By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    23 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    23 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    23 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    24 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    23 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાશિવરાત્રિ 2025: વિષ્ણુ પુરાણ અનુસાર જાણીએ ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > મહાશિવરાત્રિ 2025: વિષ્ણુ પુરાણ અનુસાર જાણીએ ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઈ
ધર્મ

મહાશિવરાત્રિ 2025: વિષ્ણુ પુરાણ અનુસાર જાણીએ ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઈ

Khaskhabar Editor
Last updated: 2025/02/25 at 11:59 AM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

હિન્દુ પંચાંગ મુજબ મહાશિવરાત્રી દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. લોકોના મનમાં આ પ્રશ્ન ઘણીવાર આવે છે કે ભગવાન શિવજીની ઉત્પત્તિ કેવી રીતે થઇ, તો ચાલો જાણીએ તેની પાછળની દંતકથા.

- Advertisement -

હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આ બ્રહ્માંડના સંહારકર્તા દેવોના દેવ મહાદેવ છે, જેમને ભોલેનાથ, શિવશંભુ, ભગવાન શિવ, વગેરે જેવા ઘણા નામોથી ઓળખવામાં આવે છે. પરંતુ લોકોના મનમાં ઘણીવાર આ પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન શિવની ઉત્પત્તિ કેવી રીતે થઈ અથવા ભગવાન શિવ કેવી રીતે પ્રગટ થયા, જેના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. ભગવાન શિવની ઉત્પત્તિની અધિકૃત કથા વિષ્ણુ પુરાણ અને શિવ પુરાણમાં નોંધાયેલી છે.

વિષ્ણુ પુરાણમાં ભગવાન શિવની ઉત્પત્તિનો ઉલ્લેખ

વિષ્ણુ પુરાણની કથા અનુસાર ભગવાન શિવનો જન્મ બાળક તરીકે થયો હતો. ખરેખર બ્રહ્માજીને એક બાળકની જરૂર હતી. તેમણે આ માટે તપસ્યા કરી. પછી અચાનક તેના ખોળામાં એક રડતું બાળક શિવ પ્રગટ થયા. જ્યારે બ્રહ્માજીએ બાળકને રડવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે નિર્દોષતાથી જવાબ આપ્યો કે તેનું કોઈ નામ નથી અને તેથી જ તે રડી રહ્યો છે. પછી બ્રહ્માએ શિવનું નામ ‘રુદ્ર’ રાખ્યું જેનો અર્થ થાય છે ‘રડનાર’. તો પણ ભગવાન શિવ ચૂપ ન રહ્યા. તેથી બ્રહ્માજીએ તેમને બીજું નામ આપ્યું, પરંતુ શિવજીને તે નામ પણ ગમ્યું નહીં અને તેઓ હજુ પણ ચૂપ રહ્યા નહીં. આ રીતે ભગવાન શિવને શાંત કરવા માટે બ્રહ્માએ તેમને 8 નામ આપ્યા અને આ રીતે શિવ 8 નામોથી જાણીતા થયા (રુદ્ર, શર્વ, ભવ, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન અને મહાદેવ).

- Advertisement -

શું શિવજીનો જન્મ બ્રહ્માના પુત્ર તરીકે થયો હતો?

સત્યાર્થ નાયકના પુસ્તક ‘મહાગાથા’માં પણ આનો ઉલ્લેખ છે. તો કથા મુજબ, જ્યારે પૃથ્વી, આકાશ અને પાતાળ સહિત સમગ્ર બ્રહ્માંડ પાણીમાં ડૂબી ગયું હતું, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાય કોઈ દેવ કે પ્રાણી નહોતું. ત્યારે ફક્ત ભગવાન વિષ્ણુ જ પાણીની સપાટી પર તેમના શેષનાગ પર સૂતેલા દેખાયા. પછી ભગવાન બ્રહ્મા તેમની નાભિમાંથી કમળની થડ પર પ્રગટ થયા. જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ સૃષ્ટિ વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા. બ્રહ્માજીએ તેમને ઓળખવાનો ઇનકાર કર્યો. પછી ભગવાન શિવ ગુસ્સે થશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ બ્રહ્માને દિવ્ય દ્રષ્ટિ આપી અને તેમને ભગવાન શિવની યાદ અપાવી.

