By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    3 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    4 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માધવબાગ – કે.ડી. ક્લિનિક એટલે રાજકોટમાં રોગમુક્ત થવાનું કેન્દ્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માધવબાગ – કે.ડી. ક્લિનિક એટલે રાજકોટમાં રોગમુક્ત થવાનું કેન્દ્ર
TALK OF THE TOWNરાજકોટ

માધવબાગ – કે.ડી. ક્લિનિક એટલે રાજકોટમાં રોગમુક્ત થવાનું કેન્દ્ર

Khaskhabar Editor
Last updated: 2024/02/17 at 4:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

ડૉ. દિક્ષિતા ચૌહાણની ‘ખાસ-ખબર’ સાથે એક્સક્લુઝિવ મુલાકાત

ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હાર્ટ ફેઈલ્યોર, હાર્ટ બ્લોકેજ, થાઈરોઈડ, ઓબેસિટિ જેવી ગંભીર બીમારીઓથી છુટકારો મેળવવા અવશ્ય ડૉ. દિક્ષિતાના અદ્યતન ક્લિનિકની મુલાકાત લેવી

- Advertisement -

રિસર્ચબેઈઝ ટ્રીટમેન્ટ કરતા ડૉ. દિક્ષિતા ચૌહાણ માધવબાગ-કે.ડી. ક્લિનિકમાં આપી રહ્યા છે આધુનિક અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ દ્વારા સેવા-સારવાર

આજના સમયમાં વૃદ્ધોની સાથેસાથે યુવાનો અને બાળકો પણ ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હાર્ટ ફેઈલ્યોર, હાર્ટ બ્લોકેજ, થાઈરોઈડ, ઓબેસિટિ જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. દર બીજી કે ત્રીજી વ્યક્તિ કોઈને કોઈ શારીરિક કે માનસિક સમસ્યાથી પીડાઈ રહી છે. અને લોકોની આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં મદદરૂપ બનવા રાજકોટમાં શરૂ થઈ ચૂક્યું છે, માધવબાગ ક્લિનિક. શહેરના 25-બી ન્યૂ જાગનાથ વિસ્તારમાં માધવબાગ – કે.ડી. ક્લિનિક આવેલું છે. આ મલ્ટીડિસિપ્લનરી કાર્ડિયાક કેર ક્લિનિક એન્ડ હોસ્પિટલનું સંચાલન ડૉ. દિક્ષિતા ચૌહાણ કરી રહ્યા છે. ડૉ. દિક્ષિતા ચૌહાણ એક પંચકર્મ સ્પેશિયલિસ્ટ હોવાની ઉપરાંત આયુર્વેદમાં બી.એ.એમ.એસ., પી.જી.ડી.ઈ.એમ.એસ.ની ડિગ્રી ધરાવે છે. તેઓ આ ક્ષેત્રમાં છેલ્લા છ વર્ષથી કાર્યરત છે. ડૉ. દિક્ષિતા ચૌહાણે ‘ખાસ-ખબર’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, આયુર્વેદ એ ભારતની પોતાની શુદ્ધ અને શાશ્ર્વત ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ પાસે મોટાભાગની શારીરિક અને માનસિક સમસ્યાઓનો ઈલાજ છે. અમારું ક્લિનિક રિસર્ચ બેઈઝ વર્ક કરે છે. અમારા દ્વારા કરવામાં આવતી સારવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ – મેગેઝિન દ્વારા સ્વીકૃત કરવામાં આવી છે. માધવ બાગના સંશોધન પત્ર ધ લેન્સેટ પેપર, બ્રિટીશ મેડિકલ જર્નલ, યૂરોપ મેડીકલ જર્નલ, ભારતના મહત્વપૂર્ણ જર્નલ જાપી, ઈન્ડિયન હાર્ટ જર્નલ વગેરે જેવા 100થી વધુ જર્નલમાં પ્રકાશિત થયા છે. અમારી સારવાર ડાયેટ, પંચકર્મ, એક્સેસાઈઝ અને મેડિસીન આધારિત છે. અમારી પાસે આવતા દર્દીના ભૂતકાળ અને વર્તમાન સિવાય વિવિધ પ્રકારના ટેસ્ટ કરીને જરૂરી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અમારે ત્યાં લાઈફસ્ટાઈલ ડિસઓર્ડરનું મૂળથી નિવારણ પંચકર્મ અને આયુર્વેદિક દવાથી કરવામાં આવે છે. આ સિવાય એબીપીએમ ટેસ્ટ, ટીએમટી જેવા અતિ આધુનિક ટેસ્ટ પણ અમારા ક્લિનિકમાં કરવામાં આવે છે.

