By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    50 minutes ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    1 hour ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    23 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    23 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 hour ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રી રામચરિત માનસનાં જીવનસૂત્રો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > શ્રી રામચરિત માનસનાં જીવનસૂત્રો
AuthorShailesh Sagpariyaધર્મ

શ્રી રામચરિત માનસનાં જીવનસૂત્રો

Khaskhabar Editor
Last updated: 2023/08/05 at 5:32 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

વાલ્મિકીજીનાં મનમાંથી હનુમાનજીએ લખેલા પ્રસંગો હટતા જ નહોતા. એવું કહેવાય છે કે વર્ષો બાદ વાલ્મિકી જ તુલસીદાસજી રૂપે પ્રગટ થયા

હનુમાનજીએ લખેલા જે પ્રસંગો મનમાં રમતા હતા એ લોકભોગ્ય અવધી ભાષામાં ‘શ્રી રામચરિત માનસ’ રૂપે જગતને ભેટ તરીકે મળ્યા

- Advertisement -

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનાં જીવન પર અનેક ‘રામાયણ’ લખાયેલી છે, પરંતુ સૌથી વધુ લોકભોગ્ય રામાયણ ગોસ્વામી તુલસીદાસજીની છે. તુલસીકૃત રામાયણ એટલે જ ‘શ્રી રામચરિત માનસ’. એક એવી કથા છે કે રાવણ વધ પછી પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત ફર્યા. ત્યારબાદ શ્રી હનુમાનજી મહારાજ નિયમિત રીતે અમુક સમય માટે એક દુર્ગમ પર્વત પર જતા રહેતા અને પોતાના મજબૂત નખથી પહાડની શીલાઓ પર ભગવાન શ્રીરામનાં વિવિધ જીવનપ્રસંગોનું આલેખન કરતા. આ વાતની જાણ વાલ્મિકીજીને થઈ ત્યારે એમને ઉત્કંઠા જાગી કે, હનુમાનજીની લેખનશૈલી કેવી હશે ? એક દિવસ વાલ્મિકીજી એ દુર્ગમ પર્વત પર પહોંચી ગયા. હનુમાનજીએ પ્રભુ રામજીના જે જીવનપ્રસંગો લખેલા હતા એ વાંચીને વાલ્મિકીજી ખૂબ જ રાજી થયા; પરંતુ થોડી જ વારમાં ચહેરા પરનો એ આનંદ અદૃશ્ય થઈ ગયો. હનુમાનજીએ આમ થવાનું કારણ પૂછ્યું એટલે વાલ્મિકીજીએ કહ્યું, હું પણ પ્રભુ શ્રીરામનાં જીવનપ્રસંગોનો ગ્રંથ ‘રામાયણ’ તૈયાર કરું છું; પરંતુ તમે જે પ્રસંગો લખ્યા છે, એ એટલા રોચક છે કે લોકો મારી ‘રામાયણ’ નહીં વાંચે.

આ સંભાળતા જ હનુમાનજીએ જે જે શીલાઓ પર પ્રસંગો લેખેલા હતા તે શીલાઓ ઉપાડીને સમુદ્રમાં ફેંકી દીધી અને વાલ્મિકીજીને કહ્યું, મારી રચના સમુદ્રમાં પધરાવી દીધી છે. હવે લોકો આપની રચના જ વાંચશે. વાલ્મિકીજીનાં મનમાંથી હનુમાનજીએ લખેલા પ્રસંગો હટતા જ નહોતા. એવું કહેવાય છે કે વર્ષો બાદ વાલ્મિકી જ તુલસીદાસજી રૂપે પ્રગટ થયા અને હનુમાનજીએ લખેલા જે પ્રસંગો મનમાં રમતા હતા એ લોકભોગ્ય અવધી ભાષામાં ‘શ્રી રામચરિત માનસ’ રૂપે જગતને ભેટ તરીકે મળ્યા. રામચરિત માનસમાં કુલ સાત કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્ક્ધિધાકાંડ, સુન્દરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ પૈકી શ્રી હનુમાનજી મહારાજની ભક્તિ અને સમર્પણ સાથે જોડાયેલા સુન્દરકાંડનાં પાઠનું હિંદુઓમાં અનેરું મહત્ત્વ છે.

શ્રી રામચરિત માનસની ચોપાઈઓ આપણા સામાજિક જીવન સાથે એવી ગૂંથાયેલી છે કે નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઇકોર્ટે ચુકાદો આપતી વખતે ઘણી વખત માનસની ચોપાઈઓ પણ ટાંકે છે. તુલસીદાસજીએ વિક્રમ સંવત 1631ની રામનવમીનાં દિવસે ‘શ્રી રામચરિત માનસ’ લખવાનો પ્રારંભ કરેલો અને બે વર્ષ, સાત મહિના અને છવ્વીસ દિવસ બાદ વિક્રમ સંવત 1633ના રામવિવાહનાં દિવસે લેખનકાર્ય પૂર્ણ કરેલું હતું. વાલ્મિકીજીએ જે રામાયણ લખી છે, એમાં શ્રીરામને માનવ તરીકે નિરૂપ્યા છે; જ્યારે તુલસીદાસજીએ જે શ્રી રામચરિત માનસ લખ્યું છે, એમાં શ્રીરામને વિષ્ણુના અવતાર તરીકે નિરૂપ્યા છે એટલે તુલસીજીના શ્રી રામચરિત માનસે લોકોના હદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

- Advertisement -

ભક્તિથી તરબોળ માનસ સાહિત્યની ઉત્તમ કૃતિ ગણાય છે. અત્યંત સરળ રીતે શ્રી તુલસીદાસજીએ ખૂબ ગહન વાતો કરી છે, જે માનવજીવનને ઉન્નત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં હિંદુઓ વસે છે, ત્યાં ત્યાં શ્રી રામચરિત માનસની કથા પણ થતી રહે છે; જે નવ દિવસ સુધી ચાલે છે. શ્રી રામચરિત માનસમાં ભગવાન શ્રી રામની કથા કહેતા કહેતા ગોસ્વામી તુલસીદાસજીએ પ્રસંગને અનુરૂપ અદ્ભુત જીવનસૂત્રો આપ્યા છે. માનસની અનેક ચોપાઈઓમાંથી વીણેલા મોતી જેવી આ 25 ચોપાઈઓ આપણને સૌને અર્થપૂર્ણ જીવન જીવવાની નવી રાહ બતાવશે એવી પૂરી શ્રદ્ધા છે. (જે હવે દર શનિવારે વાંચવા મળશે)

You Might Also Like

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

ડેથ વેલી- કેલીફોર્નીયા

ચિપ ક્રાંતિ : ઘરઆંગણે હવે સેમિકન્ડક્ટર

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

TAGGED: LIFESUTRAS, SHRIRAMCHARITMANAS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આત્માના અનુભવોનો દઢ સંકલ્પ કરે તે આત્મા અને પરમાત્માને જાણી શકે છે
Next Article હેર ટ્રાન્સપ્લાન્ટ: ફરી “માર્કેટ” લાવતી થેરપી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
નવસારી જળમગ્ન : આર્મીની ટીમ મેદાનમાં, 30થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા
ગુજરાત તરબોળ : 3 જિલ્લામાં રેડ ઍલર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ડેથ વેલી- કેલીફોર્નીયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?