By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    5 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    1 day ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    1 day ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    3 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    5 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    5 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    6 hours ago
    ઉતરાખંડમાં વરસાદથી તબાહી : રાજ્યના ૧૦૦ જેટલા રસ્તાઓ બંધ
    6 hours ago
    Red Bull, Sting અને Monster સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને નોટિસ ફટકારતી FSSAI
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    8 hours ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    4 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    4 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    6 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    8 hours ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    1 day ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો
ધર્મ

જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો

Khaskhabar Editor
Last updated: 2024/07/05 at 12:53 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે

ગુજરાતની બીજા નંબર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી.

- Advertisement -

ભાવનગરના સુભાષનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી

ભાવનગરના સુભાષનગરનો વિસ્તાર ૪૦ વર્ષ પહેલા હાલ છે એટલો વિકસિત નહોતો પણ ભગવાન જગન્નાથજીનું મંદિર અને ત્યાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક બીજાના પૂરક બની ગયા છે. સુભાષનગરમાં ૧૯૭૧માં બજરંગદાસ બાપ્પાના હસ્તે ભગવાનેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યુ હતું. બાદમાં મંદિર પરિસરમાં જ ૧૯૯૪માં ભગવાન જગન્નાથજીનું શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી, ભગવાન જગન્નાથજીનું મંદિર અલગ હોવું જોઈએ તેવી ઈચ્છા શક્તિને લઇને સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિરમાં જગન્નાથજી મંદિર માટે ખાસ જગ્યા ફાળવવામાં આવી હતી અને જગ્ગનાથજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાતની બીજા નંબરની રથયાત્રા

- Advertisement -

ભાવનગરના સુભાષનગરમાં મંદિરનું નિર્માણ થતા નવી મૂર્તિઓ લાવવાનું આયોજન થયું હતું. આમ તો જગન્નાથપુરીએ રથયાત્રાનું ઉદભવ સ્થાન છે. ભાવનગર રથયાત્રાના આયોજકો જગન્નાથપુરી જઈ ત્યાંથી કાસ્ટનું લાકડુ પસંદ કરી તેમાંથી ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાની મૂર્તિ બનાવવામાં આવી હતી. અને તેમાં ઈશ્વરીય પ્રાણ પૂરતા આજે આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી, ભગવાનેશ્વેર મહાદેવ અને અંબાજી માતાનું મંદિર આવેલું છે. મંદિરે દરેક ધાર્મિક પ્રસંગોને ઉત્સાહભેર ઉજવવવામાં આવે છે.

ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે
ભાવનગર શહેરમાં આવેલુ જગ્ગનાથજીનું મંદિર પહેલા ગામના છેવાડે હતું. સમય જતા શહેરનો વિકાસ થયો એટલે આ મંદિર પરિસર હવે શહેરની મધ્ય આવી ગયું છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા આવે છે. મંદિરનુ અને વિશાળ પરિસર અને આરસ પહાણનું કોતરણી કામ મંદિરે આવતા લોકોના મનને શાતા આપે છે. મંદિરમાં સ્થિત મૂર્તિઓને દરેક ઋતુ પ્રમાણે વસ્ત્રો પહેરાવી સુંદર શ્રુંગાર કરવામાં આવે છે. ભાવનગરમાં આવેલા જગન્નાથજીના મંદિરે બહેનો ધાર્મિક મંડળ ચલાવે છે. મંદિર સવાર સાંજ બહેનો સત્સંગ કરે છે. રથયાત્રાના આગમન પહેલા બહેનો ભગવાન જગન્નાથને વહેલા પધારવા રોજ ભજનો કરે છે જેમાં મોટી સંખ્યામાં બહેનો સત્સંગમાં જોડાય છે. મંદિર પરિસરમાં આવેલા દરેક મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થાથી મનોકામના વ્યક્ત કરે છે. અને ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: BHAVNAGAR, Lord Jagannathji, Ratha Yatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ પૂર્ણ, અનેક મંત્રીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું
Next Article બેકારીનો વિકાસ: જૂનમાં દર 9.20 ટકા, ગામડામાં 3.1 બેરોજગાર વધ્યા, શહેરોમાં પણ ખરાબ હાલત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
માતા-પિતાએ પુત્રની હત્યા કરી : માતાએ એસિડ પીવડાવ્યું, પિતાએ માર મારી ગળે ટૂંપો આપ્યો
મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 3 weeks ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?