By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 days ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    2 days ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    3 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    3 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    2 days ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    2 days ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 days ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    2 days ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    3 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    5 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    7 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    2 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    3 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૌન કહે એ જલવાગરી કિસકી હૈ, પરદા ઉસને જો છોડા હૈ ઉઠાયે ન બને
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કૌન કહે એ જલવાગરી કિસકી હૈ, પરદા ઉસને જો છોડા હૈ ઉઠાયે ન બને
Author

કૌન કહે એ જલવાગરી કિસકી હૈ, પરદા ઉસને જો છોડા હૈ ઉઠાયે ન બને

Khaskhabar Editor
Last updated: 2025/10/11 at 4:37 PM
Khaskhabar Editor 1 month ago
Share
5 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
હો શ્રદ્ધાનો વિષય ત્યાં પુરાવાઓની શું જરૂર;
કુરાનમાં તો ક્યાંય પેગંબરની સહી નથી

- Advertisement -

– જલન માતરી

યાન માર્ટેલ દ્વારા સર્જિત નવલકથા પર આધારિત અને જિનિયસ ફિલ્મમેકર એંગ લી દ્વારા બનાવેલ અફલાતૂન મૂવી ‘લાઈફ ઓફ પાઈ’ મૂવી ખાલી એક માનવની જિજીવિષાની કથા નથી, તેના સિવાય પણ તેમાં ઘણા બધા પરિમાણો છે. તેમાંથી એક એટલે માનવ સભ્યતામાં અનાદિકાળથી ચાલતો શ્રદ્ધા બનામ અંધશ્રદ્ધા સંઘર્ષ. તે અન્ડરકરંટ ફિલ્મમાં સમયે સમયે અનુભવાતો રહે છે. એવા એક દ્રશ્યમાં પાઈ પોતાની સ્વાભાવિક શ્રદ્ધાથી પ્રેરાઈને વાઘની સામે જાય છે. તેને એમ કે વાઘ તેની પર હુમલો નહી કરે. પછી તેના પપ્પા તેને બતાવે કે વાઘ વાઘ હોય, તમારા મગજમાં શું ભર્યું છે તેનાથી વાઘને કોઈ મતલબ નથી. તેના પપ્પા વાઘના પાંજરા સામે બકરીનું બચ્ચું બાંધી દે અને વાઘ તે બચ્ચાને પાંજરાના સળિયા સોંસરવું ફાડી ખાય છે. તેના પપ્પા ક્રૂર કે નિર્દય નતા માત્ર વાસ્તવિક હતા. એક બાપની ફરજ તે અદા કરતા હતા. એક જાણીતી વાત છે ને કે તમે જંગલમાં જાઓ તો તમે શાકાહારી અને અહિંસક છો, વાઘ નહી અને વાઘને એ ખબર પણ નથી કે તમે અહિંસામાં માંનો છો. પછી પાઈના પપ્પા તેને કહે છે કે જ્યારે તું વાઘની આંખોમાં જુએ છે ત્યારે તને તેની નહી પણ તારી પોતાની લાગણીઓનું પ્રતિબિંબ તેમાં દેખાય છે. બકોલ ઈર્શાદ કામિલ મૈને યે ભી સોચા હૈ અક્સર, તું ભી મૈં ભી સભી હૈ શિશે, ખુદ હી કો હમ સભી મેં દેખે, નહીં હું મેં હું મેં તો