By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં વિદેશી મહેમાનોનો દબદબો : રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં કાર્યક્રમો યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતમાં વિદેશી મહેમાનોનો દબદબો : રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં કાર્યક્રમો યોજાશે
રાજકોટ

ગુજરાતમાં વિદેશી મહેમાનોનો દબદબો : રાજકોટ, જામનગર, ગાંધીનગરમાં કાર્યક્રમો યોજાશે

Khaskhabar Editor
Last updated: 2022/04/18 at 3:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

WHOના ડાયરેક્ટર જનરલ ઘેબ્રેયસસ આજે રાજકોટ પહોંચશે. અહીં તેઓ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. ગુરૂવારે બ્રિટીશ વડાપ્રધાન અમદાવાદ આવશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા ભાજપ પ્રમુખ નડ્ડા પણ આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની કોરોના વાયરસને કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ વચ્ચે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાત પ્રવાસ દરમિયાન ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે. ઘેબ્રેયસસ 18મી એપ્રિલે એટલે કે આજે રાજકોટ પહોંચશે જ્યાં તેઓ રાત્રી રોકાણ કરવાના છે. મંગળવારે, તેઓ PM મોદી સાથે જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસમાં હાજરી આપશે.

- Advertisement -

વિધાનસભા ચૂંટણી વર્ષમાં ભારતીય-વિદેશી મહેમાનોના પ્રવાસથી તર્ક-વિતર્કો. ગાંધીનગર, જામનગર, બનાસકાંઠા તથા દાહોદમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો: સંખ્યાબંધ ટવીટ. મોરેશિયસના વડાપ્રધાન તથા વિશ્વ આરોગ્ય સંગઠનના વડા રાજકોટમાં; કાલે મોદી સાથે જામનગરના કાર્યક્રમમાં સામેલ થશે.

બુધવારે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં પીએમ મોદી સાથે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 90 થી વધુ વક્તા અને 100 થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. સમિટ વેલનેસ ઉદ્યોગ સાથે સંકળાયેલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતા, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે રોકાણના માર્ગો શોધવામાં મદદ કરશે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વર્ષમાં વ્હેલી ચૂંટણીની અટકળો વચ્ચે રાજયમાં ચાલુ સપ્તાહમાં ભારતીય વિદેશી મહાનુભાવોનો મેળાવડો થવાનો છે. આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે પહોંચી રહ્યા છે. મોરેશિયસના વડાપ્રધાન આજે રાજકોટના મહેમાન બન્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા કાલે જામનગરમાં હાજર રહેશે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસન ગુરુવારે અમદાવાદ આવશે. ભાજપના રાજકીય પ્રમુખ જે.પી.નડ્ડા તથા અમીત શાહના ગુજરાત પ્રવાસો પણ ગોઠવાયા છે.

- Advertisement -

રાજકોટ કલેક્ટર મહેશ બાબુએ રવિવારે જણાવ્યું હતું કે GCTM પરંપરાગત દવાઓ માટે વિશ્વની પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક ચોકી હશે. તેમણે કહ્યું કે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં હાજર રહેશે. વડાપ્રધાન મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થવાનું છે. આખુ સપ્તાહ ગુજરાતમાં રાજકીય મહાનુભાવોનો મુકામ રહેવાનો હોવાથી વ્યાપક રાજકીય-રાજદ્વારી ધમધમાટ રહેવાનું સ્પષ્ટ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ ગુજરાત આવવાના છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ડો. ટેડ્રોસ ધેબ્રેસસ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બે કાર્યક્રમોમાં ભાગ લેવાના છે તે પુર્વે જ વિવાદ સર્જાયો છે. ન્યુયોર્ક ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં કોરોના મોતના સાચા આંકડા જાહેર કરતા અટકાવી છે. ભારતમાં સતાવાર મૃત્યુઆંક 5.20 લાખ છે જયારે વિશ્વ આરોગ્ય સંગઠનના અનુમાન મુજબ 40 લાખ છે તેનાથી વિવાદ થયો છે અને કોંગ્રેસે સવાલ પણ ઉઠાવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજથી ત્રણ દિવસ ગુજરાતમાં મુકામ કરશે અને શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ખાતમુર્હુત-લોકાર્પણના અનેક કાર્યક્રમો ગોઠવાયા છે. ગાંધીનગર, બનાસકાંઠા, જામનગર તથા દાહોદ જીલ્લાઓમાં આ કાર્યક્રમ ગોઠવાયા છે. ગુજરાત પ્રવાસ પુર્વે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટવીટ કર્યા હતા. એક ટવીટમાં તેઓએ એમ કહ્યું કે વિશ્ર્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશ્નલ મેડીસીનનું ખાતમુર્હુત આવતીકાલે જામનગરમાં થશે તે સમગ્ર ભારતીયો માટે ગર્વની બાબત છે. આ કેન્દ્રથી વૈશ્વિક આરોગ્યને આગળ ધપાવવા ચીકીત્સાની પારંપરીક પદ્ધતિના ઉપયોગના પ્રયાસો મજબૂત બનશે. બનાસ ડેરીના નવા પ્રોજેકટથી સ્થાનિક કિસાનો વધુ સશક્ત બનશે અને કૃષિ-ડેરી ક્ષેત્રને મુલ્યવર્ધનમાં મદદ મળશે.

વડાપ્રધાનના 3 દિવસના કાર્યક્રમ

18 એપ્રિલ: સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે. સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે

19 એપ્રિલ: બનાસ ડેરીના વિવિધ પ્રોજેકટનું ખાતમૂહુર્ત કરશે. દિયોદર ખાતે જનસભામાં હાજર રહેશે. દિયોદર બાદ જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી બપોરે 1.20 વાગે જામનગર પહોંચશે.5 વાગે અમદાવાદ આવશે રાત્રે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

20 એપ્રિલ: પીએમ મોદી મહાત્મા ગાંધી મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે. દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેકટોનું ખાતમુરત કરશે. સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથનો રાજકોટમાં રોડ શો: 25 સ્ટેજ પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે
Next Article 18થી 24 એપ્રિલ સુધીનું સાપ્તાહિક રાશિફળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?