માત્ર મેડિસિન નહીં પરંતુ પંચકર્મ, ડાયેટ અને એક્સેસાઈઝ દ્વારા ટ્રીટમેન્ટ: ABPM-TMT ટેસ્ટની પણ સવલત

- Advertisement -

ગંભીર બીમારીઓનો ઈલાજ આયુર્વેદ પાસે, ગભરાવવાની નહીં જાગૃત થવાની જરૂર: ડૉ. દિક્ષિતા

કોરોનાકાળ બાદ શરીરમાં શિરા-ધમનીમાં પરિવર્તન થતાં હવે મોટા ભાગના લોકોને હાઈ બી.પી. એટલે કે લોહીનું ઊંચું દબાણ થતું જોવામાં આવે છે. અનિયમિત દિનચર્યા અને ખાનપાનને કારણે ડાયાબિટિસ, થાઈરોઈડ, ઓબેસિટિના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. સામાન્ય લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થવાની જગ્યાએ ચિંતિત બન્યા છે, લાખો રૂપિયા અને વર્ષોનો સમય ખર્ચી નાખ્યા પછી પણ ઘણીવાર દર્દીઓને આધુનિક ચિકિત્સા પદ્ધતિથી સચોટ પરિણામ મળતું નથી. ઘણાં લોકો લાખો રૂપિયા ખર્ચીને પણ પોતાના રોગને ક્ધટ્રોલ કરી શકતાં નથી અને દવાઓની આડઅસરના લીધે બીજી નવીન બીમારીઓ જ આવતી રહે છે જ્યારે કે.ડી. ક્લિનિક-માધવબાગમાં દવાઓ મુક્ત જીવન પ્રદાન કરવામાં આવે છે. ડૉ. દિક્ષિતા ચૌહાણ દ્વારા આધુનિક અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિના સુભગ સમન્વયથી સારવાર કરવામાં આવે છે, દર્દીની તમામ સમસ્યાનું સચોટ નિરાકરણ લાવવામાં આવે છે. રાજકોટમાં રિસર્ચબેઈઝ ટ્રીટમેન્ટ યાની કે સંશોધનાત્મક સારવાર કરતા ગણ્યાગાંઠ્યા ડોક્ટરો પૈકીમાં એક ડૉ. દિક્ષિતા ચૌહાણ છે.
ગેંગરિન જેવા ગંભીર રોગ કે જેમાં સર્જરી જ એકમાત્ર વિકલ્પ હોય છે. ગેંગરિનના કારણે દર્દીને પોતાના હાથ-પગ ગુમાવવા પડે છે. કે.ડી. ક્લિનિક-માધવબાગ સર્જરી વગર સચોટ સારવાર આપી દર્દીને ગેંગરિનથી મુક્તિ અપાવે છે. જેના પછી કોઈ સર્જરીની જરૂર નથી પડતી. ડૉ. દિક્ષિતા ચૌહાણના માધવબાગ – કે.ડી. ક્લિનિકમાં ઓછા ખર્ચમાં કોઈ જ આડઅસર વિનાની સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે. ડૉ. દિક્ષિતા ચૌહાણ સામાન્ય લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન થાય તે માટે યોગ, પ્રાણાયમ, ધ્યાન, વ્યાયામ અને સ્વાસ્થ્યપ્રદ ભોજન લેવાની સલાહ આપે છે. તેઓ જણાવે છે કે, 30થી 75 વર્ષની ઉંમરના લોકોમાં 15-18 ટકા લોકોને હ્દય રોગનો ખતરો રહેલો છે, જ્યારે આ ઉંમરના જ લગભગ 8-10 ટકા લોકોને ડાયાબિટિસ થવાનો ભય રહેલો છે. જંકફૂડને કારણે હરકોઈ મોટાપાથી પીડિત છે. જોકે આવી ગંભીર બીમારીઓનો ઈલાજ આયુર્વેદ પાસે છે, ગભરાવવાની નહીં જાગૃત થવાની જરૂર છે. ડાયાબિટિસ, બ્લડપ્રેસર, હાર્ટ ફેલિયોર, હાર્ટ બ્લોકેજ, થાઈરોઈડ, ઓબેસિટિ, સાંધાના દુ:ખાવા વગેરે જેવી ગંભીર બીમારીઓથી પીડાતા લોકો ઉપરાંત જેઓને કોઈ બીમારી નથી તેઓ પણ માધવબાગ – કે.ડી. ક્લિનિક 25-બી ન્યૂ જાગનાથ વિસ્તારની મુલાકાત લઈ એક સ્વથ્ય અને મસ્ત જીવન જીવી શકે છે. માધવબાગ – કે.ડી. ક્લિનિકનો સંપર્ક મો.નં. 7990749092 – 7490852414 પર કરી શકાય છે.

