By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 hours ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 week ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 week ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 weeks ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    20 minutes ago
    દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ
    21 minutes ago
    કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ
    24 minutes ago
    ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા
    26 minutes ago
    આજથી પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવવધારો
    27 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    2 hours ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 week ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરિચરણદાસ મહારાજ હરિ શરણે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હરિચરણદાસ મહારાજ હરિ શરણે
રાજકોટ

હરિચરણદાસ મહારાજ હરિ શરણે

Khaskhabar Editor
Last updated: 2022/03/28 at 5:27 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
ભૂખ્યાને ભોજન અને દ્રષ્ટિહિનને દ્રષ્ટિ આપનાર તથા અનેક સેવા કાર્યોની જ્યોત પ્રસરાવનાર ગોંડલના રામજી મંદિર ખાતે વહેલી સવારે 4.30 કલાકે હરિચરણદાસજી મહારાજએ આંખો મીંચી 
  • પૂ. બાપુના હજારો ભક્તોમાં શોકનું મોજું

ગોંડલ શ્રી રામજી મંદિરના પૂ. હરિચરણદાસજી મહારાજ આજે વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં અગિયારસના પવિત્ર દિવસે બ્રહ્મલીન થતાં ઘેરો શોક છવાય ગયો છે. ગોંડલ ખાતે શ્રી રામજી મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો અંતિમ દર્શન માટે ઉમટયા છે. આજે સવારથી બપોર સુધી ભાવિકો પૂ. હરિચરણદાસજી મહારાજના અંતિમ દર્શન ગોંડલ ખાતે કરી શકશે. ત્યારબાદ રાજકોટ સદ્દગુરૂ સેવા આશ્રમ ખાતે સાંજે 5 થી 7 દરમિયાન ભાવિકો દર્શન કરી શકશે. કાલે મંગળવારે સવારે 7 થી 9 દરમિયાન નર્મદા નદીના કિનારે ગોરા ખાતે પૂ. હરિચરણદાસજી મહારાજની શાસ્ત્રોકત વિધિ સાથે અંતિમવિધિ કરવામાં આવશે. બાપુના દેવલોકગમનથી હજારો ભકતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ માઠા સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગુરૂભાઈઓ સહિત તેમના ભકતો દર્શન માટે ઉમટ્યાં છે. પૂ. હરિચરણદાસજીએ 100 વર્ષની ઉંમરે સવારે 4 વાગ્યા આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 8 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને મંદિરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ગોરા આશ્રમમાં લઇ જવામાં આવશે. જયાં આવતીકાલે સવારે અંતિમ વિધિ કરવામાં આવશે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ગુરૂ માનતા હતા.

Contents
ભૂખ્યાને ભોજન અને દ્રષ્ટિહિનને દ્રષ્ટિ આપનાર તથા અનેક સેવા કાર્યોની જ્યોત પ્રસરાવનાર ગોંડલના રામજી મંદિર ખાતે વહેલી સવારે 4.30 કલાકે હરિચરણદાસજી મહારાજએ આંખો મીંચી કાશીમાં ‘હરિ’ના શરણે જઈને હરિચરણદાસ બન્યા1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ર્ચય કર્યો‘અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ’

1954માં ગુરુદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલ આશ્રમનું સંચાલન શરૂ કર્યું
બાપુનું મૂળનામ હરિશ્ર્ચંદ્ર મિસરાજ હતું. ઈ.સ. 1921માં ચૈત્ર સુદ 6ના દિવસે બિહારના પંજરવામાં જન્મ થયો હતો. ત્યારબાદ 1954માં ગુરૂદેવ રણછોડદાસજીની આજ્ઞાથી ગોંડલમાં આશ્રમનું સંચાલન શરૂ કર્યું હતું. છેલ્લા 70 વર્ષથી તેઓ અહીં રહી સેવા કરી રહ્યા છે. 34 વર્ષની યુવાન વયે બાપુએ આશ્રમનું સંચાલન હાથમાં લીધું હતું. તેમના ગુરૂજી સદગુરૂ દેવ રણછોડદાસજી મહારાજના સાનિધ્યમાં સરિયૂ નદીના કિનારે ભજન કરતા હતા.

