By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    7 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    5 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    5 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    5 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    1 day ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    6 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    7 hours ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    7 hours ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    7 hours ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    1 day ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાશ, ‘મે કેમ્પફ’ને દુનિયાએ સિરિયસલી લીધી હોત!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > કાશ, ‘મે કેમ્પફ’ને દુનિયાએ સિરિયસલી લીધી હોત!
AuthorNaresh Shah

કાશ, ‘મે કેમ્પફ’ને દુનિયાએ સિરિયસલી લીધી હોત!

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 5:36 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

શાહનામા
– નરેશ શાહ

આજથી ત્રણસો વરસ પહેલાં સુધીની જે ખૂનામરકી થઈ છે, તેનાથી કશુંજ બદલ્યું નથી. ફ્રાંસ આજે પણ ફ્રાંસ છે. ઈટલી, ઈટલી જ રહ્યું છે. જર્મની પણ જર્મની જ છે. આજના જર્મનીની, બીજા રાષ્ટ્રો પર વિજય મેળવવાની રતિભાર પણ આકાંક્ષ્ાા નથી, આ મારો દાવો છે.

ગળે ન ઉતરે એવા આ શબ્દો ક્રુરતમ સરમુખત્યાર તરીકે નામચીન હિટલરના છે અને જર્મનીના સર્વેસર્વા બન્યાના ચાર-ચાર વરસ સુધી તેના ભાષણોમાં આવો સૂર રહેતો હતો. શબ્દોની આવી ગળચટૃી જબાનને કારણે જ બ્રિટન, ફ્રાંસ સહીતના રાષ્ટ્રો હિટલરના ઓસ્ટ્રિયા – ચેકોસ્લેવિક્યા જેવા દેશો પરની ચઢાઈ પછી પણ શાંતિદૂત શાસક હોવાની ગફલતમાં રહ્યા હતા. અલબત્ત, એ ભ્રમ 1938 આસપાસ તૂટવાનો શરૂ થયો પણ ત્યારે અડધો ડઝનથી વધારે દેશ જીતી ચૂકેલાં જર્મની (હિટલર વાંચો) નો પારો સાતમા આસમાને ચઢી ગયો હતો અને હિટલરના ગુમાને આખી દુનિયાને (1939માં) બીજા વિશ્ર્વયુદ્ધમાં હોમી દીધી. ટ્રેજેડી એ હતી કે 1933માં 46ની ઉંમરે જર્મનીના ચાન્સેલર બન્યા પછી શામ, દામ, દંડ, ભેદથી તેના સરમુખત્યાર બનીને બાર વરસ અને આઠ મહિનામાં દુનિયાને ઊંધીચતી કરી દેનારા હિટલરે (જર્મનીને પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછી થયેલાં ઘોર અન્યાયનો બદલો લેવા) જે કંઈ ર્ક્યું તેમાંની ઘણી બધી વાતોનો ખુલાસો તેણે અગિયાર વરસ પહેલાં(19ર4માં) જ કરી દીધો હતો, કરુણતા એ રહી કે ત્યારે કે એ પછી પણ કોઈએ તેને ગંભીરતાથી લીધી નહોતી.

- Advertisement -

જર્મનીના સર્વેસર્વા બન્યા પછી એક બાહોશ રાજનીતિકારની જેમ ચાર જ વરસમાં જર્મનીને જોમવંતુ અને જોરદાર બનાવી દેનારા હિટલરે આ વરસો દરમિયાન દુનિયા આખીના આકાઓને ભ્રમમાં જ રાખ્યા પણ 1937 પછી તેણે દુનિયા જીતવા નીકળેલા યોદ્ધાની જેમ પાંખો ફેલાવવાની શરૂ કરી અને સૌથી પહેલાં ઓસ્ટ્રિયા (હંગેરી)ને જર્મનીની મુઠ્ઠીમાં લઈ લીધું. હિટલરના પ્રચંડ જર્મન-પ્રેમ અને યહૂદી-નફરતને જ જાણતાં લોકોને સ્મરણ રહે કે હિટલરનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો. પોતાની જ માતૃભૂમિ સિફતપૂર્વક ગલોફામાં લીધા બાદ હિટલરે ચેકોસ્લાવેક્યિા, પોલેન્ડ, નોર્વે, ડેન્માર્ક, હોલેન્ડ, બેલ્જીયમ અને ફ્રાંસને જર્મન સોલ્જરના બૂટ હેઠળ ચગદી નાખ્યા પછી તેણે રશિયા અને બ્રિટનને કચડવા માટેના પણ ભરપુર આક્રમણ ર્ક્યા હતા. (રશિયાના સ્તાલિન સાથેનું યુધ્ધ તો લાગલગાટ છ વરસ ચાલ્યું હતું) હિટલરના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે એનો અહેસાસ અને પ્રતિ લડત આપવાની જાગૃતતા તો મિત્રદેશોને (રશિયા, બ્રિટન, અમેરિકા) બહુ મોડી આવી પણ જર્મનીએ આ રીતે ચઢાઈ કરીને પોતાનો ફેલાવ કરીને એકચક્રી શાસન કરવું જોઈએ એવું તો ખુદ હિટલર 1924માં જ લખી ચૂક્યો હતો.

