By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ: આર્થિક સંકટ અને કઠોર નીતિઓ સામે બે લાખ લોકો રસ્તા પર ઉતર્યા, એફિલ ટાવર બંધ થતાં દેશવ્યાપી હડતાલ
    21 hours ago
    હવે મોરક્કોમાં ‘નેપાળવાળી’: 160 કાર ફુંકાઇ, 263 પોલીસ ઘાયલ
    2 days ago
    ચીનમાં ખુલ્યો વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, મુસાફરીનો સમય બે કલાકથી ઘટાડીને માત્ર બે મિનિટ કર્યો
    3 days ago
    ટ્રમ્પ અને કોંગ્રેસ ફંડિંગ ડીલ સુધી પહોંચવામાં નિષ્ફળ, યુએસ સરકારમાં શટડાઉનની સ્થિતિ
    3 days ago
    ફિલિપાઈન્સમાં પ્રચંડ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 69, 100થી વધુ ઘાયલ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા
    18 hours ago
    ભારતના લોકો ક્યારેય અન્યાય સહન કરી શકશે નહીં : પુતિન
    21 hours ago
    ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત
    2 days ago
    રાષ્ટ્ર સાધનાનાં 100 વર્ષ: સંઘ શતાબ્દીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ લેખ
    2 days ago
    એલર્ટ: 75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    5 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    5 days ago
    રમતના મેદાન પર ઓપરેશન સિંદૂર: પીએમ મોદીએ એશિયા કપ ફાઇનલમાં ભારતીય ટીમની રોમાંચક જીત પર અભિનંદન આપ્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    2 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    2 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    5 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    7 days ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    3 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!
Author

કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!

Khaskhabar Editor
Last updated: 2025/09/12 at 6:10 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
7 Min Read
SHARE

મહેશ પુરોહિત

2004થી 2014નું શાસન ભારતીય ઇતિહાસનો કાળો અધ્યાય છે. આર્થિક બાબતમાં તો તેને ‘મૃત દશકો’ કહેવામાં આવે છે. હાલમાં અન્ય દેશોમાં પ્રજાએ જે કારણોસર વિદ્રોહ કર્યો છે, તેના કરતાં 100 ઘણી હાલત આપણે ત્યાં ખરાબ હતી. કોઈ એક દિવસ એવો ન હોય કે ઘોટાળો બહાર ન આવે, કોઈ એક દિવસ એવો ન હોય કે ભારત ભરમાં ક્યાંક આંતકી પ્રવૃત્તિ ન થઇ હોય, કોઈ એક તહેવાર એવો ન હોય કે બોમ્બ ન ફૂટ્યા હોય.
હદ તો એ હતી કે કોઈ એવી ક્ષણ ન હોય કે હિંદુ ધર્મને બદનામ કરવા માટે નિવેદન ન આપવામાં આવ્યું હોય. વાત આર્થિક હોય, રાજકીય હોય, સાંસ્કૃતિક હોય કે સામાજિક પ્રત્યેક સ્તરે સંપૂર્ણ નિષ્ફળ સરકાર 10 વર્ષ ચાલી એ પણ રિમોટ દ્વારા. અને મુસ્લિમ તૃષ્ટિકરણની તમામ હદો પાર કરવામાં આવી હતી. (એ લખવા જઈએ તો હજારો પાનાં ઓછા પડે) આટ આટલુ થાય છતાં કોઈ વિદ્રોહ નહીં, ન પાર્લામેન્ટ પર ચડાઈ, ન કોઈ નેતા પર હુમલો, ન કોઈ તેના પરિવાર પર હુમલો! સિમ્પલ 2014 આવ્યું, પ્રજાને મોદી સાહેબ સ્વરૂપે વિકલ્પ મળ્યો અને આપી દીધી પ્રચંડ બહુમત. કારણ કે 30 વર્ષથી દેશમાં ગઠબંધનની સરકાર હતી. પ્રજા જોઈ રહી હતી કે આ તકલીફોનાં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર છે. તો મોદી સાહેબને 2-2 ટર્મ પૂર્ણ બહુમતી આપી. ત્રીજી ટર્મમાં એનડીએને પૂર્ણ બહુમત આપી. મતલબ, હાલમાં જે પણ આસપાસનાં દેશોમાં થઇ રહ્યું છે, તે જ વસ્તુ ભારતની જનતા 2014 માં ઓલરેડી કરી ચુકી છે. હવે તો ભારત ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. પ્રજા સંતુષ્ટ છે, હજુ પણ 100% સંતુષ્ટ નહીં જ હોય અને લોકશાહીમાં ક્યારેય 100% સંતુષ્ટિ હોવી પણ ન જોઈએ. પણ વર્તમાનમાં આવેલેબલ બેસ્ટ મોદી સાહેબ અને ભાજપ જ છે.
આપણો દેશ 1947માં આઝાદ થયો અને 1952માં પ્રથમ ચૂંટણી થઇ, ત્યારથી લઈને હમણાં સુધી એકવાર પણ પ્રજા દ્વારા કોઈ વિદ્રોહ કરવામાં આવ્યો નથી, ઇન્દિરા ગાંધીએ પોતાનાં રાજકીય સ્વાર્થ માટે કટોકટી લગાવી છતાં પણ પ્રજાએ વિદ્રોહ કરવાના બદલે મતદાન કરીને જવાબ આપ્યો અને બેનને ઘેર ભેગા કરેલા…