બ્રહ્માજીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે ભગવાન શિવની માફી માંગી અને તેમના પુત્ર તરીકે જન્મ લેવા માટે તેમના આશીર્વાદ માંગ્યા. શિવજીએ બ્રહ્માજીની પ્રાર્થના સ્વીકારી અને તેમને આ વરદાન આપ્યું. આ પછી, જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના શરૂ કરી, ત્યારે તેમને એક બાળકની જરૂર હતી અને પછી તેમને ભગવાન શિવજીના આશીર્વાદ યાદ આવ્યા. તો બ્રહ્માજીએ તપસ્યા કરી અને ભગવાન શિવ તેમના ખોળામાં બાળકના રૂપમાં પ્રગટ થયા.

શિવપુરાણમાં ભગવાન શિવના પ્રગટ થવાની કથા

શિવપુરાણના અગિયારમા ભાગમાં ભગવાન શિવના પ્રગટ થવાનો ઉલ્લેખ છે. જે મુજબ ‘જ્યારે ભગવાન બ્રહ્મા અંન્ડમાંથી પ્રગટ થઇ અને કલ્પમાં જુએ છે કે તેમના દ્વારા બનાવેલી સૃષ્ટિ વિકસી રહી નથી, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે.’ પછી તેમના દુ:ખનો અંત લાવવા માટે દરેક કલ્પમાં મહેશ્વરની ઇચ્છાથી, ભગવાન રુદ્ર પુત્ર રૂપમાં બ્રહ્માજીથી પ્રગટ થાય છે. રુદ્ર ભગવાન શિવ અથવા મહાદેવ હતા. જ્યારે બ્રહ્મા ભગવાન રુદ્રને બ્રહ્માંડની રચના માટે પ્રાર્થના કરે છે, ત્યારે ભગવાન શિવ પોતાના જેવા જ જટાધારી અગિયાર રુદ્રો ઉત્પન્ન કરે છે. ત્યારબાદ બ્રહ્માજીને ફરીથી બ્રહ્માંડની રચના કરવાનો આદેશ આપ્યા પછી ભગવાન શિવ અદ્રશ્ય થઈ જાય છે.

જ્યારે બ્રહ્માજીએ અનેક રીતે બ્રહ્માંડની રચના કરી, ઘણા પ્રયત્નો પછી પણ બ્રહ્માંડનો વિકાસ થતો ન લાગ્યો, ત્યારે તેમણે જાતીય સંભોગ દ્વારા બ્રહ્માંડની રચના કરવાનું વિચાર્યું. આ વિચાર આવતા જ બ્રહ્માજીએ કઠોર તપસ્યા શરૂ કરી. તેમણે ભગવાન શિવનું ધ્યાન કરીને શક્તિ સાથે કઠોર તપસ્યા શરૂ કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા. તે સમયે શિવજીનું અડધુ અંગ સ્ત્રીનું અને અડધું શરીર પુરુષનું હતું.

બ્રહ્માજીએ ઊભા થઈને અર્ધ-નારીશ્વર ભગવાન શિવની શક્તિ સાથે સ્તુતિ કરી. હે સર્વગુણ સમ્પન્ન ભગવાન મહેશ્વર તથા જગત જનની શક્તિ સ્વરૂપા! આપ કી જય હો. તમે દુનિયાની અલગ અલગ રીતે રચના કરવા સમર્થ છો. આપ કી જય હો. આપ સૃષ્ટ્રિ રચનાના મને આર્શીવાદ પ્રદાન કરો.

You Might Also Like

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

TAGGED: Maha Shivratri 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રા એસ ટી સ્ટેન્ડમાં લટકતો પંખો મુસાફરો માટે જીવનું જોખમ
Next Article રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી અને અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યા છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ
સોમવારથી બાલ-દાઢી કટીંગમાં 20 %નો વધારો
રાજકોટની પરિણીતાને ત્રાસ આપતા શિક્ષક સાસુ-સસરા, કોન્ટ્રાકટર પતિ, નણંદ સામે ફરિયાદ
રાજકોટઃ નવનિર્મિત સાંઢિયા પુલનું Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
ભાવનગરમાં ૨૫ ઇલેક્ટ્રિક બસોનું આગમન: જીતુ વાઘાણીએ લીલી ઝંડી આપી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 2 hours ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 2 hours ago
TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?