By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    8 hours ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    9 hours ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    9 hours ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    1 day ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    7 hours ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    9 hours ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    1 day ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    1 day ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    8 hours ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 day ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    7 hours ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    9 hours ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    9 hours ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!
Author

કોઈ દેશમાં અરાજકતા ફેલાય એટલે ભારતમાં બેઠેલી અમુક પ્રજાતિનાં મોઢામાં લડ્ડુ ફૂટે, કાશ આપણાં દેશમાં પણ એવું થશે અને સત્તા પલટો થાય!

Khaskhabar Editor
Last updated: 2025/09/12 at 6:10 PM
Khaskhabar Editor 6 months ago
Share
7 Min Read
SHARE

મહેશ પુરોહિત

2004થી 2014નું શાસન ભારતીય ઇતિહાસનો કાળો અધ્યાય છે. આર્થિક બાબતમાં તો તેને ‘મૃત દશકો’ કહેવામાં આવે છે. હાલમાં અન્ય દેશોમાં પ્રજાએ જે કારણોસર વિદ્રોહ કર્યો છે, તેના કરતાં 100 ઘણી હાલત આપણે ત્યાં ખરાબ હતી. કોઈ એક દિવસ એવો ન હોય કે ઘોટાળો બહાર ન આવે, કોઈ એક દિવસ એવો ન હોય કે ભારત ભરમાં ક્યાંક આંતકી પ્રવૃત્તિ ન થઇ હોય, કોઈ એક તહેવાર એવો ન હોય કે બોમ્બ ન ફૂટ્યા હોય.
હદ તો એ હતી કે કોઈ એવી ક્ષણ ન હોય કે હિંદુ ધર્મને બદનામ કરવા માટે નિવેદન ન આપવામાં આવ્યું હોય. વાત આર્થિક હોય, રાજકીય હોય, સાંસ્કૃતિક હોય કે સામાજિક પ્રત્યેક સ્તરે સંપૂર્ણ નિષ્ફળ સરકાર 10 વર્ષ ચાલી એ પણ રિમોટ દ્વારા. અને મુસ્લિમ તૃષ્ટિકરણની તમામ હદો પાર કરવામાં આવી હતી. (એ લખવા જઈએ તો હજારો પાનાં ઓછા પડે) આટ આટલુ થાય છતાં કોઈ વિદ્રોહ નહીં, ન પાર્લામેન્ટ પર ચડાઈ, ન કોઈ નેતા પર હુમલો, ન કોઈ તેના પરિવાર પર હુમલો! સિમ્પલ 2014 આવ્યું, પ્રજાને મોદી સાહેબ સ્વરૂપે વિકલ્પ મળ્યો અને આપી દીધી પ્રચંડ બહુમત. કારણ કે 30 વર્ષથી દેશમાં ગઠબંધનની સરકાર હતી. પ્રજા જોઈ રહી હતી કે આ તકલીફોનાં કેન્દ્રમાં ગઠબંધનની સરકાર છે. તો મોદી સાહેબને 2-2 ટર્મ પૂર્ણ બહુમતી આપી. ત્રીજી ટર્મમાં એનડીએને પૂર્ણ બહુમત આપી. મતલબ, હાલમાં જે પણ આસપાસનાં દેશોમાં થઇ રહ્યું છે, તે જ વસ્તુ ભારતની જનતા 2014 માં ઓલરેડી કરી ચુકી છે. હવે તો ભારત ફૂલ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. પ્રજા સંતુષ્ટ છે, હજુ પણ 100% સંતુષ્ટ નહીં જ હોય અને લોકશાહીમાં ક્યારેય 100% સંતુષ્ટિ હોવી પણ ન જોઈએ. પણ વર્તમાનમાં આવેલેબલ બેસ્ટ મોદી સાહેબ અને ભાજપ જ છે.
આપણો દેશ 1947માં આઝાદ થયો અને 1952માં પ્રથમ ચૂંટણી થઇ, ત્યારથી લઈને હમણાં સુધી એકવાર પણ પ્રજા દ્વારા કોઈ વિદ્રોહ કરવામાં આવ્યો નથી, ઇન્દિરા ગાંધીએ પોતાનાં રાજકીય સ્વાર્થ માટે કટોકટી લગાવી છતાં પણ પ્રજાએ વિદ્રોહ કરવાના બદલે મતદાન કરીને જવાબ આપ્યો અને બેનને ઘેર ભેગા કરેલા…

