By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    24 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 
રાજકોટ

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી. 

Khaskhabar Editor
Last updated: 2021/11/01 at 1:49 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી.

અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ની સ્થાપના કરનાર યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ ન ભૂતો ન ભવિષ્યતિ : રાજુભાઇ ધ્રુવ

એકતા અને અખંડિતતા સાથેના મહાન ભારત ના સ્વપ્નદ્રષ્ટા-શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે હરહમેશ કોંગ્રેસે કર્યા છે અન્યાય,અપમાન,અવગણના : રાજુભાઇ ધ્રુવ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દેશ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાન સરદાર પટેલ ને સાચી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી છે:રાજુભાઇ ધ્રુવ

૩૧ ઓક્ટોબરની સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના લોખંડી પુરુષ, એકતા તેમજ અખંડિતતાના પ્રતીક, મહાન સ્વાતંત્ર્ય સેનાની અને ભારત રત્નથી નવાજવામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬મી જન્મજયંતિ નિમિતે દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે એકતાના પ્રતીક સમા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારે તેમને સન્માન આપવા પ્રયત્નો કર્યા છે જયારે કોંગ્રેસ પહેલેથી જ હર હંમેશ સરદાર પટેલને અન્યાય કર્યો હોવાનું ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

Contents
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફુલહાર કરી ભાવાંજલી અર્પણ કરી.અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને આઝાદ કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહી ની સ્થાપના કરનાર યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ ન ભૂતો ન ભવિષ્યતિ : રાજુભાઇ ધ્રુવએકતા અને અખંડિતતા સાથેના મહાન ભારત ના સ્વપ્નદ્રષ્ટા-શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે હરહમેશ કોંગ્રેસે કર્યા છે અન્યાય,અપમાન,અવગણના : રાજુભાઇ ધ્રુવવિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દેશ વતી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મહાન સરદાર પટેલ ને સાચી વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી છે:રાજુભાઇ ધ્રુવ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સાહેબની પ્રતિમાને રાજુભાઈ ધ્રુવે ફૂલહાર કર્યા બાદ જણાવ્યું હતું કે , આજે ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક સમા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની૧૪૬ મી જન્મજયંતિ નિમિતે તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને દુઃખ સાથે કહેવું પડે છે કે હર હમેશ સરદારને અન્યાય કરતી આવતી કોંગ્રેસ આજે પણ સરદારના નામે ગંદી રાજનીતિ કરવા મેદાને ઉતરી જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની વાત આવે એટલે કોંગ્રેસ એવું માનવ લાગે છે કે આ બંને મહાન વ્યક્તિ તેમની અંગત અસવામન છે પરંતુ હવે ગાંધીજી અને સરદાર કોઈ પક્ષના નહિ પરંતુ સમગ્ર વિશ્વની ધરોહર છે. આ બને મહાન પુરુષના વિચારોએ સમસ્ત જગતને રાજકીય દિશા રાજકીય ચિંતન અને માર્ગદર્શન આપ્યા છે.

- Advertisement -

વધુમાં તેમને જણાવ્યું હતું કે , સરદાર કોંગ્રેસના હોવાનું ક્હેવામાં આવે છે તો મારો કોંગ્રેસના મિત્રોને સીધો સવાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન આપવામાં દાયકા સુધી સમય શા માટે લગાડ્યો ? કોંગ્રેસ સરદાર સાહેબને ભારત રત્ન આપવા ઇચ્છતી જ ન હતી. રાજીવ ગાંધીને આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ ને પણ આપવો પડ્યો હતો. આ સ્થિતિમાં ગુજરાત રાજ્ય યુગપુરુષની વંદના કરી રહ્યું છે.

