By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    9 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    9 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    9 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    9 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!
Author

કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!

Khaskhabar Editor
Last updated: 2025/09/12 at 6:10 PM
Khaskhabar Editor 12 months ago
Share
7 Min Read
SHARE

મહેશ પુરોહિત

2004થી 2014નું શાસન ભારતીય ઇતિહાસનો કાળો અધ્યાય છે. આર્થિક બાબતમાં તો તેને ‘મૃત દશકો’ કહેવામાં આવે છે. હાલમાં અન્ય દેશોમાં પ્રજાએ જે કારણોસર વિદ્રોહ કર્યો છે, તેના કરતાં 100 ઘણી હાલત આપણે ત્યાં ખરાબ હતી. કોઈ એક દિવસ એવો ન હોય કે ઘોટાળો બહાર ન આવે, કોઈ એક દિવસ એવો ન હોય કે ભારત ભરમાં ક્યાંક આંતકી પ્રવૃત્તિ ન થઇ હોય, કોઈ એક તહેવાર એવો ન હોય કે બોમ્બ ન ફૂટ્યા હોય.
હદ તો એ હતી કે કોઈ એવી ક્ષણ ન હોય કે હિંદુ ધર્મને બદનામ કરવા માટે નિવેદન ન આપવામાં આવ્યું હોય. વાત આર્થિક હોય, રાજકીય હોય, સાંસ્કૃતિક હોય કે સામાજિક પ્રત્યેક સ્તરે સંપૂર્ણ નિષ્ફળ સરકાર 10 વર્ષ ચાલી એ પણ રિમોટ દ્વારા. અને મુસ્લિમ તૃષ્ટિકરણની તમામ હદો પાર કરવામાં આવી હતી. (એ લખવા જઈએ તો હજારો પાનાં ઓછા પડે) આટ આટલુ થાય છતાં કોઈ વિદ્રોહ નહીં, ન પાર્લામેન્ટ પર ચડાઈ, ન કોઈ નેતા પર હુમલો, ન કોઈ તેના પરિવાર પર હુમલો! સિમ્પલ 2014 આવ્યું, પ્રજાને મોદી સાહેબ સ્વરૂપે વિકલ્પ મળ્યો અને આપી દીધી પ્રચંડ બહુમત. કારણ કે 30 વર્ષથી દેશમાં ગઠબંધનની સરકાર હતી. પ્રજા જોઈ રહી હતી કે આ તકલીફોનાં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર છે. તો મોદી સાહેબને 2-2 ટર્મ પૂર્ણ બહુમતી આપી. ત્રીજી ટર્મમાં એનડીએને પૂર્ણ બહુમત આપી. મતલબ, હાલમાં જે પણ આસપાસનાં દેશોમાં થઇ રહ્યું છે, તે જ વસ્તુ ભારતની જનતા 2014 માં ઓલરેડી કરી ચુકી છે. હવે તો ભારત ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. પ્રજા સંતુષ્ટ છે, હજુ પણ 100% સંતુષ્ટ નહીં જ હોય અને લોકશાહીમાં ક્યારેય 100% સંતુષ્ટિ હોવી પણ ન જોઈએ. પણ વર્તમાનમાં આવેલેબલ બેસ્ટ મોદી સાહેબ અને ભાજપ જ છે.
આપણો દેશ 1947માં આઝાદ થયો અને 1952માં પ્રથમ ચૂંટણી થઇ, ત્યારથી લઈને હમણાં સુધી એકવાર પણ પ્રજા દ્વારા કોઈ વિદ્રોહ કરવામાં આવ્યો નથી, ઇન્દિરા ગાંધીએ પોતાનાં રાજકીય સ્વાર્થ માટે કટોકટી લગાવી છતાં પણ પ્રજાએ વિદ્રોહ કરવાના બદલે મતદાન કરીને જવાબ આપ્યો અને બેનને ઘેર ભેગા કરેલા…

