By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી
    16 hours ago
    બ્રિટનના રોયલ એરફોર્સ (RAF) ફાઇટર પાઇલોટ્સ ઇન્ડિયન એર ફોર્સ પાસેથી તાલીમ લેશે
    18 hours ago
    પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર છે, કાયમી સંઘર્ષ વિરામનો નિર્ણય હવે તાલિબાન શાસન પર નિર્ભર : PM શરીફ
    2 days ago
    ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે: ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
    3 days ago
    ભારત 7મી વખત યુએન માનવાધિકાર પરિષદમાં ચૂંટાયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    15 hours ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    15 hours ago
    મહારાષ્ટ્રના નંદુરબારમાં મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ પલટી, 8નાં મોત
    16 hours ago
    દિલ્હીમાં સાંસદોના ફ્લેટમાં લાગી આગ
    16 hours ago
    પાકિસ્તાની હવાઈ હુમલામાં 3 અફઘાન ક્લબ ક્રિકેટર અને 14 નાગરિકનાં મોત
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    2 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    3 days ago
    મલેશિયાના જોહર બાહરુંમાં આયોજિત સુલતાન જોહર કપમાં ભારતની અને પાકિસ્તાની હોકી ટીમે હાથ મિલાવ્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    3 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    5 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    6 days ago
    શિલ્પા શેટ્ટીને વિદેશ જવું હોય તો 60 કરોડ ચૂકવવા પડશે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    17 hours ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    18 hours ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    4 days ago
    ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે
    4 days ago
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    5 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો
ધર્મ

જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો

Khaskhabar Editor
Last updated: 2024/07/05 at 12:53 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે

ગુજરાતની બીજા નંબર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી.

- Advertisement -

ભાવનગરના સુભાષનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી

ભાવનગરના સુભાષનગરનો વિસ્તાર ૪૦ વર્ષ પહેલા હાલ છે એટલો વિકસિત નહોતો પણ ભગવાન જગન્નાથજીનું મંદિર અને ત્યાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક બીજાના પૂરક બની ગયા છે. સુભાષનગરમાં ૧૯૭૧માં બજરંગદાસ બાપ્પાના હસ્તે ભગવાનેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યુ હતું. બાદમાં મંદિર પરિસરમાં જ ૧૯૯૪માં ભગવાન જગન્નાથજીનું શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી, ભગવાન જગન્નાથજીનું મંદિર અલગ હોવું જોઈએ તેવી ઈચ્છા શક્તિને લઇને સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિરમાં જગન્નાથજી મંદિર માટે ખાસ જગ્યા ફાળવવામાં આવી હતી અને જગ્ગનાથજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાતની બીજા નંબરની રથયાત્રા

- Advertisement -

ભાવનગરના સુભાષનગરમાં મંદિરનું નિર્માણ થતા નવી મૂર્તિઓ લાવવાનું આયોજન થયું હતું. આમ તો જગન્નાથપુરીએ રથયાત્રાનું ઉદભવ સ્થાન છે. ભાવનગર રથયાત્રાના આયોજકો જગન્નાથપુરી જઈ ત્યાંથી કાસ્ટનું લાકડુ પસંદ કરી તેમાંથી ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાની મૂર્તિ બનાવવામાં આવી હતી. અને તેમાં ઈશ્વરીય પ્રાણ પૂરતા આજે આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી, ભગવાનેશ્વેર મહાદેવ અને અંબાજી માતાનું મંદિર આવેલું છે. મંદિરે દરેક ધાર્મિક પ્રસંગોને ઉત્સાહભેર ઉજવવવામાં આવે છે.

ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે
ભાવનગર શહેરમાં આવેલુ જગ્ગનાથજીનું મંદિર પહેલા ગામના છેવાડે હતું. સમય જતા શહેરનો વિકાસ થયો એટલે આ મંદિર પરિસર હવે શહેરની મધ્ય આવી ગયું છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા આવે છે. મંદિરનુ અને વિશાળ પરિસર અને આરસ પહાણનું કોતરણી કામ મંદિરે આવતા લોકોના મનને શાતા આપે છે. મંદિરમાં સ્થિત મૂર્તિઓને દરેક ઋતુ પ્રમાણે વસ્ત્રો પહેરાવી સુંદર શ્રુંગાર કરવામાં આવે છે. ભાવનગરમાં આવેલા જગન્નાથજીના મંદિરે બહેનો ધાર્મિક મંડળ ચલાવે છે. મંદિર સવાર સાંજ બહેનો સત્સંગ કરે છે. રથયાત્રાના આગમન પહેલા બહેનો ભગવાન જગન્નાથને વહેલા પધારવા રોજ ભજનો કરે છે જેમાં મોટી સંખ્યામાં બહેનો સત્સંગમાં જોડાય છે. મંદિર પરિસરમાં આવેલા દરેક મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થાથી મનોકામના વ્યક્ત કરે છે. અને ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે.

You Might Also Like

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે

ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે

દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે

TAGGED: BHAVNAGAR, Lord Jagannathji, Ratha Yatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ પૂર્ણ, અનેક મંત્રીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું
Next Article બેકારીનો વિકાસ: જૂનમાં દર 9.20 ટકા, ગામડામાં 3.1 બેરોજગાર વધ્યા, શહેરોમાં પણ ખરાબ હાલત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

અપહરણ-પોક્સો કેસમાં આરોપીનો ગુજરાત હાઈકોર્ટે જામીન પર છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ગુજરાતનું એક માત્ર મહાલક્ષ્મીજીનું મંદિર કે જ્યાં સાવરણી અર્પણ કરવાથી દૂર થાય છે ઘરની દરિદ્રતા
ભારતનું ગોલ્ડ રિઝર્વ પ્રથમવાર 100 અબજ ડોલર
તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
કૌભાંડ અને વિવાદે મુકેશ પટેલ, બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારનો ભોગ લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢધર્મ

લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ધર્મ

આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ધર્મ

આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?