By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    15 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    15 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    15 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    16 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!
રાજકોટ

ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:32 AM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં માર્ગ પર 800 વાર જગ્યા ખાલી કરાવી

દાયકાઓથી ચોકીદારી કરતાં પરિવારને પગાર પણ ન મળ્યો અને છત પણ છીનવાઈ

રાજકોટના છોટુનગરમાં હનુમાનમઢી ચોકથી લઈ એરપોર્ટરોડ વિસ્તાર વચ્ચે આવેલા એક સ્થળે રહેતા વિજયભાઈ મીરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ વાળા ધાકધમકી આપી મકાન ખાલી કરાવતા હોવાની ફરિયાદ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ પીઆઈ વાળા વિરુદ્ધ વિજયભાઈ મીરે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરેલી અરજી આ મુજબ છે.

Contents
હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં માર્ગ પર 800 વાર જગ્યા ખાલી કરાવીદાયકાઓથી ચોકીદારી કરતાં પરિવારને પગાર પણ ન મળ્યો અને છત પણ છીનવાઈગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં જમાદાર ખોડુભા ભરવાડ પરિવારને પોલીસ સ્ટેશન ઉઠાવી ગયા, પૂરી દેવાની ધમકી આપી!આખા મામલામાં કાયદા મુજબ જ કામગીરી કરી છે: PSI ગોહિલશાપર-શ્રમિક હત્યાકેસ અંગે ‘ખાસ-ખબર’ની તપાસ‘ખાસ-ખબર’ કાર્યાલય ખાતે ઙજઈં ગોહિલે ઘટનાની અનેક વિગતો આપી 

- Advertisement -

અમે લગભગ 35 વર્ષથી જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યાના માલિક ગોવિંદભાઈ પોપટભાઈ સોરઠીયાએ જ અમને અહીં ચોકીદારીનું કામ સોંપ્યું છે અને ઓરડી પણ એમણે જ બાંધી દીધેલી છે. આટઆટલા વર્ષો સુધી ચોકીદારી કરવા છતાં ગોવિંદભાઈએ પગાર પેટે અમને એક રૂપિયો પણ ચૂકવ્યો નથી દરમિયાન અઢી વર્ષ પહેલાં મકાન માલિકે ક્રાઈમ બ્રાન્ચમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમને લઈ ગઈ હતી જ્યાં સત્ય હકીકત અમે જણાવતા ગોવિંદભાઈએ અમને ગાડી ધોવાનો ધંધો કરવા છૂટ આપી અને કહ્યું કે તમારે ઘરખર્ચ એમાંથી કાઢી લેજો! દરમિયાન પંદર દિવસ પહેલાં ગાંધીગ્રામ પોલીસ ચોકીની ગાડી અમારે ઘેર આવી હતી અને ડ્રાઈવર તથા ખોડુભા નામના જમાદાર અમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં અમને રાઈટર હીરાભાઈ રબારીને મેળવવામાં આવ્યા હતાં.

હીરાભાઈ અમને પી.આઈ. વાળા સાહેબ પાસે લઈ ગયા હતા. વાળાસાહેબે અમને ધમકી આપતાં કહ્યું હતું કે, વંડો જમીન ખાલી કરી દયો, નહિંતર આપના કુટુંબને પુરી દઈશ. ડરી જઈને અમે ચાર દિવસ પહેલાં ઝૂંપડું વંડો ખાલી કરી દીધા હતા. સાહેબ, આ પ્રકરણમાં અમારી સાથે અન્યાય થયો છે અને અમને અમારો પગાર પણ અપાયો નથી. ફકત એક અરજી પર પી.આઈ.વાળાએ આ પ્રકરણમાં એટલો ઉંડો રસ શા માટે લીધો એ પણ આપસાહેબ તપાસ કરો એવી અમારી માંગ છે, આપની પાસેથી ન્યાયની અપેક્ષા છે એવી અરજી વિજયભાઈ મીરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ વાળા વિરુદ્ધ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરી છે.

- Advertisement -

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં જમાદાર ખોડુભા ભરવાડ પરિવારને પોલીસ સ્ટેશન ઉઠાવી ગયા, પૂરી દેવાની ધમકી આપી!

