By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    17 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    17 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    15 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    15 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    15 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    15 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    17 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    16 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    16 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    17 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    17 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજનાં દિવસે 39 વર્ષ પહેલા લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ લહેરાવ્યો હતો તિરંગો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > આજનાં દિવસે 39 વર્ષ પહેલા લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ લહેરાવ્યો હતો તિરંગો
સ્પોર્ટ્સ

આજનાં દિવસે 39 વર્ષ પહેલા લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ લહેરાવ્યો હતો તિરંગો

Khaskhabar Editor
Last updated: 2022/06/25 at 11:49 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 

આજનો દિવસ ક્રિકેટના ઇતિહાસમાં ભારતના નામે સુવર્ણ અક્ષરે લખાયેલો છે. ભારતીય ક્રિકેટને આટલી ઉંચાઈઓ પર પંહોચાડવા માટે ઘણા કેપ્ટન અને ખેલાડીઓનું ઘણું મોટું યોગદાન છે.

- Advertisement -

આજથી બિલકુલ 39 વર્ષ પહેલા આ હાલતને બદલનાર એક અનોખો કિસ્સો બન્યો હતો જ્યાં આજના જ એ ઐતિહાસિક દિવસે કપિલદેવે અગુવાઈમાં પહેલો વર્લ્ડ કપ જીત્યો હતો અને દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું. 1975ના વિશ્વકપમાં ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. પછી 1979માં ભારતનું પ્રદર્શન ફરી એક વાર નિરાશાજનક રહ્યું અને ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ હારીને ભારતીય ટીમ સ્વદેશ પાછી ફરી. 1983માં કપિલદેવના નેતૃત્વમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં વિશ્વકપ રમવા ગઈ ત્યારે તેની કોશિશ ફક્ત ગ્રૂપ સ્ટેજમાં સારું પ્રદર્શન કરવાની હતી. કોઈએ નહોતું વિચાર્યું કે કપિલની આ ટીમ વિન્ડીઝને હરાવીને ખિતાબ પણ જીતી લેશે. જ્યારે લોર્ડ્સની બાલ્કનીમાં કપિલે વિશ્વકપની ટ્રોફી ઉઠાવી ત્યારે કરોડો ભારતીયો ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા.

જો કે 1983માં જયારે ભારતીય ટીમ વર્લ્ડ કપ રમવા પંહોચી હતી ત્યારે કોઈને પણ આ ટીમ વર્લ્ડ કપમાં લાંબો સમય ટકશે એવી પણ આશા નહતી. એ પરિસ્થિતિને રજુ કરતી એક ફીમ પણ આવી છે જેમાં દર્શાવેલ દરેક દ્રશ્યો સાચા છે. એ સમયે કોઈને પણ ભારતીય ટીમ પર જરા પણ ભરોસો નહતો. આ વર્લ્ડ કપ શરુ થયો એ પહેલા જ ટીમમાં ઘણા બદલવા કરવામાં આવ્યા હતા. ટીમના કેપ્ટનની જવાબદારી સુનીલ ગાવસ્કરને બદલે કપિલદેવે સોંપવામાં આવી હતી અને એ સમયે કપિલ દેવ એક માત્ર એવા વ્યક્તિ હતા જેની આંખોમાં વર્લ્ડ કપ જીતવાના સપના હતા.

1975ના વિશ્વકપમાં ભારતીય ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર ફેંકાઈ ગઈ હતી. પછી 1979માં ભારતનું પ્રદર્શન ફરી એક વાર નિરાશાજનક રહ્યું હતું. આમ બે વખત ખુબ ખરાબ રીતે પ્રદશન કરનાર ભારતીય ટીમ પર લોકોને તો શું ખુદ ટીમના લોકોને પણ ભરોસો નહતો કે તે લોકો વર્લ્ડ કપ જીતી શકશે પણ ભારતે પ્રથમ મેચમાં વિન્ડીઝ સામે જીતીને કેરેબિયન ટીમને 55 ઓવરમાં 228 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી.

- Advertisement -

On this day in 1983, Indian cricket changed forever, winning their first World Cup, led by the great Kapil Dev, the whole group has played a big role in making India a force by inspiring millions to take up the game.pic.twitter.com/9GZWq5CRX8

— Johns. (@CricCrazyJohns) June 24, 2022

ત્યાં જ બીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને મેન ઓફ ધ મેચ મદનલાલના શાનદાર બોલિંગ પ્રદર્શનની મદદથી 51.4 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ કરી દીધું પણ ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટ ગુમાવીને ૩૨૦ રનનો સ્કોર ખડક્યો. ભારતીય ટીમ 37.5 ઓવરમાં માત્ર 158 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ચોથી મેચમાં પણ ભારત વિન્ડીઝ સામે હારી ગયું.

ભારતીય ટીમ પહેલી વાર વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી હતી. લોર્ડ્સ રમાયેલી એ ફાઇનલમાં બે વાર ચેમ્પિયન બનેલી વિન્ડીઝની ટીમ સામે પ્રથમ બેટિંગ કરતાં ભારતની ટીમ 54.4 ઓવરમાં 183 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ 38 રન શ્રીલંકાએ બનાવ્યા હતા. ત્યારબાદ ભારતના બોલરો ત્રાટક્યા અને વિન્ડીઝની ટીમનો વાવટો માત્ર 140 રનમાં સમેટી દીધો. એ જીત સાથે જ ટૂર્નામેન્ટમાં નબળી મનાતી ભારતીય ટીમ પહેલી વાર વિશ્વ ચેમ્પિયન બની. મોહીન્દર અમરનાથને તેના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

You Might Also Like

T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ

ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન

સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર

TAGGED: CRICKET, loards, teamindia, Westindies, worldcup
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસો 15,000ને પાર, 20 દર્દીના મોત
Next Article રાષ્ટ્રપતિ ચૂંટણી: માયાવતીની મોટી જાહેરાત, દ્રૌપદી મુર્મૂના પક્ષમાં સમર્થન આપશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીયસ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?