By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
    5 hours ago
    બ્રાઝિલમાં ભારે તોફાન બાદ 79 ફૂટની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેપ્લિકા તૂટી, વીડિયો થયો વાયરલ
    7 hours ago
    ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું
    8 hours ago
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    1 day ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
    5 hours ago
    ફિલ્મફેર OTT એવોર્ડ્સ 2025
    5 hours ago
    બ્લિન્કિટ પર ગોગો પેપરનું વેચાણ બંધ, સ્વિગીના ઈન્સ્ટામાર્ટમાં વેચાણ ચાલું!
    5 hours ago
    ભાજપ ખકઅના પુત્રના લગ્નમાં ₹70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ
    6 hours ago
    વૃંદાવનમાં ઠાકોરજી પ્રથમવાર ‘બાલ ભોગ-શયન ભોગ’ વિહોણા રહ્યાં
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલી અને રોહિત શર્મા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જોવા મળશે
    8 hours ago
    ભારતે ત્રીજી ઝ20ઈં 7 વિકેટથી જીતી: ટીમે 2-1ની લીડ લીધી, અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી
    1 day ago
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    3 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    3 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    4 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો
ધર્મ

જાણો ભાવનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી વિશે, મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો

Khaskhabar Editor
Last updated: 2024/07/05 at 12:53 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે

ગુજરાતની બીજા નંબર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળે છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીની મૂર્તિ માટે લાવવામાં આવેલા કાસ્ટના લાકડા અને મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી.

- Advertisement -

ભાવનગરના સુભાષનગરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી

ભાવનગરના સુભાષનગરનો વિસ્તાર ૪૦ વર્ષ પહેલા હાલ છે એટલો વિકસિત નહોતો પણ ભગવાન જગન્નાથજીનું મંદિર અને ત્યાંથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક બીજાના પૂરક બની ગયા છે. સુભાષનગરમાં ૧૯૭૧માં બજરંગદાસ બાપ્પાના હસ્તે ભગવાનેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યુ હતું. બાદમાં મંદિર પરિસરમાં જ ૧૯૯૪માં ભગવાન જગન્નાથજીનું શિખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરનો ઈતિહાસ રથયાત્રા સાથે જોડાયેલો છે. ભાવનગરમાં ભગવાન જગન્નાથજીનું મંદિર નહોતુ તે પહેલાથી શહેરમાં રથયાત્રા નીકળતી હતી, ભગવાન જગન્નાથજીનું મંદિર અલગ હોવું જોઈએ તેવી ઈચ્છા શક્તિને લઇને સુભાષનગરમાં આવેલા ભગવાનેશ્વર મંદિરમાં જગન્નાથજી મંદિર માટે ખાસ જગ્યા ફાળવવામાં આવી હતી અને જગ્ગનાથજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.

ગુજરાતની બીજા નંબરની રથયાત્રા

- Advertisement -

ભાવનગરના સુભાષનગરમાં મંદિરનું નિર્માણ થતા નવી મૂર્તિઓ લાવવાનું આયોજન થયું હતું. આમ તો જગન્નાથપુરીએ રથયાત્રાનું ઉદભવ સ્થાન છે. ભાવનગર રથયાત્રાના આયોજકો જગન્નાથપુરી જઈ ત્યાંથી કાસ્ટનું લાકડુ પસંદ કરી તેમાંથી ભગવાન જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાની મૂર્તિ બનાવવામાં આવી હતી. અને તેમાં ઈશ્વરીય પ્રાણ પૂરતા આજે આ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજી, ભગવાનેશ્વેર મહાદેવ અને અંબાજી માતાનું મંદિર આવેલું છે. મંદિરે દરેક ધાર્મિક પ્રસંગોને ઉત્સાહભેર ઉજવવવામાં આવે છે.

ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે
ભાવનગર શહેરમાં આવેલુ જગ્ગનાથજીનું મંદિર પહેલા ગામના છેવાડે હતું. સમય જતા શહેરનો વિકાસ થયો એટલે આ મંદિર પરિસર હવે શહેરની મધ્ય આવી ગયું છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન કરવા આવે છે. મંદિરનુ અને વિશાળ પરિસર અને આરસ પહાણનું કોતરણી કામ મંદિરે આવતા લોકોના મનને શાતા આપે છે. મંદિરમાં સ્થિત મૂર્તિઓને દરેક ઋતુ પ્રમાણે વસ્ત્રો પહેરાવી સુંદર શ્રુંગાર કરવામાં આવે છે. ભાવનગરમાં આવેલા જગન્નાથજીના મંદિરે બહેનો ધાર્મિક મંડળ ચલાવે છે. મંદિર સવાર સાંજ બહેનો સત્સંગ કરે છે. રથયાત્રાના આગમન પહેલા બહેનો ભગવાન જગન્નાથને વહેલા પધારવા રોજ ભજનો કરે છે જેમાં મોટી સંખ્યામાં બહેનો સત્સંગમાં જોડાય છે. મંદિર પરિસરમાં આવેલા દરેક મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થાથી મનોકામના વ્યક્ત કરે છે. અને ભગવાનજીના તમામ પર સદાય આશીર્વાદ રહે છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: BHAVNAGAR, Lord Jagannathji, Ratha Yatra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ પૂર્ણ, અનેક મંત્રીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરાયું
Next Article બેકારીનો વિકાસ: જૂનમાં દર 9.20 ટકા, ગામડામાં 3.1 બેરોજગાર વધ્યા, શહેરોમાં પણ ખરાબ હાલત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ગિરનાર અભયારણ્યમાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ અને વન્યપ્રાણી ઘર્ષણ નિવારવા લોક જાગૃતિ રેલી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના 75મા નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અને મધ્યાન મહાપૂજન
જૂનાગઢના વિકાસ કાર્યોને વેગ આપવા પ્રભારી સચિવ દિલીપ રાણાની સમીક્ષા બેઠક
જૂનાગઢ ખાતે રોલ ઓબ્ઝર્વર દિલીપ રાણાએ રાજકીય પક્ષના સભ્યો સાથે બેઠક યોજી
જૂનાગઢ GIDCમાં પ્લાસ્ટિકના ડેલામાં આગ: 3 કલાકની જહેમત બાદ કાબૂ
અવધૂત આશ્રમની ગૌશાળાના કલ્યાણગીરી પોલીસ સકંજામાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?