By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 day ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    1 day ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    1 day ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    1 day ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    1 day ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    3 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન
Authorખાસ-ખબર

શ્રીકૃષ્ણનું જીવન જ દરેક સમસ્યાના સચોટ ઉકેલ સમાન

Khaskhabar Editor
Last updated: 2022/08/17 at 3:47 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

ભયથી ભરેલો માહોલ, કુટુંબના રક્ષણ, પાલન પોષણની જવાબદારી વગેરે બાબતથી કોમનમેન ઘેરાયેલો છે ત્યારે કૃષ્ણના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લઇ સમાજમાં દરેક તબકકે જ્યાં જ્યાં કૃષ્ણ નીતિની જરૂર પડે તે મુજબ વર્તીએ તો દૂનિયાની કોઇ તાકાત આપણા હકક છીનવી ન શકે કે ભયભીત ન બનાવી શકે

મિત્ર, પુત્ર, રાજા, પરિવાર આ તમામ સાથેના સંબંધોમાં શ્રીકૃષ્ણ નીતિ આદર્શ સમાન

- Advertisement -

બાલ ક્રિષ્નાથી લઇને દ્વારીકાના રાજા સુધીનો તેમને જીવન કાળ અને એ જીવનકાળમાંથી મળતો સંદેશ અને સંદેશનો એક અંશ માત્ર પણ જો આપણામાં પ્રવેશે તો આધુનિક યુગની વિટંબણાથી બહાર નિકળવાનો માર્ગ સારી રીતે મળી આવે એમ છે

જન્માષ્ટમીની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. બે વર્ષના કોરોના કાળ બાદ લોકોના તન-મનમાં અનેરો ઉત્સાહ છે ત્યારે અનેક પ્રકારની વિટંબણાઓમાં અટવાયેલા માનવ સમાજ માટે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન-કવન તમામ સમસ્યાઓના રામબાણ ઈલાજ સમાન છે. આવો “ખાસ ખબર”ના સંગાથે ભગવાન રણછોડની જીવન જીવવાની નીતિને સમજવાનો પ્રયાસ કરીએ.

શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાની જેલમાં જન્મેલા અને પ્રભાસપાટણના પ્રાંગણમાં પોતાની જીવન લીલા સંકેલી સ્વધામગમનના સમય દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપો આપણને જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણનું ચરત્ર આપણને જીવનના દરેક તબકકામાં કંઇન નવીન સંદેશ આપે છે. બાલ ક્રિષ્નાથી લઇને દ્વારીકાના રાજા સુધીનો તેમને જીવન કાળ અને એ જીવનકાળમાંથી મળતો સંદેશ અને સંદેશનો એક અંશ માત્ર પણ જો આપણામાં પ્રવેશે તો આધુનિક યુગની વિટંબણાથી બહાર નિકળવાનો માર્ગ સારી રીતે મળી આવે એમ છે.

- Advertisement -

કનૈયાના બાળ સ્વરૂપમાં એક નિર્દોષ બાળકની નટખટતા તેમાથી ઝલકતી સચ્ચાઇ, પાલક માતા પ્રત્યેની તેમજ ભાઇ બલરામ પ્રત્યેની અતુટ ભાવના, ગોપીઓ સાથે મુગ્ધાવસ્થામાં સાચો અલૌકક પ્રેમ અને એ પ્રેમમાં નિતરતી દવ્યતા માનવજીવનને મુગ્ધ કરી દે છે. બાળ ગોપાલો સાથે ખેલાતી નિર્દોષ રમત અને એ રમત-રમતમાં પણ કાલીનાગ જેવા દુષ્ટને કોઇપણ દૈવી તત્ત્વનો લોકોમાં આભાસ થવા દેવા વગર જ એક સામાન્ય બાળકની પેઠે દુષ્ટ નાગને તગેડી મુકી લોકોને યાતનામાંથી છોડાવે છે. જ્યારે ગોકુળ ઉપર વરસાદી કહેર છવાઇ જાય છે ત્યારે આ યુગપુરુષ પોતે સર્વ કરવા સમર્થ હોવા છતાંએ લોકભાગીદારીથી અર્થાત ગોવાળિયાઓ તેમજ ગામ લોકોને સાથે રાખી લાકડીના ટેકાથી ગોવર્ધન પર્વત ઉચકી માનસિકતાને મજબુત કરવા મનોવૈજ્ઞાનિક ઢબથી ગોવર્ધન પર્વત નીચે શરણ મેળવ્યું હતું.
ભગવાન શ્રી રામ અને શ્રીકૃષ્ણ ભારતીય લોકોના આદર્શ ચિત્ર રહેલા છે. મર્યાદા પુરૂષોતમ શ્રી રામ અને પૂર્ણપુરુષોતમ શ્રી કૃષ્ણના સિધ્ધાંતોમાં પણ સમયાનુસાર ઘણો ફેર જોવા મળે છે.