- Advertisement -

મોદી સાહેબ પર દેશના લોકોનો કેટલો ભરોસો છે તેનું એક નાનકડું ઉદાહરણ, કોરોનાએ દેશમાં એન્ટ્રી કરી મૂકી હતી અને મોદી સાહેબે ‘જનતા લોકડાઉન‘ જાહેર કર્યું. 140 કરોડનો દેશ અને પોતાનો નેતા જાહેરાત કરે અને 140 કરોડ લોકો ઘરમાં પુરાઈ જાય? વૈશ્વિક ઇતિહાસમાં તમને આવું અદ્ભૂત ઉદાહરણ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. આ છે ભારતની જનતાનો મેચ્યોરિટી અને એક નેતા પરના વિશ્વાસનું ઉદાહરણ.
તમને ખબર છે? એશીયામાં ભારત અને જાપાન સિવાય કોઈ દેશમાં સંપૂર્ણ લોકશાહી નથી. આ બે દેશ સિવાય બધે જ રાજાશાહી, કોમ્યુનિસ્ટ શાસન, શામ્યવાદી શાસન અથવા પાકિસ્તાન જેવી અર્ધ લોકશાહી છે. જ્યાં કહેવાતી લોકશાહી છે ત્યાં કોઈ સરકાર પાંચ વર્ષ પુરા થઇ શકતા નથી. ક્યાંક પ્રજા વિદ્રોહ કરે છે તો ક્યાંક સેના પોતાના હાથમાં સત્તા લે છે તો ક્યાંક વૈશ્વિક શક્તિઓનો હસ્ત ક્ષેપ છે. આ બધા વચ્ચે આપણે અડીખમ છીએ.
આપણી પ્રજાની મેચ્યોરીરીનું વધુ એક ઉદાહરણ આપું! આપણે આઝાદ થયા ત્યારે વિનસ્ટલ ચાચીંલે એક નિવેદન આપેલું કે ભારત ભલે આઝાદ થાય પણ આગળ જતા ગણી નહીં શકો એટલા ટુકડામાં ભષા અને પ્રાંતવાદનાં નામે વહેંચાઈને તૂટી જશે. આજે 76 વર્ષ બાદ પણ આપણે અડીખમ છીએ. એની પાછળ આપણી 5,000 વર્ષ જૂની સંસ્કૃતિ છે. આપણાં ઉગઅમાં લોકશાહી છે. જે દેશમાં હાલમાં અરાજકતા છે, તે તમામ દેશના સંવિધાન ખુબ રૂપાળા છે પણ પ્રજા? આમ દેશની એકતા બચાવવામાં મૂળ આપણો ઉગઅ કામ કરે છે. આપણે હંમેશા આપણાં પર રાજ કરવાવાળાઓને પણ સહજતાથી સ્વીકાર્યા છે. મિનેન્ડર જેવા રાજા આપણને લૂંટવા આવ્યા હતા અને આપણી પ્રજાનો પ્રેમ જોઈને પોતાનું નામ મિલિન્દ કરીને આજીવન અહીંયા જ રહ્યા. કારણ કે આપણે સહજ સ્વીકાર કરીએ છીએ.
યહૂદીઓ હોય કે પારસીઓ હોય આખી દુનિયામાં પ્રતાડના સહન કરવાવાળા લોકો આપણે ત્યાં ફુલ્યા ફાલ્યા છે. તમને એક વાતની સંપૂર્ણ નવાઈ લાગશે છે. ભારત એક માત્ર દેશ એવો છે જ્યાં ઇસ્લામનાં 72-72 ફીરકા એક સાથે રહે છે. ઇસ્લામિક દેશમાં પણ આ તમામ લોકો સાથે રહેતા નથી અને રહી શકતા નથી.
ગાંધીજીને અન્ય બાબતમાં ગમે તેટલી ગાળો આપો અને હું પણ ઘણા મુદ્દે વિરોધ કરું જ છું પણ તેમની એક વાત તમે કોઈ દિવસ ઇગ્નોર ન કરી શકો કે આઝાદી અહિંસાનાં માર્ગે આવવી જોઈએ. જો હિંસાનાં માર્ગે આઝાદી આવે તો ફક્ત માસ્ટર બદલાય છે, આવનાર સત્તા ધારી લોકો હિંસા જ કરશે ભલે એ તમારા જ લોકો હોય. રશિયા સહીતનાં દેશો એનું ઉદાહરણ છે.