આજે સરદાર પટેલની ૧૪૬મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવણી થઇ , પરંતુ સરદારના અપમાન અને ઉદ્દેશાની કહનીઓ આજે પણ વાંચતા આપણું લોહી ગરમ થઇ જાય છે. ભારત રત્ન એવોર્ડની શરૂઆત થઇ ત્યારે પહેલો ઍવોડ ૧૯૫૪માં જવાહરલાલ નહેરુની સરકારે રાજગોપાલાચારી અને ડૉ સર્વપલ્લી રાપાકૃષ્ણનને આપ્યો. ત્યારબાદ તુરંત જ ૧૯૫૫ માં જવાહરલાલ નહેરુએ પોતે વડાપ્રધાન હતા અને પોતે જ ભારતરત્નનો એવોડ લઇ લીધો હતો પણ સરદારને યાદ કર્યા ન હતા. સરદાર પટેલ પ્રત્યેના ઈર્ષ્યા-તેજોદ્વેષનો આ વારસો નહેરુ પછીની પેઢીએ પણ જાળવી રાખ્યો. ઇન્દિરા ગાંધીના વડાપ્રધાન પદ હેઠળ વર્ષ ૧૯૬૬માં ભારત રત્ન એવોર્ડ લાલબહાદુર શાસ્ત્રીને અપાયો. ત્યારબાદ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ પોતે જ ભારતરત્ન એવોર્ડ લીધો. ઇન્દિરા ગાંધીએ ત્યારબાદ ૧૯૭૫માં વી.વી. ગીરીને, ૧૯૭૬માં કે કમરાજને ૧૯૮૦માં મધર ટેરેસાને અને ૧૯૮૩માં વિનોબા ભાવેને ભારતરત્ન એવોર્ડ આપ્યો. ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધીએ૧૯૮૩ માં ખાન અબ્દુલ ગફારખાનને તથા ૧૯૮૮માં એમ. જે. રામચન્દ્રનને ભારતરત્ન એવોર્ડ આપ્યા. ૧૯૯૦માં વી.પી.સિંહ વડાપ્રધાન હતા ત્યારે નેલ્સન મંડેલા અને ડૉ. આંબેડકરને ભારત રત્ન એવોર્ડ અપાયો. વી.પી.સિંહ પછી દેશમાં વડાપ્રધાન તરીકે દેશમાં કોંગ્રેસના વડાપ્રધાન પી.વી.નરસિમ્હારાવજી ની સરકાર આવી. અંતર આવીનું હતું. ૧૯૯૧ માં વડાપ્રધાન નરસિમ્હારાવે મોરારજી દેસાઇ, રાજીવ ગાંધી અને સરદાર પટેલને ભારતરત્ન એવોર્ડ એનાયત કર્યો. સરદાર પટેલના મૃત્યુ પછી પછી ૪૧ વર્ષે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું! પશ્ન એ થાય છે કે, જે રાજકારણીઓને ૧૯૯૧ પહેલાં ભારતરત્ન એવોર્ડ મળ્યા તે રાજકારણીઓ કરતાં શુ સરદાર પટેલનું દેશ માટે યોગદાન ઓછું હતું? સરદારની અવગણના આટલી હદે આપણા દેશની સરકારે કરી છે.

દેશના સંખ્યાબંધ વિદ્વાનોનું માનવું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર બન્યા હોત તો ચીન, તિબેટ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન સહિતની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી ગયો હોત. સરદાર પટેલનું આ યોગદાન હતું. તેમના નિર્ણયો હંમેશાં દીર્ઘદ્રષ્ટિવાળા અને દેશહિતના રહ્યા હતા માટે તેમને વારંવાર નહેરુ સાથે અથડામણ પણ થતી રહી. સરદાર કૉંગ્રેસ પાર્ટીનું આખું સંગઠન ચલાવતા હતા. નહેરુ સ્વપ્નદ્રષ્ટા હતા. સરદાર વાસ્તવિકતાની સાથે પનારો પાડતા હતા અને જમીન સાથે જોડાયેલા હતા. જ્યારે નહેરુ સમાજવાદની કલ્પનામાં રાચી દુનિયામાં ગૂઢ, નિરપેક્ષ, તટસ્થ દેશોની એક આગવો ચોકો બનાવવા માંગીને નેતાપદે સ્થાપિત થવાના તરંગોમાં રાચતા હતા. દેશને પ. જવાહરલાલનહેરુના કારણે તિબેટ,ચીન,પાકિસ્તાન ના સંદર્ભે ઘણું નુકશાન થયું છે પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકારે દેશ ને ભરપાઈ ના થઇ શકે તેવા આ નુકશાની ને રોકવા નો ભગીરથ પુરુસાર્થ કરી સરદાર પટેલ પ્રત્યે ના સન્માન સાથે આજે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગુજરાતમાં બનાવી દેશવાસીઓ વતી સાચી શ્રધ્ધાંજલી પાઠવી છે એવું રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું.

- Advertisement -

You Might Also Like

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટનાં ફિલ્મકલા રસીકો આવ્યા એક મંચ પર
Next Article ટીમ ઈન્ડિયાની સતત બીજી શરમજનક હાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?