પોતાની સાથે બુરુ કરનારે વિશાળ હૃદયે માફી આપતા રામ કૃષ્ણાવતારમાં ‘હણે તેને હણવામાં પાપ નથી’ના ઉદ્દેશ્યને ચરતાર્થ કરે છે. પછી તે હણનાર નજીકના સ્વજન જ કેમ ન હોય તેના ઉત્તમ ઉદાહરણમાં માસી પુતના, મામા કંસ અને છેવટે પોતાના દ્વારા જ પોતાના કુળમાં યાદવાસ્થળીથી વંશનો નાશ કરવામાં આવ્યો હતો. સાથે-સાથે કૃષ્ણની આધુનિક વિચારધારા પણ આજના યુગમાં કામ આવે એવી છે જ્યારે પોતાની જ બહેન સુભદ્રા અને અર્જુનના ગાંધર્વ વિવાહ અને તેને ભગાડવામાં કૃષ્ણએ ખૂદ મદદ કરી હતી જ્યારે આજના યુગમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતિના માત-પિતાઓ કે વડીલો એક બીજાનો જીવ લેવામાં ઓછા નથી ઉતરતા ત્યારે પ્રાચીન કાળમાં કૃષ્ણ દ્વારા આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો હતો.

કૃષ્ણ ચરત્રની સૌથી વધુ અસરકારક ભૂમિકા મહાભારત કાળમાં થઇ. જ્યારે પોતાના જ નજીકના સગા એવા કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે જમીન માટે મહાભારતનું યુધ્ધ સર્જાયું એ પહેલા એક રાજનીતિજ્ઞે જે પ્રયત્નો કરવા જોઇએ એ બનતા તમામ પ્રયત્નો કર્યા અને છેવટે પણ જ્યારે પુત્ર મોહથી અંધ ધૃતરાષ્ટ્ર મંડળી તસુભાર પણ જમીન પાંડવોને આપવા ઇન્કાર કર્યો ત્યારે પોતાના હકક માટે લડવાની અને મરી મિટવાની પ્રેરણા સાથે પાંડવોને પ્રેરત કર્યા, પાંડવો કયારેય યુદ્ધ ઇચ્છતા ન હતા એ તો ત્યાગની ભાવના સાથે પોતે પોતાનું સર્વસ્વ કૌરવોને દાનમાં આપવા તત્પર હતા એવા સમયે હકક માટેની લડાઇ અને સ્વમાનના કાજે અને દ્રૌપદીની લાજ (પોતાના કુળની સ્ત્રીના અપમાનનો બદલો પણ કહી શકાય) માટે પાંડવોની શક્તિને જાગ્રત કરી યુદ્ધનો શંખનાદ ફંકયો હતો. અને યુદ્ધના પડઘે તે પાંડવો કે કૌરવોના પક્ષે નહીં પણ સત્યના પક્ષે રહ્યા હતાં. આથી જ પાંડવ સેનામાં રાક્ષસી તત્વોનો નાશ ભગવાને પોતાની યુક્તિ પ્રયુક્તિથી કરવાવ્યો જેમકે ઘટોત્કચ, અભિમન્યુ વગેરે યુક્તિ પ્રયુક્તિ દ્વારા મોક્ષ અપાવ્યો હતો. ગમે તેવા વીર યોધ્ધાને શાંત પાડવો અને માનસક રીતે હતાશ થયેલાની શક્તિમાં નવા પ્રાણ ફંકવાની શક્તિ તેઓ કોઇપણ પ્રકારના દવ્ય રુપ વિના માનવ સહજ સ્વભાવથી કરી આજના યુગમાં પ્રેરણા પુરી પાડે છે. પોતાના સ્વજનોને જોઇ નિરાશ અર્જુનને ‘ગીતા સંદેશ’ના ઉત્તમ જ્ઞાનથી પોતાના ધર્મ અને કર્મના એક સામાન્ય માણસની પેઠે સિદ્ધાંતો સમજવા અને જ્યારે જરૂર પડી ત્યારે પોતાનું દવ્ય સ્વરૂપ પણ બતાવીને સાબિત કરી આપ્યું. જો માટે કરવું હોય તો આટલી વાર લાગે પરંતુ જે જેના હાથે નિમિત્ત છે તે થવું જ જોઇએ એવો ઉત્તમ સંદેશ આમાં સમાયેલો છે.