1925માં એ તમામ વાતો મે કેમ્પફ (મારો સંઘર્ષ) નામથી તેની આત્મકથામાં પ્રગટ થઈ ચૂકી હતી. આ આત્મકથામાં હિટલરે અનેક ઠેકાણે જર્મનીએ શું અને કેમ કરવું જોઈએ તેની સંભવિત રૂપરેખા આપી હતી. હિટલરે લખ્યું છે કે, આજે જર્મનીમાં આઠ કરોડ લોકો છે. મારી વિદેશ નીતિની સફળતા એ હશે કે સો વરસ પછી પચ્ચીસ કરોડ જર્મનીઓ ફ્રાંસથી રશિયા સુધી રહેવા માંડશે. સૌથી પહેલાં આપણે પોલેન્ડ અને ફ્રાંસને કચડી નાખવા પડશે, એ પછી મોટી સંખ્યામાં જર્મનીઓ રશિયામાં પોતાની જમીન મેળવી લેશે.

મિત્રરાષ્ટ્રોની પચાસ લાખની સેના અને શસ્ત્રસરંજામ સામે જર્મની અડિખમ રહી શક્યું નહીં : બેશક, તેમ છતાં કોઈ હિટલરને ઝૂકાવી શક્યું નહોતું, કારણકે જર્મની પર પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવાની મમત ધરાવતાં હિટલરે આત્મહત્યા કરી કરી લીધી હતી.

- Advertisement -

1923ના એક નિષ્ફળ બળવા પછી પકડાયેલા આ નાઝી નેતાને પાંચ વરસની ઓપન એર જેલની સજા થઈ હતી, જે નવ મહિના પછી રદ કરી નાખવામાં આવેલી. જેલવાસના એ દિવસોમાં લખેલી આત્મકથા 1925માં પ્રસિદ્ધ થઈ ત્યારે હજુ હિટલરનો ખાસ દબદબો નહોતો. એ વરસે તેની આત્મકથાની 6900 જેટલી જ કોપી વેચાઈ હતી (1930માં તેમાં એક ચેપ્ટર ઉમેરાયું અને હિટલર તેમજ તેની નાઝી પાર્ટીનું પ્રભુત્વ વધ્યા પછી) 1930માં તેની પ4000 કોપી વેચાઈ હતી. આ આત્મકથામાં તેણે અનેક વાતો એવી કરી છે કે જેમાં તેની છૂપી મહત્વાકાંક્ષા અને મનોબળ ઉપરાંત માતબર નોલેજ પણ વ્યક્ત થાય છે. એક જગ્યાએ તેણે લખ્યું છે કે, રશિયા સાથે સંધિ કરવી એ જર્મની માટે વિશ્વયુધ્ધે આમંત્રણ આપવા જેવું થશે. આના પરિણામે, જર્મનીનો સર્વનાશ પણ થઈ શકે છે.

આમ જૂઓ તો થયું પણ એવું જ. પોલેન્ડને કોઈપણ રીતે જીતવા માટે હિટલરે (પોતાની જ વાત ભૂલીને) રશિયાના સ્તાલિન સાથે નમતું જોખીને સંધિ કરી હતી પણ ખેપાની સ્તાલિને ગુલાબની સામે આખો બગીચો માંગી લેવા જેવી શરતો રાખેલી. કમને, હિટલરે તે માન્ય રાખેલી અને જર્મનીના જોખમે-હિસાબે પોલેન્ડ જીતીને (કરાર પ્રમાણે) તેનો કિંમતી હિસ્સો રશિયાને આપી દેવો પડયો હતો. સ્તાલિન અને રશિયા સામેની મજબૂરીવશની દાઝ કાઢવા માટે પછી હિટલરે રશિયા પર આક્રમણ કરેલું. વિરાટ અને વિકરાળ રશિયા પર જર્મન સૈન્ય મોકલીને છેક મોસ્કોની નજીક પહોંચી જનારા હિટલરના સૈન્યને સ્તાલિનની ખડતલ સેના અને રશિયાના થીજાવી દેતા શિયાળાએ પાછુંપાડી દીધું દરમિયાન મિત્રરાષ્ટ્રોની પચાસ લાખની સેના અને શસ્ત્રસરંજામ સામે જર્મની અડિખમ રહી શક્યું નહીં. બેશક, તેમ છતાં કોઈ હિટલરને ઝૂકાવી શક્યું નહોતું, કારણકે જર્મની પર પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવાની મમત ધરાવતાં હિટલરે આત્મહત્યા કરી કરી લીધી હતી પણ એ અંતિમ દિવસોમાં હિટલરે શું કરેલું અને હિટલરના એ આખરી દિવસો કેવા હતા, એનો ખુલાસો થશે આવતાં સપ્તાહે.

 

 

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 20 હજાર કટ્ટાની આવક નોંધાઇ
Next Article ગુજરાતમાં હજુ બે દી’ કોલ્ડવેવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન
પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ
ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ
રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?