By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    4 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    4 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    3 hours ago
    ‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    4 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    5 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    5 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 3:59 PM
Khaskhabar Editor 2 hours ago
Share
4 Min Read
SHARE

ઇથેનોલના વપરાશને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કરી સત્તાવાર જાહેરાત

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

દેશમાં બાયો-ઇંધણ એટલે કે ઇથેનોલના વપરાશ અને અપનાવવાની ગતિને તેજી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝફર્સ્ટના અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકાર સંચાલિત સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (ઘખઈત) દ્વારા બજારમાં ટૂંક સમયમાં જ ‘ઊ85’ ફ્યુઅલ રજૂ કરવામાં આવશે. આ ખાસ પ્રકારનું ઇંધણ સામાન્ય પેટ્રોલની સરખામણીએ પ્રતિ લીટર રૂપિયા 20 ના માતબર ડિસ્કાઉન્ટ એટલે કે સસ્તા ભાવે ગ્રાહકોને વેચવામાં આવશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઊ85 ફ્યુઅલ એ 85% ઇથેનોલ અને 15% પેટ્રોલનું એક વિશેષ મિશ્રણ છે. સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ મિશ્રિત આ બળતણની ઉર્જા કાર્યક્ષમતા (એનર્જી એફિશિયન્સી) થોડી ઓછી હોય છે. આ ઓછી ઉર્જા કાર્યક્ષમતાના કારણે વાહન ચાલકોને થતા સામાન્ય નુકસાનની ભરપાઈ કરવાના હેતુથી અને ગ્રાહકો આ ઇંધણ તરફ વધુ આકર્ષાય તે માટે સરકાર દ્વારા પ્રતિ લીટર રૂપિયા 20 નું મોટું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલાંથી દેશમાં ઇથેનોલ એડોપ્શનની પ્રક્રિયાને મોટો વેગ મળશે.
સરકાર દ્વારા આ નવું બળતણ દેશભરમાં તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરાવવાનું એક ચોક્કસ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજનાના પ્રથમ ચરણ હેઠળ, ચાલુ વર્ષ 2026 ના અંત સુધીમાં દેશના 500 ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપો) પર ઊ85 ઇંધણ મળતું થઈ જશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા ચરણમાં આ નેટવર્કનો વ્યાપક વિસ્તાર કરીને વર્ષ 2027 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં 5,000 જેટલા આઉટલેટ્સ પર આ સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પેટ્રોલમાં 20%થી વધુ ઈથેનોલ ભળે તો વાહનનું શું થશે? ભારે મૂંઝવણ

- Advertisement -

દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઈથેનોલ બ્લેન્ડિંગ એટલે કે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ સતત વધારી રહી છે. હાલમાં ભારતમાં મોટાભાગની કંપનીઓ ઈ20 એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી ચાલી શકે તેવા વાહનો વેચી રહી છે.
જોકે, સરકારે તાજેતરમાં જ ઊ22 થી લઈને ઊ30 સુધીના વધુ ઈથેનોલ મિશ્રણવાળા ઈંધણના નવા ધોરણો જાહેર કર્યા હોવાથી કરોડો વાહનચાલકોના મનમાં ચિંતા છે કે તેમના વર્તમાન વાહનોનું ભવિષ્ય શું હશે.
સામાન્ય રીતે વાહન ઉત્પાદકો એન્જિનને ચોક્કસ નિર્ધારિત મિશ્રણ માટે જ પ્રમાણિત કરતાં હોય છે. જો ઊ20 ક્ષમતાવાળા વાહનમાં તેનાથી વધુ ઈથેનોલવાળું પેટ્રોલ લાંબા સમય સુધી વાપરવામાં આવે તો એન્જિનની રબરની સીલ, ગેસ્કેટ, ફ્યુઅલ પંપ અને ઈન્જેક્ટર્સ જેવા ભાગોને મોટું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઈથેનોલ હવામાંથી ભેજને ઝડપથી શોષી લેતું હોવાને કારણે વાહનની માઈલેજ અને એન્જિનના લાંબાગાળાના આયુષ્ય પર પણ માઠી અસર પડી શકે છે.
આ સમસ્યાના ઉકેલ તરીકે વાહનને અપગ્રેડ કરવાની વાત કરીએ તો, ઊ20 વાહનને ઊ30 એટલે કે 30 ટકા ઈથેનોલ સુધી લઈ જવું ટેકનિકલી ઘણું સરળ છે. એન્જિન કંટ્રોલ યુનિટના રી-કેલિબે્રશન અને ફ્યુઅલ સિસ્ટમના સામાન્ય ફેરફારથી આ શક્ય બની શકે છે, પરંતુ આ માટે ઓટો કંપનીઓની સત્તાવાર મંજૂરી અને ટેસ્ટિંગ જરૂરી રહેશે કારણ કે હાલમાં બજારમાં આવી કોઈ સાર્વત્રિક ક્નવર્ઝન કિટ ઉપલબ્ધ નથી. બીજી તરફ વાહનને સીધું E85 એટલે કે 85 ટકા ઈથેનોલ પર ચલાવવા માટે આખી ફ્યુઅલ સિસ્ટમના હાર્ડવેર બદલવા પડે જે ખૂબ જ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે.

You Might Also Like

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ
Next Article દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?