- Advertisement -

કાશીમાં ‘હરિ’ના શરણે જઈને હરિચરણદાસ બન્યા

ગોંડલ રામજી મંદિરના મહંત હરિચરણદાસ બાપુ આજે વહેલી સવારે શ્રીજી ચરણ પામ્યા છે. હરિચરણદાસજીની ઉંમર 2 વર્ષની હતી ત્યારે તેમના માતા પરલોકવાસી થયા. આ સમયે તેમનું લાલન-પાલન તેમના પિતામહ દામોદર મિશ્ર દ્વારા થતું રહ્યું અને ભક્તિના બીજ વવાતા ગયા. પૂર્વસંસ્કાર અનુસાર બાલ્યાવસ્થાથી જ સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ પણ વિકસતો ગયો. સાથે ગરીબી અવસ્થાની સંઘર્ષ પણ એક સાધન તરીકે સહયોગી બન્યો. અનેક સંધર્ષોનો સામનો કરતાં કરતાં અધ્યયન પણ વધતું ગયું. આમ એક પછી એક કરતાં 1949ની સાલમાં કાશી પહોંચી ત્યાં અધ્યયન કાર્યમાં જોડાયા. શાસ્ત્રનો અભ્યાસ વધતો ચાલ્યો. પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં પંડિત આનંદ મિશ્રને તથા માતા ચંતિકાને ત્યાં થયો હતો, જન્મ સમયે તેમને હરિશ્ર્ચંદ્ર મિસરાજ નામ અપાયું હતું અને આગળ જતાં તેઓ હરિચરણદાસજી નામથી ઓળખાયા.

  • 1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ર્ચય કર્યો
  • ‘અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ’

કાશી પહોંચીને અસીઘાટ પાસે એક સંતના આશ્રમમાં રહીને શાસ્ત્રનું અધ્યયન અને ભજન કરવા લાગ્યા. આવા દિવસોમાં એક વખત કાશી વિયાનાથ મંદિરમાં ભગવાન શિવજીનો જાપ-પૂજા કરતા હતા તે વખતે હૃદય-ભાવ જગતમાં આવે બન્યું. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને મનોમન પ્રાર્થના શરૂ થઈ કે હે પ્રભુ ! મને રસ્તો બતાવો. હું તમારી માયા સૃષ્ટિમાં અટવાઇ રહ્યો છે. આ આતનાદ પૂરો થયો કે પ્રભુ શિવજી પાસેથી આદેશની અનુભૂતિ થઇ. બધું છોડીને ભગવત શરણ કરો. બધું ઠીક થઇ જશે. અને તે જ દિવસે એક વસ્ત્ર અને એક જલપાત્ર’ લઇને ગંગાજીના કિનારે નીકળી ગયા. અનેક સંકટો વચ્ચે ગંગાના કિનારે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પ્રયાગ તરફ ચાલી નીકળ્યા. 1946માં પ્રયાગરાજ ગંગાકિનારે તેમણે નિશ્ચય કર્યો કે અહીંયા જે ગુરુ મળશે તેમની પાસેથી દિક્ષા લઈશ. ત્રણ દિવસના ઉપવાસ પછી ઝાલર ટાણે એક સંત રણછોડદાસજી જેવા જ દેખાતા હતા તેમણે દિક્ષા આપી અને અયોધ્યામાં રામઘાટ પર ભજન કરવા આદેશ આપ્યો હતો.

