By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    16 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    19 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    16 hours ago
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
    16 hours ago
    વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો
    16 hours ago
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    19 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    16 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    19 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    7 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    18 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    18 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    19 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 
રાજકોટ

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 

Khaskhabar Editor
Last updated: 2021/11/01 at 1:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી.

અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ની સ્થાપના કરનાર યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ ન ભૂતો ન ભવિષ્યતિ : રાજુભાઇ ધ્રુવ

એકતા અને અખંડિતતા સાથેના મહાન ભારત ના સ્વપ્નદ્રષ્ટા-શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે હરહમેશ કોંગ્રેસે કર્યા છે અન્યાય,અપમાન,અવગણના : રાજુભાઇ ધ્રુવ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દેશ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાન સરદાર પટેલ ને સાચી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી છે:રાજુભાઇ ધ્રુવ

૩૧ ઓક્ટોબરની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના લોખંડી પુરુષ, એકતા તેમજ અખંડિતતાના પ્રતીક, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત રત્નથી નવાજવામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિતે દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે એકતાના પ્રતીક સમા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારે તેમને સન્માન આપવા પ્રયત્નો કર્યા છે જયારે કોંગ્રેસ પહેલેથી જ હર હંમેશ સરદાર પટેલને અન્યાય કર્યો હોવાનું ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

Contents
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી.અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ની સ્થાપના કરનાર યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ ન ભૂતો ન ભવિષ્યતિ : રાજુભાઇ ધ્રુવએકતા અને અખંડિતતા સાથેના મહાન ભારત ના સ્વપ્નદ્રષ્ટા-શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે હરહમેશ કોંગ્રેસે કર્યા છે અન્યાય,અપમાન,અવગણના : રાજુભાઇ ધ્રુવવિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દેશ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાન સરદાર પટેલ ને સાચી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી છે:રાજુભાઇ ધ્રુવ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફૂલહાર કર્યા બાદ જણાવ્યું હતું કે , આજે ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની૧૪૬ મી જન્મજયંતિ નિમિતે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને દુઃખ સાથે કહેવું પડે છે કે હર હમેશ સરદારને અન્યાય કરતી આવતી કોંગ્રેસ આજે પણ સરદારના નામે ગંદી રાજનીતિ કરવા મેદાને ઉતરી જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની વાત આવે એટલે કોંગ્રેસ એવું માનવ લાગે છે કે આ બંને મહાન વ્યક્તિ તેમની અંગત અસવામન છે પરંતુ હવે ગાંધીજી અને સરદાર કોઈ પક્ષના નહિ પરંતુ સમગ્ર વિશ્વની ધરોહર છે. આ બને મહાન પુરુષના વિચારોએ સમસ્ત જગતને રાજકીય દિશા રાજકીય ચિંતન અને માર્ગદર્શન આપ્યા છે.

- Advertisement -

વધુમાં તેમને જણાવ્યું હતું કે , સરદાર કોંગ્રેસના હોવાનું ક્હેવામાં આવે છે તો મારો કોંગ્રેસના મિત્રોને સીધો સવાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન આપવામાં દાયકા સુધી સમય શા માટે લગાડ્યો ? કોંગ્રેસ સરદાર સાહેબને ભારત રત્ન આપવા ઇચ્છતી જ ન હતી. રાજીવ ગાંધીને આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ ને પણ આપવો પડ્યો હતો. આ સ્થિતિમાં ગુજરાત રાજ્ય યુગપુરુષની વંદના કરી રહ્યું છે.

