By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    6 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    6 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    3 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    3 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    4 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    4 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    6 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    5 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    5 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    6 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    6 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાળકોને સીઝનલ ફૂડ આપો,સીઝનલ બીમારીથી બચાવો !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > બાળકોને સીઝનલ ફૂડ આપો,સીઝનલ બીમારીથી બચાવો !
ગુજરાત

બાળકોને સીઝનલ ફૂડ આપો,સીઝનલ બીમારીથી બચાવો !

Khaskhabar Editor
Last updated: 2020/12/05 at 4:02 PM
Khaskhabar Editor 6 years ago
Share
6 Min Read
SHARE

પૂજા કગથરા ,
કન્સલ્ટન્ટ ડાયેટિશિયન

બાળકો ચેપ અને આરોગ્યની સમસ્યાઓ માં વધુ સંવેદનશીલ હોય છે. તેમાં પણ જ્યારે ડબલ સિઝન અને શિયાળાની શરૂઆતમાં ચેપ લાગવાની સંભાવના વધારે હોય છે. સામાન્ય રીતે શરદી,ફ્લૂ,ગળાના ચેપ અને પેટની સમસ્યા વધારે જોવા મળે છે.

- Advertisement -

સામાન્ય રીતે બાળકો વધુ નિશ્ચિંત હોય છે મોટે ભાગે બહાર રહેવાનું પસંદ કરતા હોય છે આ ઉપરાંત સ્કૂલે જતાં બાળકો એકબીજાના સંપર્કમાં આવવાથી એકબીજાના લંચ બોક્ષ તથા વસ્તુ શેર કરવાથી એક બીજા ની ચેપ લાગે છે.

શાળાએ જતા બાળકો ને પોતાનું બ્રેઇન સતેજ રહે એ માટે તેના બોડીને એક સપોર્ટ સિસ્ટમ ની જરૂર હોય છે તે સપોર્ટ પરિવાર, શિક્ષકો અને રોગ પ્રતિકારક શક્તિમાંથી મળે છે . ઇમ્યુન સિસ્ટમ એ કોષો , પ્રોટીન અને અવયવોનું નેટવર્ક છે જે ચેપ સામે લડવામાં અતિ મહત્વના છે. માટે જ ઇમ્યુન સિસ્ટમને વધારે મજબુત બનાવવા માટે યોગ્ય ખોરાક અને હેલ્ધી લાઈફ સ્ટાઈલમાં પાયાની જરૂરિયાત છે. સંતુલીત આહાર અને દરેક વિટામિન્સ એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રામબાણ ઇલાજ છે.

વિટામિન A, C, D, E, બી કોમ્પલેક્ષ, આયર્ન, ઝીંક સેલેનિયમ એ દરેક સ્કૂલે જતાં બાળક માટે આવશ્યક છે અને આ વિટામિન્સ મેળવવા માટે આપણે રેઈન્બો ફૂડ લેવા જોઈએ રેઈન્બો ફૂડ એટલે કે દરેક કલર ના ફળો અને શાકભાજીનો ઉપયોગ બાળકના આહારમાં કોઈને કોઈ રીતે કરવો જોઈએ જો બાળક આવો ખોરાક ખાવા માટે આનાકાની કરતું હોય તો તેને ટેસ્ટી બનાવવો જોઈએ દરેક આહાર દેખાવમાં આકર્ષક લાગે એવો બનાવવો જોઈએ જેથી બાળક હેલ્ધી ખોરાક તરફ આકર્ષાય

- Advertisement -

ફૂડ કે જે રોગ પ્રતિકાર શક્તિ અને વેગ આપે છે:-
દહીં- દહીંમા પ્રોબાયોટિક્સ નામના સહાયક જંતુઓ હોય છે જે આંતરડામાં રહે છે અને તે શરીરને માંદગી સામે લડવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ છે જે બાળકોને દહીં પીવાની ટેવ હોય છે તે બાળકોમાં શરદી, કાનના ચેપ અને ગળાના ઇન્ફેક્શન ૨૦ ટકા અન્ય બાળકો કરતા ઓછા લાગે છે