- Advertisement -

મોદી સાહેબ પર દેશના લોકોનો કેટલો ભરોસો છે તેનું એક નાનકડું ઉદાહરણ, કોરોનાએ દેશમાં એન્ટ્રી કરી મૂકી હતી અને મોદી સાહેબે ‘જનતા લોકડાઉન‘ જાહેર કર્યું. 140 કરોડનો દેશ અને પોતાનો નેતા જાહેરાત કરે અને 140 કરોડ લોકો ઘરમાં પુરાઈ જાય? વૈશ્વિક ઇતિહાસમાં તમને આવું અદ્ભૂત ઉદાહરણ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. આ છે ભારતની જનતાનો મેચ્યોરિટી અને એક નેતા પરના વિશ્વાસનું ઉદાહરણ.
તમને ખબર છે? એશીયામાં ભારત અને જાપાન સિવાય કોઈ દેશમાં સંપૂર્ણ લોકશાહી નથી. આ બે દેશ સિવાય બધે જ રાજાશાહી, કોમ્યુનિસ્ટ શાસન, શામ્યવાદી શાસન અથવા પાકિસ્તાન જેવી અર્ધ લોકશાહી છે. જ્યાં કહેવાતી લોકશાહી છે ત્યાં કોઈ સરકાર પાંચ વર્ષ પુરા થઇ શકતા નથી. ક્યાંક પ્રજા વિદ્રોહ કરે છે તો ક્યાંક સેના પોતાના હાથમાં સત્તા લે છે તો ક્યાંક વૈશ્વિક શક્તિઓનો હસ્ત ક્ષેપ છે. આ બધા વચ્ચે આપણે અડીખમ છીએ.
આપણી પ્રજાની મેચ્યોરીરીનું વધુ એક ઉદાહરણ આપું! આપણે આઝાદ થયા ત્યારે વિનસ્ટલ ચાચીંલે એક નિવેદન આપેલું કે ભારત ભલે આઝાદ થાય પણ આગળ જતા ગણી નહીં શકો એટલા ટુકડામાં ભષા અને પ્રાંતવાદનાં નામે વહેંચાઈને તૂટી જશે. આજે 76 વર્ષ બાદ પણ આપણે અડીખમ છીએ. એની પાછળ આપણી 5,000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. આપણાં ઉગઅમાં લોકશાહી છે. જે દેશમાં હાલમાં અરાજકતા છે, તે તમામ દેશના સંવિધાન ખુબ રૂપાળા છે પણ પ્રજા? આમ દેશની એકતા બચાવવામાં મૂળ આપણો ઉગઅ કામ કરે છે. આપણે હંમેશા આપણાં પર રાજ કરવાવાળાઓને પણ સહજતાથી સ્વીકાર્યા છે. મિનેન્ડર જેવા રાજા આપણને લૂંટવા આવ્યા હતા અને આપણી પ્રજાનો પ્રેમ જોઈને પોતાનું નામ મિલિન્દ કરીને આજીવન અહીંયા જ રહ્યા. કારણ કે આપણે સહજ સ્વીકાર કરીએ છીએ.
યહૂદીઓ હોય કે પારસીઓ હોય આખી દુનિયામાં પ્રતાડના સહન કરવાવાળા લોકો આપણે ત્યાં ફુલ્યા ફાલ્યા છે. તમને એક વાતની સંપૂર્ણ નવાઈ લાગશે છે. ભારત એક માત્ર દેશ એવો છે જ્યાં ઇસ્લામનાં 72-72 ફીરકા એક સાથે રહે છે. ઇસ્લામિક દેશમાં પણ આ તમામ લોકો સાથે રહેતા નથી અને રહી શકતા નથી.
ગાંધીજીને અન્ય બાબતમાં ગમે તેટલી ગાળો આપો અને હું પણ ઘણા મુદ્દે વિરોધ કરું જ છું પણ તેમની એક વાત તમે કોઈ દિવસ ઇગ્નોર ન કરી શકો કે આઝાદી અહિંસાનાં માર્ગે આવવી જોઈએ. જો હિંસાનાં માર્ગે આઝાદી આવે તો ફક્ત માસ્ટર બદલાય છે, આવનાર સત્તા ધારી લોકો હિંસા જ કરશે ભલે એ તમારા જ લોકો હોય. રશિયા સહીતનાં દેશો એનું ઉદાહરણ છે.
પણ, ગાંધી ભારતમાં જ જન્મી શકે, તે જર્મનીમાં હિટલરની સામે જન્મી ન શકે, કારણ કે સારા પાક માટે જમીન ફળદ્રુપ હોવી જોઈએ! આમ ભારત મહાનુભાવો જન્મે તેના માટેની ફળદ્રુપ જમીન છે. કારણ કે સત્ય અને અહિંસાનાં પાઠ ગાંધીને આપણાં શાસ્ત્રોમાંથી જ મળ્યા હતા નહીં કે કોઈ વિદેશી ગ્રંથમાંથી.
અહીંયા ઘણા લોકોને જોયા છે જે પશ્ચિમથી ખુબ પ્રભાવિત હોય છે. પણ એ લોકોએ આ પશ્ચિમી દેશોનો છેલ્લા 60-70 વર્ષનો ઇતિહાસ જોયો હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ લોકોએ અંદર અંદર જેટલું લોહી વ્હાવ્યું છે એટલું કોઈએ નહીં વ્હાવ્યું હોય. હાલમાં એ લોકો થોડા ઘણી કથિત માનવતાવાદી સ્થિતિમાં છે, તે એટલા માટે નથી કે એ લોકોનાં મૂળમાં શાંતિનો મંત્ર હોય. પણ એટલા માટે કે એક બીજાને મારી કાપીને થાક્યા બાદ શાંત થયા છે. 50 વર્ષ પછી જેવો આ મારવા કાપવાનો થાક ઉતરશે એટલે પછી પાછા માર કાપ ચાલુ કરશે.
આ બધી ચર્ચા એટલા માટે કરું છું કે ભારતની પ્રજાની મેચ્યોરિટી એ સ્તર પર છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો, આપણે મોંઘલોનાં શાસનમાં જીવ્યા, આપણે કંપની શાસન પણ જોયું, અંગ્રેજ શાસન પણ જોયું અને હાલમાં લોકતંત્ર પણ જોઈએ છીએ. મતલબ શાસન વ્યવસ્થાની તમામ ફોર્મેટમાં આપણે શાંતિથી રહી શકીએ છીએ તેનો આપણો હજારો વર્ષનો ઇતિહાસ છે.
જો કોઈએ સત્તા પરિવર્તનની ખંજવાળ હોય તો જાઓ અને વર્તમાન શાસન વ્યવસ્થા અનુસાર લડાઈ લડો, અરાજકતાથી અહીંયા કોઈ દિવસ પરિવર્તન આવવાનું નથી નથી અને નથી જ…
નોટ: ભારત દેશની મેચ્યોરિટી માટે સનાતન ધર્મનાં મૂળિયાં મુખ્ય આધાર છે.

