By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
    40 minutes ago
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    1 hour ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    1 day ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    1 day ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જે લોકો રખડતાં કૂતરાને ખવડાવે છે તેઓ તેને ઘરે લઈ જાય: જઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જે લોકો રખડતાં કૂતરાને ખવડાવે છે તેઓ તેને ઘરે લઈ જાય: જઈ
રાષ્ટ્રીય

જે લોકો રખડતાં કૂતરાને ખવડાવે છે તેઓ તેને ઘરે લઈ જાય: જઈ

Khaskhabar Editor
Last updated: 2026/01/13 at 3:54 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

રખડતાં કૂતરાં મામલે સુપ્રીમ કોર્ટ લાલઘુમ: કડક ટિપ્પણીઓ

કૂતરો કરડવાથી કોઈનું મોત થશે, તો રાજ્યએ વળતર ચૂકવવું પડશે

- Advertisement -

કૂતરાઓમાં વાયરસ, તેનાથી થતી બિમારીની સારવાર નહીં

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે મંગળવારે બાળકો અને વૃદ્ધો પર રખડતાં કૂતરાંના હુમલા અંગે કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયાની બેન્ચે જણાવ્યું હતું કે કૂતરાંમાં એક ચોક્કસ વાઇરસ હોય છે, જેનો કોઈ ઈલાજ નથી. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કૂતરાંને કરડનારા વાઘ એક અસાધ્ય રોગથી સંક્રમિત હતા. જસ્ટિસ મહેતાએ કહ્યું, જ્યારે કૂતરાં 9 વર્ષના બાળક પર હુમલો કરે છે ત્યારે કોને જવાબદાર ઠેરવવા જોઈએ? શું એમને ખવડાવતી સંસ્થાને જવાબદાર ઠેરવવી જોઈએ? શું આપણે આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવા જોઈએ? કોર્ટે કહ્યું, ‘રખડતાં કૂતરાંને ખવડાવતા કૂતરાપ્રેમીઓએ એક કામ કરવું જોઈએ. કૂતરાઓને ઘરે લઈ જાઓ.’ સુપ્રીમ કોર્ટે કહ્યું, જે લોકો કહે છે કે અમે કૂતરાઓને ખવડાવી રહ્યા છીએ, તો તેમની જવાબદારી નક્કી થવી જોઈએ. કૂતરાઓ જ્યાં-ત્યાં ગંદકી કેમ ફેલાવી રહ્યા છે, કરડી રહ્યા છે અને ડરાવી રહ્યા છે. સરકાર કંઈ કરી રહી નથી. કૂતરા કરડવાથી બાળકો કે વૃદ્ધોના દરેક મૃત્યુ કે ઈજા થવા સામે અમે રાજ્ય સરકાર પર ભારે વળતર લાદીશું.
જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું, દરેક કિસ્સામાં જ્યાં કૂતરાં કરડવાથી બાળકો અથવા વૃદ્ધોનાં મોત થાય છે અથવા ઘાયલ થાય છે, રાજ્ય સરકાર પર ભારે વળતર લાદવામાં આવશે, કારણ કે તેણે કંઈ કર્યું નથી અને જે લોકો કહે છે કે અમે કૂતરાઓને ખવડાવી રહ્યા છીએ તેમને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. જો તમને તેમના પર આટલો જ પ્રેમ છે તો તેઓ કૂતરાઓને ઘરે લઈ જાય. એમને લોકોને ડરાવવા અને કરડવા માટે રસ્તાઓ પર કેમ છોડી દેવામાં આવી રહ્યાં છે?
એક એનિમલ વેલફેર ટ્રસ્ટ તરફથી હાજર રહેલા સીનિયર વકીલ વિકાસ સિંહે કહ્યું, “આને પ્રાણી વિરુદ્ધ માનવ મુદ્દો ગણો. 2025માં, 50,000થી વધુ લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા હતા.” ઉંદરોને ક્ધટ્રોલ કરવા માટે કૂતરાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇકોસિસ્ટમમાં બેલેન્સ જાળવવું આવશ્ર્યક છે. કરડવું એ કૂતરા સંબંધિત મુદ્દાઓનું માત્ર એક પાસું છે. ઇકોસિસ્ટમમાં તેમની ભૂમિકા ધ્યાનમાં લેવી જોઈએ.
અન્ય એક વકીલ પિંકી આનંદે જણાવ્યું હતું કે, ” કૂતરાઓ લોકો પર હુમલો કર્યો છે, પરંતુ જોગવાઈઓ જણાવે છે કે પ્રાણીઓ સાથે દયાળુ વર્તન કરવું જોઈએ. અમે ટીબી જેવા રોગોને દૂર કરવા માટે એક પોલિસી બનાવી છે.” આપણે ટીબીની પીડિત લોકોને ખતમ કર્યા નથી. આજે આપણી પાસે ફક્ત 77 અઇઈ સેન્ટર છે. જો કૂતરાઓને પાછા લાવવામાં નહીં આવે, તો વધુ હિંસક કૂતરાઓ આવશે. જવાબદારી સ્થાપિત કરવી જ જોઇએ.
સુપ્રીમ કોર્ટમાં બે એનિમલ ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ કહ્યું, આ એક ભાવનાત્મક મામલો છે. આ અંગે જસ્ટિસ મહેતાએ જવાબ આપ્યો, અત્યાર સુધી, એવું લાગે છે કે લાગણીઓ ફક્ત કૂતરાઓ માટે જ છે. ગુરુસ્વામીએ જવાબ આપ્યો, તે સાચું નથી. હું માણસો વિશે પણ એટલી જ ચિંતિત છું. જસ્ટિસ મહેતાએ કહ્યું, આભાર! કૃપા કરીને અમને અધિકારીઓને સવાલ કરવાની મંજૂરી આપો જેથી અમે પ્રક્રિયા શરૂ કરી શકીએ. બધા એક જ વાતનું રટણ કરી રહ્યા છે. અધિકારીઓ પાસેથી જવાબ મેળવવામાં અમને અડધો દિવસ લાગી જાય છે. તેમની નિષ્ક્રિયતાએ સમસ્યાને 1,000 ગણી વધારી દીધી છે. આ કોર્ટ કાર્યવાહીને બદલે જાહેર મંચ બની ગયું છે.

- Advertisement -

You Might Also Like

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે

કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં કાલે બેવડો ઉત્સવ
Next Article પોલીસે જ કરી દારૂની હેરાફેરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા
જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
રાષ્ટ્રીય

જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?