ફળો અને શાકભાજી- બધા મોસમી ફળો અને શાકભાજી એ એંટીઓક્સીડેંટ અને વિટામિન થી સમૃદ્ધ છે આ ખોરાક જૂથોમાં કેલેરી ઓછી હોય છે પરંતુ મોટાભાગના વિટામિન એ અને સી થી ભરેલા હોય છે જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બુસ્ટર ડોઝ સાબિત થાય છે જામફળ, નારંગી, પપૈયા, બેરી, તરબૂચ, દ્રાક્ષ, કીવી એવોકાડો એ મહત્વપૂર્ણ ફળો છે. તથા શાકભાજીમાં કોળું ડુંગળી પરવળ , લીલા પાંદડાવાળી ભાજી વગેરે અગત્યના છે. જે ફળોમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તે ફળો એન્ટિ-ઓક્સિડન્ટ થી ભરેલા હોય છે જે શરીરમાં ફ્રી રેડીકલ્સ ને કારણે થતા ઑક્સિડેટીવ તાણ સામે લડવામાં મદદ કરે છે અને ઇમ્યુન બુસ્ટિગ ફૂડ તરીકે કાર્ય કરે છે.
ડ્રાયફ્રુટ્સ- બદામ, અખરોટ,કાજુ, પિસ્તા, કિસમિસ,અંજીર, જરદાળુ, ખજૂર,ખારેક જેવા ડ્રાયફ્રુટ એ બાળકો માટે રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે કાર્ય કરે છે.
ડ્રાયફ્રુટ એ એનર્જીથી ભરપૂર હોય છે આ ઉપરાંત તેમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ્સ એ બાળકોમાં શ્વસન ના ચેપની સંખ્યામાં ઘટાડો કરે છે. આ ઉપરાંત ડ્રાયફ્રૂટ્સ એ વિટામિન ઈ અને મેંગેનીઝ થી ભરેલા હોય છે જે એક મજબૂત પ્રતિરક્ષા વધારે છે તેમજ તે કુદરતી કિલર સેલ પ્રવૃત્તિ ને વધારે છે.

આ ઉપરાંત બાળકો ને આપણા દાદીમાં વખતનો ખોરાક જેવો કે ગોળ ,ચીકી, મધ , મમરા, લાડુ, સીરો, રાબ ,દૂધ, વગેરે શરીર ની યોગ્ય વૃધ્ધી માટે ખુબ ઉપયોગી છે.

બાળકને દરરોજ ૧૦ થી ૧૧ કલાકની શાંત નીંદર રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આવશ્યક છે જે રોગપ્રતિકારક શક્તિને ગંભીર રોગથી બચવા માટે યોગ્ય એન્ટી બોડિઝ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત પૂરતી ઊંઘ એ શ્વેત રક્તકણોનું નિર્માણ કરે છે.
૩ થી ૫ વર્ષના બાળકો માટે ૧૦ કલાકની ઊંઘ
૬ થી ૧૩ વર્ષના બાળકો માટે ૧૧ કલાકની ઊંઘ
૧૪થી ૧૭ વર્ષના બાળકો માટે ૮ થી ૧૦ કલાક ની ઊંઘ

બાળક માટે દિવસનો સૂર્યપ્રકાશ એ વિટામીન ડી માટે ખુબ મહત્વનો છે દરરોજ ઓછામાં ઓછું બે થી ત્રણ લિટર પાણી ઉપરાંત શુપ, દૂધ, જ્યુસ, નાળિયેર પાણી, છાશ, લીંબુ પાણી વગેરેનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવો
સુગર ,જંક , ઓઇલી ફુડ , થી દૂર રહો પ્રસંગોપાત બરાબર છે પરંતુ નીયમીત પણે લેવાય ત્યારે આ ખોરાક બાળકો ની રોગપ્રતિકારક શક્તિ અને માનસીક સ્વાસ્થય બગાડે છે.
ચોક્લેટ ,આઇસ્ક્રીમ ,ગોલા, કોલ્ડ્રીંક પણ ક્યારેક આનંદ માટે લેવાય પરંતુ તેની આદત એ શરીર માટે નુકશાન કારક છે.

બાળકની સ્વસ્થતા એ તેની સારી હેલ્ધની પ્રથમ નીશાની છે, માટે વગર ભુલ્યે ભોજન પહેલા, બહારથી આવી ત્યારે હાથ વ્યવ્સ્થીત ધોવા જોઈએ સવાર સાંજ બન્ને ટાઇમ હુંફાળા પાણી થી સ્નાન કરવુ જોઇએ ,સારા ગીત સાંભળવા ,પ્રાર્થના ગાવી વાર્તા ઓ કરવી એ બાળકના માનસીક સ્વાસ્થય ને બીલ્ડઅપ કરવા માટે ખુબ આવશ્યક છે .આ ઉપરાંત બાળકના સારા સ્વાસ્થય માટે સૌથી અગત્ય નુ બાળકને પ્રેમપુર્ણ અને પોઝીટીવ વાતાવરણ પુરુ પાડવુ જોઈએ.

કસરત તમારા બાળકને રોગથી મુક્ત રાખવા માટેનો એક ઉતમ માર્ગ છે દરરોજ ૪૫ મિનિટ જેટલી નિયમિત શારીરિક પ્રવૃત્તિ રોગ પ્રતિકારક શક્તિને વેગ આપે છે આ ઉપરાંત બીજા અન્ય ઘણા આરોગ્ય લાભ આપે છે.
તો આવો આપણે આપણા બાળક માટે બાળક બનીને અને તેના માતાપિતાથી વધારે મિત્ર બનીને તેના જીવનના દરેક ઉતર ચઢાવ માં તેનો સાથ આપીએ.

ALWAYS STAY POSITIVE AND CHEERFUL.

You Might Also Like

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Пончики с яблоками, рецепты с фото
Next Article ગોંડલ/ભગવતપરામાં બંધ મકાનમાં દીપડો આવી ચડતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા,ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઘટના સ્થળે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાત

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?