 

You Might Also Like

શહેરમાં 9 મહિનામાં નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીરોએ લોહીથી હાથ રંગ્યા

રાવણ એક, પ્રતિભા અનેક

દેવીપૂજા: પ્રાચીન મૂળથી આધુનિક યુગ સુધીની વૈશ્ર્વિક યાત્રા

વિઝા ધારકો વિઝાની શરતોનું પાલન કરતા નથી, જેનાથી અમેરિકન સરકાર કડક વલણ અપનાવે છે

ભારતની લોકદેવીઓ અને ગ્રામ્ય દેવીઓ

TAGGED: Nepal Protest
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાયુસેનાને નવેમ્બરમાં 2 તેજસ માર્ક-1A ફાઇટર જેટ મળશે: HALને એક એન્જિન મળ્યું
Next Article રાજકોટના BAPS મંદિર સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટને 13.13 લાખનો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કાશ્મીરમાં સિઝનની પહેલી બરફવર્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
મોદીએ જ્યારે નિકોલમાં સભા કરી ત્યારે જ જગદીશ વિશ્ર્વકર્મા અધ્યક્ષ બનશે તેની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હતી
વાપીમાં MD ડ્રગ્સનું કારખાનું ઝડપાયું, 25 કરોડના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ
જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રમુખ
મુંબઈથી ગાડી આવી રે..હો દરિયાલાલા ગોપી રાસોત્સવમાં બહેનોની કલા ખીલી ઉઠી
મરિન પિપાવાવ પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

શહેરમાં 9 મહિનામાં નોંધાયેલા હત્યાના 27 ગુનામાં 13 સગીરોએ લોહીથી હાથ રંગ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Hemadri Acharya Dave

રાવણ એક, પ્રતિભા અનેક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Hemadri Acharya Dave

દેવીપૂજા: પ્રાચીન મૂળથી આધુનિક યુગ સુધીની વૈશ્ર્વિક યાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?