ફીર ભી. ભગવાનની વાત આવે એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો દ્વંદ્વ ચાલુ થઈ જાય અને ભારત જેવા દેશમાં ગુજરાત સહિત ઘણી જગ્યાએ ભૂવાની પરંપરા જોવા મળે છે. કોઈ ચોક્કસ વ્યક્તિને માતાજી, દેવ આવતા હોવાનું માનવામાં આવે છે અને તે દરમિયાન તે વ્યક્તિ અકલ્પનીય વસ્તુઓ કરી બતાવે. કોઈ માથે શ્રીફળ ફોડે તો કોઈ પોતાના વાંસામાં સાંકળ મારે અને એ તે બધામાં શિરમોર એટલે કોઈ આવી વ્યક્તિ અન્યોના ભવિષ્યની આગાહી કરે અને બધાને આદેશ આપે.
કાંતારા થિએટરમાં જોયું હતું અને અમુક સીન ખાસ કરીને ક્લાયમેક્સ તો દિલમાં કોતરાઈ ગયા છે પણ જેટલી ચર્ચા તે ફિલ્મની ભક્તિ, સમર્પણ કે શ્રદ્ધા વિશે થઈ તેટલી તેની નકારાત્મક બાજુ વિશે ના થઈ. ભલે અજાણતા જ પણ ફિલ્મ અંધવિશ્વાસ ફેલાવે છે, માણસોને કોઈ અવતાર તેમને બચાવવા આવશે તે આશા આપીને તેમને કર્મના માર્ગથી વિમુખ કરે છે. આવી રીતે તો કોઈને પણ શ્રદ્ધાનો હવાલો આપીને દેવ કે ભગવાન સાબિત કરી દેવાય અને તેની સામે કોઈ પડી ન શકે. પણ સામે જોગાનુજોગે તે ફિલ્મ આવ્યાના સમય દરમિયાન જ ગુજરાતના એકાદ ગામમાં અંધવિશ્વાસ પર આધારિત એક હૈયું કંપાવી દેનારી ઘટના પણ બનેલી કે જેમાં એક પિતાએ બહુ ક્રૂર રીતે માતાજીને બલી આપવા પોતાની દીકરીને મારી નાંખેલી. હવે જ્યારે કોઈ ફિલ્મ બનાવાતી હોય ત્યારે આ નીરક્ષીર વિવેક હોય તો ફિલ્મ બધા પાસાને આવરી લેતો એરિયલ ધરાવતી બને.
આ જ ફિલ્મની પ્રિકવલ આવી છે અને તેનુ ટ્રેલર અદભુત લાગતા પહેલા જ અઠવાડિયામાં જોઈ કાઢી અને ઋષભ શેટ્ટીએ ફરીવાર જલસો કરાવ્યો છે અને તે પણ પહેલા ભાગ કરતા વધારે. અંધવિશ્વાસની ત્રુટિને સાઈડ પર રાખીએ તો ફિલ્મ એક થિએટર એકપિરિયેન્સ તરીકે આલાતરીન છે. પહેલી ફિલ્મની વિરૂદ્ધ આમાં ઘણા સાથી કિરદારોને ન્યાય મળે એવી વાર્તા લખાઈ છે. ખાસ કરીને પહેલી ફિલ્મની સાવ વન ડાઇમેંશનલ નાયિકાથી સાવ વિરુદ્ધ એવી આ નાયિકાના પાત્રને રુકમણી વસંતે સારો ન્યાય આપ્યો છે. જયરામનુ કામ ચાલે એમ છે. ગુલશન દેવૈયાને જોઇને ગ્લેડાયેટરના હોકિન ફિનિક્સ જેવા વાઈબ્સ આવતા હતા પણ તેઓ ખરેખર પોતાના પાત્રમાં દુષ્ટ કરતા થાકેલા વધુ લાગે છે. પાર્શ્વસંગીત લોમહર્શક છે પણ છે આખરે પહેલી ફિલ્મની જ નકલ જેવું. શાહરૂખના સ્ટુડિયો રેડ ચિલીઝ દ્વારા થયેલા વીએફેએકસ અદભૂત એટલે બહુ જ અદભુત છે. દેવ પંડમાં આવે તે દૃશ્યો પહેલા ભાગ જેટલા અસરકારક રીતે નથી તો પણ એકંદરે આ પ્રીકવલ સિનેમાઘરમાં જોવામાં આવે એક જોરદાર અનુભવ રહેશે.

પૂર્ણાહુતિ:
સિદ્ધાર્થ ’ અહીંયા સાપેક્ષ
હોય છે સર્વ ઘટનાઓ,
તમારી ધાર્મિક ભાવના
અન્યોની મૂર્ખામી હોય શકે
(રમેશ પારેખની માફી સાથે)
(શીર્ષક પંક્તિ: મિર્ઝા ગાલિબ)

- Advertisement -

You Might Also Like

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

આતંકવાદનો રામબાણ રશિયન ઉપાય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
Next Article H-1B વિઝા ફી 205થી સીધી $ 1 લાખ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?