By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    8 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    9 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    7 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    8 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    8 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    8 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    9 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો
ધર્મ

જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો

Khaskhabar Editor
Last updated: 2024/07/05 at 12:53 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે

ગુજરાતની બીજા નંબર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી.

- Advertisement -

ભાવનગરના સુભાષનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી

ભાવનગરના સુભાષનગરનો વિસ્તાર ૪૦ વર્ષ પહેલા હાલ છે એટલો વિકસિત નહોતો પણ ભગવાન જગન્નાથજીનું મંદિર અને ત્યાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક બીજાના પૂરક બની ગયા છે. સુભાષનગરમાં ૧૯૭૧માં બજરંગદાસ બાપ્પાના હસ્તે ભગવાનેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યુ હતું. બાદમાં મંદિર પરિસરમાં જ ૧૯૯૪માં ભગવાન જગન્નાથજીનું શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી, ભગવાન જગન્નાથજીનું મંદિર અલગ હોવું જોઈએ તેવી ઈચ્છા શક્તિને લઇને સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિરમાં જગન્નાથજી મંદિર માટે ખાસ જગ્યા ફાળવવામાં આવી હતી અને જગ્ગનાથજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાતની બીજા નંબરની રથયાત્રા

- Advertisement -

ભાવનગરના સુભાષનગરમાં મંદિરનું નિર્માણ થતા નવી મૂર્તિઓ લાવવાનું આયોજન થયું હતું. આમ તો જગન્નાથપુરીએ રથયાત્રાનું ઉદભવ સ્થાન છે. ભાવનગર રથયાત્રાના આયોજકો જગન્નાથપુરી જઈ ત્યાંથી કાસ્ટનું લાકડુ પસંદ કરી તેમાંથી ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાની મૂર્તિ બનાવવામાં આવી હતી. અને તેમાં ઈશ્વરીય પ્રાણ પૂરતા આજે આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી, ભગવાનેશ્વેર મહાદેવ અને અંબાજી માતાનું મંદિર આવેલું છે. મંદિરે દરેક ધાર્મિક પ્રસંગોને ઉત્સાહભેર ઉજવવવામાં આવે છે.

ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે
ભાવનગર શહેરમાં આવેલુ જગ્ગનાથજીનું મંદિર પહેલા ગામના છેવાડે હતું. સમય જતા શહેરનો વિકાસ થયો એટલે આ મંદિર પરિસર હવે શહેરની મધ્ય આવી ગયું છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા આવે છે. મંદિરનુ અને વિશાળ પરિસર અને આરસ પહાણનું કોતરણી કામ મંદિરે આવતા લોકોના મનને શાતા આપે છે. મંદિરમાં સ્થિત મૂર્તિઓને દરેક ઋતુ પ્રમાણે વસ્ત્રો પહેરાવી સુંદર શ્રુંગાર કરવામાં આવે છે. ભાવનગરમાં આવેલા જગન્નાથજીના મંદિરે બહેનો ધાર્મિક મંડળ ચલાવે છે. મંદિર સવાર સાંજ બહેનો સત્સંગ કરે છે. રથયાત્રાના આગમન પહેલા બહેનો ભગવાન જગન્નાથને વહેલા પધારવા રોજ ભજનો કરે છે જેમાં મોટી સંખ્યામાં બહેનો સત્સંગમાં જોડાય છે. મંદિર પરિસરમાં આવેલા દરેક મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થાથી મનોકામના વ્યક્ત કરે છે. અને ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

TAGGED: BHAVNAGAR, Lord Jagannathji, Ratha Yatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ પૂર્ણ, અનેક મંત્રીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું
Next Article બેકારીનો વિકાસ: જૂનમાં દર 9.20 ટકા, ગામડામાં 3.1 બેરોજગાર વધ્યા, શહેરોમાં પણ ખરાબ હાલત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?