- Advertisement -

મોદી સાહેબ પર દેશના લોકોનો કેટલો ભરોસો છે તેનું એક નાનકડું ઉદાહરણ, કોરોનાએ દેશમાં એન્ટ્રી કરી મૂકી હતી અને મોદી સાહેબે ‘જનતા લોકડાઉન‘ જાહેર કર્યું. 140 કરોડનો દેશ અને પોતાનો નેતા જાહેરાત કરે અને 140 કરોડ લોકો ઘરમાં પુરાઈ જાય? વૈશ્વિક ઇતિહાસમાં તમને આવું અદ્ભૂત ઉદાહરણ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. આ છે ભારતની જનતાનો મેચ્યોરિટી અને એક નેતા પરના વિશ્વાસનું ઉદાહરણ.
તમને ખબર છે? એશીયામાં ભારત અને જાપાન સિવાય કોઈ દેશમાં સંપૂર્ણ લોકશાહી નથી. આ બે દેશ સિવાય બધે જ રાજાશાહી, કોમ્યુનિસ્ટ શાસન, શામ્યવાદી શાસન અથવા પાકિસ્તાન જેવી અર્ધ લોકશાહી છે. જ્યાં કહેવાતી લોકશાહી છે ત્યાં કોઈ સરકાર પાંચ વર્ષ પુરા થઇ શકતા નથી. ક્યાંક પ્રજા વિદ્રોહ કરે છે તો ક્યાંક સેના પોતાના હાથમાં સત્તા લે છે તો ક્યાંક વૈશ્વિક શક્તિઓનો હસ્ત ક્ષેપ છે. આ બધા વચ્ચે આપણે અડીખમ છીએ.
આપણી પ્રજાની મેચ્યોરીરીનું વધુ એક ઉદાહરણ આપું! આપણે આઝાદ થયા ત્યારે વિનસ્ટલ ચાચીંલે એક નિવેદન આપેલું કે ભારત ભલે આઝાદ થાય પણ આગળ જતા ગણી નહીં શકો એટલા ટુકડામાં ભષા અને પ્રાંતવાદનાં નામે વહેંચાઈને તૂટી જશે. આજે 76 વર્ષ બાદ પણ આપણે અડીખમ છીએ. એની પાછળ આપણી 5,000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. આપણાં ઉગઅમાં લોકશાહી છે. જે દેશમાં હાલમાં અરાજકતા છે, તે તમામ દેશના સંવિધાન ખુબ રૂપાળા છે પણ પ્રજા? આમ દેશની એકતા બચાવવામાં મૂળ આપણો ઉગઅ કામ કરે છે. આપણે હંમેશા આપણાં પર રાજ કરવાવાળાઓને પણ સહજતાથી સ્વીકાર્યા છે. મિનેન્ડર જેવા રાજા આપણને લૂંટવા આવ્યા હતા અને આપણી પ્રજાનો પ્રેમ જોઈને પોતાનું નામ મિલિન્દ કરીને આજીવન અહીંયા જ રહ્યા. કારણ કે આપણે સહજ સ્વીકાર કરીએ છીએ.
યહૂદીઓ હોય કે પારસીઓ હોય આખી દુનિયામાં પ્રતાડના સહન કરવાવાળા લોકો આપણે ત્યાં ફુલ્યા ફાલ્યા છે. તમને એક વાતની સંપૂર્ણ નવાઈ લાગશે છે. ભારત એક માત્ર દેશ એવો છે જ્યાં ઇસ્લામનાં 72-72 ફીરકા એક સાથે રહે છે. ઇસ્લામિક દેશમાં પણ આ તમામ લોકો સાથે રહેતા નથી અને રહી શકતા નથી.
ગાંધીજીને અન્ય બાબતમાં ગમે તેટલી ગાળો આપો અને હું પણ ઘણા મુદ્દે વિરોધ કરું જ છું પણ તેમની એક વાત તમે કોઈ દિવસ ઇગ્નોર ન કરી શકો કે આઝાદી અહિંસાનાં માર્ગે આવવી જોઈએ. જો હિંસાનાં માર્ગે આઝાદી આવે તો ફક્ત માસ્ટર બદલાય છે, આવનાર સત્તા ધારી લોકો હિંસા જ કરશે ભલે એ તમારા જ લોકો હોય. રશિયા સહીતનાં દેશો એનું ઉદાહરણ છે.
પણ, ગાંધી ભારતમાં જ જન્મી શકે, તે જર્મનીમાં હિટલરની સામે જન્મી ન શકે, કારણ કે સારા પાક માટે જમીન ફળદ્રુપ હોવી જોઈએ! આમ ભારત મહાનુભાવો જન્મે તેના માટેની ફળદ્રુપ જમીન છે. કારણ કે સત્ય અને અહિંસાનાં પાઠ ગાંધીને આપણાં શાસ્ત્રોમાંથી જ મળ્યા હતા નહીં કે કોઈ વિદેશી ગ્રંથમાંથી.
અહીંયા ઘણા લોકોને જોયા છે જે પશ્ચિમથી ખુબ પ્રભાવિત હોય છે. પણ એ લોકોએ આ પશ્ચિમી દેશોનો છેલ્લા 60-70 વર્ષનો ઇતિહાસ જોયો હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ લોકોએ અંદર અંદર જેટલું લોહી વ્હાવ્યું છે એટલું કોઈએ નહીં વ્હાવ્યું હોય. હાલમાં એ લોકો થોડા ઘણી કથિત માનવતાવાદી સ્થિતિમાં છે, તે એટલા માટે નથી કે એ લોકોનાં મૂળમાં શાંતિનો મંત્ર હોય. પણ એટલા માટે કે એક બીજાને મારી કાપીને થાક્યા બાદ શાંત થયા છે. 50 વર્ષ પછી જેવો આ મારવા કાપવાનો થાક ઉતરશે એટલે પછી પાછા માર કાપ ચાલુ કરશે.
આ બધી ચર્ચા એટલા માટે કરું છું કે ભારતની પ્રજાની મેચ્યોરિટી એ સ્તર પર છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો, આપણે મોંઘલોનાં શાસનમાં જીવ્યા, આપણે કંપની શાસન પણ જોયું, અંગ્રેજ શાસન પણ જોયું અને હાલમાં લોકતંત્ર પણ જોઈએ છીએ. મતલબ શાસન વ્યવસ્થાની તમામ ફોર્મેટમાં આપણે શાંતિથી રહી શકીએ છીએ તેનો આપણો હજારો વર્ષનો ઇતિહાસ છે.
જો કોઈએ સત્તા પરિવર્તનની ખંજવાળ હોય તો જાઓ અને વર્તમાન શાસન વ્યવસ્થા અનુસાર લડાઈ લડો, અરાજકતાથી અહીંયા કોઈ દિવસ પરિવર્તન આવવાનું નથી નથી અને નથી જ…
નોટ: ભારત દેશની મેચ્યોરિટી માટે સનાતન ધર્મનાં મૂળિયાં મુખ્ય આધાર છે.

 

You Might Also Like

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

TAGGED: Nepal Protest
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાયુસેનાને નવેમ્બરમાં 2 તેજસ માર્ક-1A ફાઇટર જેટ મળશે: HALને એક એન્જિન મળ્યું
Next Article રાજકોટના BAPS મંદિર સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટને 13.13 લાખનો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
AuthorBhavy Raval

રાજીનામાની રાજનીતિ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?