પણ, ગાંધી ભારતમાં જ જન્મી શકે, તે જર્મનીમાં હિટલરની સામે જન્મી ન શકે, કારણ કે સારા પાક માટે જમીન ફળદ્રુપ હોવી જોઈએ! આમ ભારત મહાનુભાવો જન્મે તેના માટેની ફળદ્રુપ જમીન છે. કારણ કે સત્ય અને અહિંસાનાં પાઠ ગાંધીને આપણાં શાસ્ત્રોમાંથી જ મળ્યા હતા નહીં કે કોઈ વિદેશી ગ્રંથમાંથી.
અહીંયા ઘણા લોકોને જોયા છે જે પશ્ચિમથી ખુબ પ્રભાવિત હોય છે. પણ એ લોકોએ આ પશ્ચિમી દેશોનો છેલ્લા 60-70 વર્ષનો ઇતિહાસ જોયો હશે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ લોકોએ અંદર અંદર જેટલું લોહી વ્હાવ્યું છે એટલું કોઈએ નહીં વ્હાવ્યું હોય. હાલમાં એ લોકો થોડા ઘણી કથિત માનવતાવાદી સ્થિતિમાં છે, તે એટલા માટે નથી કે એ લોકોનાં મૂળમાં શાંતિનો મંત્ર હોય. પણ એટલા માટે કે એક બીજાને મારી કાપીને થાક્યા બાદ શાંત થયા છે. 50 વર્ષ પછી જેવો આ મારવા કાપવાનો થાક ઉતરશે એટલે પછી પાછા માર કાપ ચાલુ કરશે.
આ બધી ચર્ચા એટલા માટે કરું છું કે ભારતની પ્રજાની મેચ્યોરિટી એ સ્તર પર છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો, આપણે મોંઘલોનાં શાસનમાં જીવ્યા, આપણે કંપની શાસન પણ જોયું, અંગ્રેજ શાસન પણ જોયું અને હાલમાં લોકતંત્ર પણ જોઈએ છીએ. મતલબ શાસન વ્યવસ્થાની તમામ ફોર્મેટમાં આપણે શાંતિથી રહી શકીએ છીએ તેનો આપણો હજારો વર્ષનો ઇતિહાસ છે.
જો કોઈએ સત્તા પરિવર્તનની ખંજવાળ હોય તો જાઓ અને વર્તમાન શાસન વ્યવસ્થા અનુસાર લડાઈ લડો, અરાજકતાથી અહીંયા કોઈ દિવસ પરિવર્તન આવવાનું નથી નથી અને નથી જ…
નોટ: ભારત દેશની મેચ્યોરિટી માટે સનાતન ધર્મનાં મૂળિયાં મુખ્ય આધાર છે.

 

You Might Also Like

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

હકીકત આવી પણ હોઈ શકે !

TAGGED: Nepal Protest
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વાયુસેનાને નવેમ્બરમાં 2 તેજસ માર્ક-1A ફાઇટર જેટ મળશે: HALને એક એન્જિન મળ્યું
Next Article રાજકોટના BAPS મંદિર સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટને 13.13 લાખનો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ
લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં
કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય
ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો
ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?