ગોંડલ આવી રામમંદિરની ગાદી સંભાળ્યા બાદ ભારતના ખ્યાતનામ ડૉક્ટરોના કેમ્પોનું આયોજન

- Advertisement -

હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં ચાલતી સંસ્થાઓમાંની શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગો માનવજાતિની સેવા માટે કાર્યરત છે. જેમાં દર્દીઓને અનેકવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે, આંખનાં મોતિયાનું ઓપરેશન લેન્સ સાથે તદ્દન ફ્રી, જનરલ સર્જરી વિભાગમાં એપેન્ડિક્સ, સારણગાંઠ પ્રોસ્ટેટ ગ્રંથી, પથરી તેમજ શરીરમાં નાની મોટી ગાંઠના ઓપરેશન તદ્દન ફ્રી કરી દેવામાં આવે છે. સ્ત્રીરોગ વિભાગમાં નોર્મલ ડિલિવરી દવાઓ સાથે, સ્ત્રી રોગને લગતા ઓપરેશન તદ્દન ફ્રી, દરેક પ્રસૂતાને શુદ્ધ ઘી તથા ડ્રાયફ્રુટ તેમજ નવજાત શિશુ માટે બેબી કીટ, મચ્છરદાની આપવામાં આવે છે. બાળકોના વિભાગમાં કોઇ ચાર્જ લેવાતો નથી, હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી તથા તેના સગા વ્હાલાઓ બંને ટાઈમ નિ:શુલ્ક ભોજન પ્રસાદ વ્યવસ્થા, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રાહતની વિશેષ જોગવાઇ છે. આ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધારે ઓ.પી.ડી એક લાખથી વધુ દાખલ દર્દીઓ અને નવ લાખથી વધુ લોકો નિશુલ્ક ભોજન-પ્રસાદની સેવા લઈ ચૂક્યા છે. તેમજ આંખનાં 50 હજારથી વધારે નેત્રમણી ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.

ભાઈશ્રી રમેશભાઈ ઓઝાને આશીર્વાદ આપતાં હરિચરણદાસ બાપુ

ગોંડલમાં રામમંદિરનાં ઉદ્દઘાટન સમયે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે

ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાએ હરિચરણદાસ બાપુને પોતાનાં ગુરૂ માન્યા હતા.

આ પણ વાંચો: દેશમાં IAS અધિકારીઓની 22% ઘટ!! 
https://khaskhabarrajkot.com/2022/03/28/22-drop-in-ias-officers-in-the-country/ 

You Might Also Like

બાતમી આપ્યાની શંકાએ જ બુટલેગર જીણા ગોહિલએ ઝેરી દવાવાળો દારૂ પીવડાવી બંને મિત્રની હત્યા કરી’તી

પનીરના ચાહકો ચેતી જજો: કોઠારીયાની ‘બંસી ડેરી’નું પનીર તપાસમાં નાપાસ

હવે ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ-રેટિંગ રિઝલ્ટ નહીં ક્વૉલિટી ચેક થશે

સ્માર્ટફોન કે સ્લો પોઇઝન? આભાસી દુનિયામાં ખોવાતું બાળપણ

ભારતભરના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા કાલે બંધનું એલાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘પોલીસ આપને દ્વાર’ રાજકોટ પોલીસની નવતર પહેલ: P.I. જે. વી. ધોળા
Next Article રાજીપો: આજી-1 ડેમમાં 700 MCFT પાણીનો જથ્થો ઠલવાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન માટે સન્માન પત્ર એનાયત

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
નંદીઘરમાં 9 નંદીના દર્દનાક મોતથી હાહાકાર
બાતમી આપ્યાની શંકાએ જ બુટલેગર જીણા ગોહિલએ ઝેરી દવાવાળો દારૂ પીવડાવી બંને મિત્રની હત્યા કરી’તી
પનીરના ચાહકો ચેતી જજો: કોઠારીયાની ‘બંસી ડેરી’નું પનીર તપાસમાં નાપાસ
હવે ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ-રેટિંગ રિઝલ્ટ નહીં ક્વૉલિટી ચેક થશે
સ્માર્ટફોન કે સ્લો પોઇઝન? આભાસી દુનિયામાં ખોવાતું બાળપણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બાતમી આપ્યાની શંકાએ જ બુટલેગર જીણા ગોહિલએ ઝેરી દવાવાળો દારૂ પીવડાવી બંને મિત્રની હત્યા કરી’તી

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

પનીરના ચાહકો ચેતી જજો: કોઠારીયાની ‘બંસી ડેરી’નું પનીર તપાસમાં નાપાસ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

હવે ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ-રેટિંગ રિઝલ્ટ નહીં ક્વૉલિટી ચેક થશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?