By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    4 hours ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    1 day ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    1 hour ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    1 hour ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    3 hours ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    4 hours ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    1 hour ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 hours ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    4 hours ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’
Author

આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 4:01 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

અછૂત સમસ્યાથી લઈને સાથીઓના નામે અંતિમ પત્ર: પુસ્તકમાં ક્રાંતિવીરના દુર્લભ લેખોનો સંગ્રહ

27 સપ્ટેમ્બર, 1931ના રોજ લાહોરના અખબાર ‘ધ પીપલ’માં પ્રકાશિત થયેલા લખાણે ઈશ્ર્વરના અસ્તિત્વ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા

- Advertisement -

ભગતસિંહની શહિદીને એક સદી પૂરી થવાની છે. ત્યારે તેમનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’ આજે પણ ખૂબ વંચાય છે. મારે આજે તેના વિશે વાત કરવી છે. સ્વતંત્રતા સેનાની બાબા રણધીરસિંહ 1930-31ની વચ્ચે લાહોરની સેન્ટ્રલ જેલમાં કેદ હતા. તેઓ એક ધાર્મિક વ્યક્તિ હતા, જેમને એ જાણીને ખૂબ દુ:ખ થયું કે, ભગતસિંહને ઈશ્વર પર વિશ્વાસ નથી. તેઓ કોઈ રીતે ભગતસિંહની કાલકોઠરીમાં પહોંચવામાં સફળ થયા અને એમને ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો. અસફળ થવા પર બાબાએ નારાજ થઈને કહ્યું, “પ્રસિદ્ધિથી તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે અને તમે અહંકારી બની ગયા છો, જે એક કાળા પરદાની જેમ તમારા અને ઈશ્વરની વચ્ચે ઊભી છે. આ ટિપ્પણીના જવાબમાં જ ભગતસિંહે આ લેખ લખ્યો. આ લેખ ભગતસિંહે જેલમાં રહીને લખ્યો હતો અને આ 27 સપ્ટેમ્બર, 1931એ લાહોરના અખબાર ’ધ પીપલ’માં પ્રકાશિત થયો. આલેખમાં ભગતસિંહે ઈશ્વરની ઉપસ્થિતિ પર અનેક તર્કપૂર્ણ સવાલ ઊભા કર્યા છે અને આ સંસારના નિર્માણ, મનુષ્યના જન્મ, મનુષ્યના મનમાં ઈશ્વરની કલ્પનાની સાથે-સાથે સંસારમાં મનુષ્યની દીનતા, એનું શોષણ, દુનિયામાં વ્યાપ્ત અરાજકતા અને વર્ગભેદની સ્થિતિઓનું પણ વિશ્લેષણ કર્યું છે. આ લેખ ભગતસિંહના લેખનના સૌથી ચર્ચિત હિસ્સાઓમાં રહ્યો છે.
આમ આ ભગતસિંહે લખેલો એક નિબંધ માત્ર છે. પણ આ નિબંધ ખૂબ જ ચર્ચીત બન્યો હતો. ’હું નાસ્તિક કેમ છું’ નિબંધ એમણે લાહોર સેન્ટ્રલ જેલમાં કારાવાસ દરમિયાન 1930માં લખ્યો હતો. આ નિબંધ એમના સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી કાર્યોમાંથી એક છે. આ પુસ્તકમાં ભગતસિંહે ઈશ્વરના અસ્તિત્વ પર તાર્કિક રૂપથી પ્રશ્ન ઉઠાવ્યા છે. તેઓ ધર્મ, અંધવિશ્વાસ અને સામાજિક કુરીતિઓ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કરે છે. ભગતસિંહનું માનવું હતું કે, ઈશ્વરનો વિચાર શોષણ અને અન્યાયને સાચા ઠેરવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેઓ એક ન્યાયપૂર્ણ અને સમાન સમાજના નિર્માણ પર વિશ્વાસ કરતા હતા, જ્યાં ઈશ્વરની અવધારણાની કોઈ જરૂર ન હતી. એને સરળ અને સ્પષ્ટ ભાષામાં લખવામાં આવ્યો છે, જે એને સામાન્ય જનતા માટે સુલભ બનાવે છે. ભગતસિંહે પોતાની વાતોને પ્રભાવશાળી રીતે વ્યક્ત કરવા માટે તર્ક, ઉદાહરણો અને ઉપમાઓનો પ્રયોગ કર્યો છે. એમનું લેખન ભાવુક અને પ્રેરક છે, જે વાચકોને પ્રેરિત કરે છે.
આ પુસ્તકમાં આ લેખ ઉપરાંત દેશમાં અછૂત સમસ્યા, સાંપ્રદાયિક તોફાનો અને એનો ઇલાજ, ભગતસિંહનો સુખદેવને નામે લખાયેલ પત્ર, બોમ્બકાંડ પર સેશન કોર્ટમાં નિવેદન, વિધ્યાર્થીઓના નામે પત્ર, સંપાદક- મોર્ડન રિવ્યુના નામે પત્ર, પિતાજીના નામે પત્ર, નાના ભાઇ કુલતારના નામે અંતિમ પત્ર, શહાદતથી પહેલા સાથીઓના નામે અંતિમ પત્ર અને છેવટે કોમના નામે સંદેશ. આમ તેમના બધા જ મહત્વના નિબંધનો સંગ્રહ છે આ પુસ્તક. જે ભગતસિંહની સમગ્ર વિચારશૈલીને સમજવામાં વાચકોને મદદ કરશે. માત્ર 125 પાનામાં ભગતસિંહની ખૂબ જ મહત્વની માહિતી આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. ’હું નાસ્તિક કેમ છું?’ ભગતસિંહના સાહિત્યિક અને ક્રાંતિકારી વારસાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ એક એવું પુસ્તક છે, જે વાચકોને વિચારવા, પ્રશ્નો પર વિચાર કરવા અને એક સારા સમાજની રચના માટે પ્રેરિત કરે છે. આ પુસ્તક દરેક યુવાને વાચવું જોઇએ.

You Might Also Like

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય
Next Article ટેક્સ ન ભરાય તો મિલકત સીલ કરવાની અને પાણી-ગટર કનેક્શન કાપવાની વહીવટી સત્તા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?