P.I. વાળા સામેની ફરિયાદ તોડકાંડ પહેલાંની રાજકોટ પોલીસ સામે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને રામભાઈ મોકરિયાએ કરેલી ફરિયાદ પછી આજકાલ પોલીસ વિરૂદ્ધ ખોટી ફરિયાદો કરવાની મોસમ છલકી છે. અનેક ખોટાં અરજદારો બહાર આવી રહ્યાં છે. પરંતુ આ કેસ ગોવિંદભાઈ પટેલે લેટરબોમ્બ ફોડ્યો તે પહેલાંનો છે. તેથી આ અરજી હઈસો હઈસોમાં કરેલી નથી. ભરવાડ પરિવાર પર અહીં રીતસર ત્રાસ વર્તાવવામાં આવ્યો હતો અને સત્તા-વગનો દુરૂપયોગ કરી તેમની ઓરડી ખાલી કરાવાઈ હતી.

આખા મામલામાં કાયદા મુજબ જ કામગીરી કરી છે: PSI ગોહિલ

શાપર-શ્રમિક હત્યાકેસ અંગે ‘ખાસ-ખબર’ની તપાસ

ખાસ-ખબર સંવાદદાતા
શાપર-વેરાવળના મહંત યાદવ મર્ડર કેસના હત્યારાઓ ભોજુભા, જયદીપ, અર્જુન અને રઘાને બચાવવામાં સંકળાયેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને બરબસીયા વિરુદ્ધ મહંત યાદવના પત્ની કુસુમબેન યાદવે ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરી પોતાની આપવીતી જણાવી છે. કુસુમબેન મહંતભાઈ યાદવે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને બરબસીયા વિરુદ્ધ રાજકોટ આઈજીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તારીખ 18-01-2022ના રોજ બપોરના 12-30 વાગ્યે અરજદાર કુસુમબેન મહંતભાઈ યાદવ તેના પતિના મર્ડર કેસની એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં લેવા ગયા હતા ત્યાં કેટલા સમયથી એમને ધક્કા ખવડાવતા પીએસઆઈ અને પીઆઈ પોલીસના પાવરનો દુરુપયોગ કરે છે અરજદાર પૂછે તો અસંતોષકારક વર્તન અને અપમાન કરે. બરબસીયા સરની વાતચીત પરથી મને એવું લાગ્યું કે આરોપીને પ્રોત્સાહન આપે છે, ખોટી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવીને અરજદારનો સમય બગાડે છે. અરજદાર કુસુમબેને જણાવેલ ચાર આરોપી હોવા છતાં તેમણે એફઆઈઆરમાં બે આરોપીનો ઉલ્લેખ કરેલ છે.

‘ખાસ-ખબર’ કાર્યાલય ખાતે ઙજઈં ગોહિલે ઘટનાની અનેક વિગતો આપી 

ખાસ-ખબર સંવાદદાતા
બે દિવસ અગાઉ ‘ખાસ-ખબર’માં મહંત યાદવની હત્યાકેસ અંગે છપાયેલાં વિસ્તૃત અહેવાલ બાદ ભારે ચર્ચા જાગી છે. આ બનાવ અંગે ઙજઈં કુલદીપસિંહ ગોહિલે ‘ખાસ-ખબર’નાં કાર્યાલયે આવીને ઘટનામાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ 28 નવેમ્બર 2021નાં દિવસે મહંત યાદવને માર મરાયો એ પછી ફકત 15 મિનિટમાં જ બેઉ પક્ષે સમાધાન થઈ ગયું હતું. આ સમાધાન પણ લેખિતમાં થયું હતું. એ સમાધાનમાં સ્પષ્ટ લખેલું હતું કે હુમલાખોર માત્ર બે હતાં અને નિવેદનમાં મહંત યાદવનાં પત્નીએ એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ ફરિયાદ કરવા માંગતા નથી. ઙજઈં ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ 3 ડિસેમ્બર 2021નાં રોજ તેમણે હોસ્પિટલે જઈને કુસુમબેન મહંત યાદવની ફરિયાદ લીધી હતી. આ ઉપરાંત તારીખ 5 ડિસેમ્બર 2021નાં રોજ કુસુમબેન અને તેમનાં જમાઈ ઓમપ્રકાશની સહીવાળા નિવેદન લીધાં હતાં, તેમાં પણ તેમણે આરોપી તરીકે બે વ્યક્તિનાં જ નામ આપ્યા હતા. આમ કુલદીપસિંહ ગોહિલ (ઙજઈં)એ આખી ઘટનામાં કુસુમબેન યાદવ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા હતાં.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આસમાન સે ગિરેં, કંગના પે અટકે!
Next Article વાહન વેરામાં ફાયદો: ડૉ. હોમી દસ્તુર રોડ પર અન્ડરપાસને મંજૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?