પોતાના જીવનના છેલ્લા ચરણોમાં દ્વારકા ખાતે રાજધર્મ પણ નિભાવ્યો અને પોતાના પરવારજનોના દુષ્કૃત્યોથી દુખી થતા પોતાના કુળનો નાશ એટલા માટે કર્યો કે આ બદી વ્યાપક ન ફેલાય અને છેવટે એક પારધીને નિમિત્ત બનાવી પ્રભાસપાટણ (સોમનાથ-વેરાવળ ભાલકા તિર્થ) ખાતે જીવનલીલા પૂર્ણ કરી. આજનો યુગ ખુબ જ અંધાધૂંધી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, છિન્નભિન્ન કુટુંબપ્રથા, ભાઇ-ભાઇમાં વેરઝેર, કોઇને દબાવીને લઇ લેવાની વૃત્તિ, અને સૌથી મહત્વનું કે સામાન્ય માણસની કરેલી લાગણી, દબાયેલો અવાજ, પોતાની લાગણી રૂંધાતી હોય એવું સતત લાગ્યા કરે છે, પોતે જે નથી ઇચ્છતો છતાંએ કરવું પડે છે. ભયથી ભરેલો માહોલ, કુટુંબના રક્ષણ, પાલન પોષણની જવાબદારી વગેરે બાબતથી કોમનમેન ઘેરાયેલો છે ત્યારે કૃષ્ણના જીવન ચરત્રમાંથી પ્રેરણા લઇ સમાજમાં દરેક તબકકે જ્યાં જ્યાં કૃષ્ણ નીતિની જરૂર પડે તે મુજબ વર્તીએ તો દૂનિયાની કોઇ તાકાત આપણા હકક છીનવી ન શકે કે ભયભીત ન બનાવી શકે. કૃષ્ણ હવે વાંસળીવગાડતા કે ચક્રધારણ કરતા અવતરવાના નથી પરંતુ આપણે પોતે જ કૃષ્ણ નીતિના સથવારે આપણો જીવન વ્યવહાર ઘડી કુટુંબ, સમાજ તેમજ દેશ માટે સર્વસ્વ લુંટાવવાની તૈયારી બતાવવી પડશે.

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

TAGGED: JANMASHTAMI, SRIKRISHNA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન્માષ્ટમીની રજામાં ભવનાથથી સોમનાથ સુધી માનવપ્રવાહ
Next Article શ્રીકૃષ્ણ જન્માષ્ટમી: આ વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવ સમયે ધ્રુવ અને વૃદ્ધિયોગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?