આજે સરદાર પટેલની ૧૪૬મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવણી થઇ , પરંતુ સરદારના અપમાન અને ઉદ્દેશાની કહનીઓ આજે પણ વાંચતા આપણું લોહી ગરમ થઇ જાય છે. ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઇ ત્યારે પહેલો ઍવોડ ૧૯૫૪માં જવાહરલાલ નહેરુની સરકારે રાજગોપાલાચારી અને ડૉ સર્વપલ્લી રાપાકૃષ્ણનને આપ્યો. ત્યારબાદ તુરંત જ ૧૯૫૫ માં જવાહરલાલ નહેરુએ પોતે વડાપ્રધાન હતા અને પોતે જ ભારતરત્નનો એવોડ લઇ લીધો હતો પણ સરદારને યાદ કર્યા ન હતા. સરદાર પટેલ પ્રત્યેના ઈર્ષ્યા-તેજોદ્વેષનો આ વારસો નહેરુ પછીની પેઢીએ પણ જાળવી રાખ્યો. ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન પદ હેઠળ વર્ષ ૧૯૬૬માં ભારત રત્ન એવોર્ડ લાલબહાદુર શાસ્ત્રીને અપાયો. ત્યારબાદ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ પોતે જ ભારતરત્ન એવોર્ડ લીધો. ઇન્દિરા ગાંધીએ ત્યારબાદ ૧૯૭૫માં વી.વી. ગીરીને, ૧૯૭૬માં કે કમરાજને ૧૯૮૦માં મધર ટેરેસાને અને ૧૯૮૩માં વિનોબા ભાવેને ભારતરત્ન એવોર્ડ આપ્યો. ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધીએ૧૯૮૩ માં ખાન અબ્દુલ ગફારખાનને તથા ૧૯૮૮માં એમ. જે. રામચન્દ્રનને ભારતરત્ન એવોર્ડ આપ્યા. ૧૯૯૦માં વી.પી.સિંહ વડાપ્રધાન હતા ત્યારે નેલ્સન મંડેલા અને ડૉ. આંબેડકરને ભારત રત્ન એવોર્ડ અપાયો. વી.પી.સિંહ પછી દેશમાં વડાપ્રધાન તરીકે દેશમાં કોંગ્રેસના વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવજી ની સરકાર આવી. અંતર આવીનું હતું. ૧૯૯૧ માં વડાપ્રધાન નરસિમ્હારાવે મોરારજી દેસાઇ, રાજીવ ગાંધી અને સરદાર પટેલને ભારતરત્ન એવોર્ડ એનાયત કર્યો. સરદાર પટેલના મૃત્યુ પછી પછી ૪૧ વર્ષે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું! પશ્ન એ થાય છે કે, જે રાજકારણીઓને ૧૯૯૧ પહેલાં ભારતરત્ન એવોર્ડ મળ્યા તે રાજકારણીઓ કરતાં શુ સરદાર પટેલનું દેશ માટે યોગદાન ઓછું હતું? સરદારની અવગણના આટલી હદે આપણા દેશની સરકારે કરી છે.

દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોત. સરદાર પટેલનું આ યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતના રહ્યા હતા માટે તેમને વારંવાર નહેરુ સાથે અથડામણ પણ થતી રહી. સરદાર કૉંગ્રેસ પાર્ટીનું આખું સંગઠન ચલાવતા હતા. નહેરુ સ્વપ્નદ્રષ્ટા હતા. સરદાર વાસ્તવિકતાની સાથે પનારો પાડતા હતા અને જમીન સાથે જોડાયેલા હતા. જ્યારે નહેરુ સમાજવાદની કલ્પનામાં રાચી દુનિયામાં ગૂઢ, નિરપેક્ષ, તટસ્થ દેશોની એક આગવો ચોકો બનાવવા માંગીને નેતાપદે સ્થાપિત થવાના તરંગોમાં રાચતા હતા. દેશને પ. જવાહરલાલનહેરુના કારણે તિબેટ,ચીન,પાકિસ્તાન ના સંદર્ભે ઘણું નુકશાન થયું છે પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકારે દેશ ને ભરપાઈ ના થઇ શકે તેવા આ નુકશાની ને રોકવા નો ભગીરથ પુરુસાર્થ કરી સરદાર પટેલ પ્રત્યે ના સન્માન સાથે આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી દેશવાસીઓ વતી સાચી શ્રધ્ધાંજલી પાઠવી છે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટનાં ફિલ્મકલા રસીકો આવ્યા એક મંચ પર
Next Article ટીમ ઈન્ડિયાની સતત બીજી શરમજનક હાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ
સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો
ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ: અત્યાર સુધી 15નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?