૂર્વક સમજ આપી હતી.
રાજકોટ ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે અડધી સદીની કાર્યયાત્રા દરમિયાન સ્ટુડી સર્કલના માધ્યમથી અત્યાર સુધીમાં સંપન્ન થયેલું કાર્ય અને આગામી સમયમાં સંપન્ન થનારી યોજનાઓ ‘ન ભૂતો ન મવિષ્યતિ’ સૂત્રને અચૂક સાર્થક કરશે. આપણાં સંતાનોનાં સઘળાં આંતરિક સત્ત્વોને ઉજાગર કરી તેમની મૌલિકતાને યોગ્યા સમયે યથાયોગ્ય ઘાટ આપીને તેમને સક્ષમતા, સર્જનાત્મકતા, સામુહિકતા, ક્રિયાશિલતા, કાર્યદક્ષતાના અને રાષ્ટ્રવાદિતાના પથ ઉપર પ્રયાણ કરાવવા માટે અમો અને અમારી સહયોગી ટીમ અવિરત કાર્ય કરે છે તેનો રાજીપો છે.હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના સાહેબ પ્રવિણ સિંહજી જાડેજાની પુણ્ય સ્મૃતિમાં છાત્રાલય ખાતે ગૃહપતિ ભવનના નિર્માણ તથા ભોમેશ્વર ખાતે ક્ધયા છાત્રાલયના નિર્માણની ઘોષણા કરતાં ઠાકોર સાહેબે કહ્યું હતું કે આપણાં પૂર્વજોએ આરંભેલા સંસ્કાર સિંચનના આ મહાયજ્ઞમાં આપણે સહુ સાથે મળીને તન મન, ઘનથી આહુતિ આપીએ.
આ વિદ્યા સત્કાર સમારોહમાં ક્ષત્રિય સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાયર એજ્યુકેશનથી પ્રાઈમરી સુધીમાં ઉચ્ચતમ સિધ્ધિ પ્રાપ્ત કરના 375થી વધુ ક્ષત્રિય વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અધિકારીઓ સમાજ શ્રેષ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ તેમજ બાસ્કેટ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સીલેકશન કમિટીના ચેરમેન ઓલમ્પિક 2024માં દેશ વતી સ્પેશિયલ ડેલિગેટ તરીકે પ્રતિનિધિત્વ કરનાર શકિતસિંહ ગોહિલ તેમજ અન્ય મુખ્ય દાતાઓ ઉદ્યોગપતિઓ ઉંખઉં ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજા, જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ ઝાલા દિગ્વિજયસિંહ જાડેજા નાનામૌવા દિલીપસિંહ જાડેજા ઇટાડા, અજીતસિંહ જાડેજા ભુનાવા મયુરસિંહ જાડેજા જેએમજે ગ્રુપ સહિતના મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયા હતાં.

- Advertisement -

JMJ ગ્રુપના MD મયુરધ્વજસિંહજી જાડેજા દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના 50માં વિદ્યાસત્કાર સમારોહમાં JMJ ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજાને વિશેષ આમંત્રિત તરીકે આમંત્રિત કરાયા હતાં. મયુરધ્વજસિંહના હસ્તે ક્ષત્રિય સમાજના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ અને સ્મૃતિપત્ર પાઠવીને સન્માનિત કરાયા હતાં. ઉપરાંત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓને સમાજનું ગૌરવ વધારવા સન્માનીત કર્યા હતાં. મયુરધ્વજસિંહે આ તેજસ્વી તારલાઓના અભ્યાસ અને મેળવેલી સિધ્ધિઓની માહિતી મેળવીને જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી.

You Might Also Like

સરગમ પરિવારના રાસોત્સવમાં 250 ઇનામોનો વરસાદ: હજારો ખેલૈયા ઝૂમ્યા

ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા 2 ઓક્ટોબરે કબા ગાંધીના ડેલામાં પ્રાર્થનાસભા યોજાઈ

કાલે હેમુ ગઢવી હોલમાં વિદ્યા સત્કાર સમારોહ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તા.7થી 9 આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ: ટોચના વૈજ્ઞાનિકોના વ્યાખ્યાનો

નાની બાળાઓ સોમનાથની સખાતે વીર હમીરજી ગોહિલ નાટક રજૂ કરશે

TAGGED: Chandrasinghji, Rajkot, Vidyasatkar Ceremony
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article MJM ગ્રુપના MD મયુરધ્વજસિંહજીનું રાજવીઓ દ્વારા સન્માન કરાયું
Next Article અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાનો આજે અંતિમ દિવસ, માઈભક્તોની ભીડ જામી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સરગમ પરિવારના રાસોત્સવમાં 250 ઇનામોનો વરસાદ: હજારો ખેલૈયા ઝૂમ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા 2 ઓક્ટોબરે કબા ગાંધીના ડેલામાં પ્રાર્થનાસભા યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

કાલે હેમુ ગઢવી હોલમાં વિદ્યા સત્કાર સમારોહ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?