એડવાન્સ્ડ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરતા દિક્ષિતા ચૌહાણ એક અનુભવી અને નિષ્ણાત ડોક્ટર
રાજકોટના 25-બી ન્યૂ જાગનાથ વિસ્તારમાં માધવબાગ – કે.ડી. ક્લિનિક હેડ ડૉ. દિક્ષિતા ચૌહાણ એક અનુભવી અને નિષ્ણાત ડોક્ટર છે. તેઓ આયુર્વેદ વિશે ઊંડો અભ્યાસ અને જાણકારી ધરાવે છે. એલોપથી અને હોમિયોપેથીમાં પણ તેમની રુચિ રહેલી છે. એડવાન્સ આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવામાં ડૉ. દિક્ષિતા ચૌહાણ નિપુણ છે. તેમણે આયુર્વેદ અને પંચકર્મની મદદથી હજારો લોકોની સારવાર કરીને તેમને નવજીવન આપ્યું છે. તેઓ આયુર્વેદ, સ્વાસ્થ્ય, ડાયેટ, પંચકર્મ, હાર્ટ અટેક – બી.પી., સુગર – ડાયાબિટિસ વગેરે જેવા વિષયો પર અઢળક સેમિનાર અને ટોલ્ક શો કરેલા છે, ન્યૂઝ ચેનલ્સમાં પણ અનેકવાર પોતાના વિચારો અને અભિપ્રાય રજૂ કરી ચૂક્યા છે. હાલ તેમનો એક ઉદ્દેશ્ર્ય છે કે, તેમની પાસે આવતી દરેક વ્યક્તિ રોગમુક્ત થઈ સ્વાસ્થ્યપ્રદ બને.

માધવબાગ – કે.ડી. ક્લિનિક દ્વારા પંચકર્મમાં શું-શું કરવામાં આવે છે?
સ્નેહન – સ્વેદન
હદયધારા – શિરોધારા
બસ્તિ – નસ્ય
જાનુબસ્તિ – મન્યા બસ્તિ
કટિ બસ્તિ – હદય બસ્તિ
રક્ત મોક્ષણ – પિચુ ધારણ
અગ્નિકર્મ – વિરેચન
કપિંગ થેરાપી – નિડલ થેરાપી

You Might Also Like

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ

518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે

TAGGED: DRDARSHUITACHAUHAN, K.D.Aclinic, Madhavbagh, Rajkot, TREATMENT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શક્તિસિંહ ગોહિલની અટકાયત થતાં જ કાર્યકરોએ પોલીસની ગાડીને ઘેરી લીધી
Next Article રાજકોટના રામભક્તો રામલલ્લાના દર્શને

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?