By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 hours ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    5 hours ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    1 day ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    3 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દર 10માંથી એક બાળકને મોબાઈલ એડિક્શન: સ્ક્રિન હટતા જ તોફાન!
    3 hours ago
    સુવેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી
    3 hours ago
    તમિલનાડુમાં રાજકીય ભૂકંપ
    3 hours ago
    તમિલનાડુમાં થશે મોટો ખેલ, ભાજપનો સાથ છોડશે AIADMK, વિજય-DMKને લઈને સસ્પેન્સ વધ્યું
    5 hours ago
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    5 hours ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    1 day ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    1 day ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    2 days ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓછી ઈમ્યુનિટીના કારણે બાળકોમાં સૌથી વધુ ફેલાય છે ચાંદીપુરા વાયરસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઓછી ઈમ્યુનિટીના કારણે બાળકોમાં સૌથી વધુ ફેલાય છે ચાંદીપુરા વાયરસ
રાજકોટ

ઓછી ઈમ્યુનિટીના કારણે બાળકોમાં સૌથી વધુ ફેલાય છે ચાંદીપુરા વાયરસ

Khaskhabar Editor
Last updated: 2024/07/22 at 4:56 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

75 ટકા કેસમાં બાળકોનું મોત

બાળકોમાં લક્ષણ દેખાતા જ ડૉકટર પાસે તુરંત સારવાર લેવી: પાણી ભરાતા સ્થળે દવાનો છંટકાવ કરવો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસે ઉથલો માર્યો છે. બાળકોમાં મોત થયા છે. સેન્ડ ફલાય નામની માખીથી આ વાયરસ ફેલાય છે. સામાન્ય રીતે ગામડાઓનાં વધુ કેસ જોવા મળ્યા છે. સેન્ડ ફલાય કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા રેતી, પાણી ભરેલ જગ્યાએ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ વાયરસના કારણે ભેજનું પ્રમાણ વધે છે અને ઠેર ઠેર પાણી ભરાય છે. સેન્ડ ફલાય સામાન્ય મચ્છરથી ચાર ગણા નાના હોય છે.

9 માસથી લઈ 14 વર્ષનાં બાળકમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં બાળકોને પ્રાથમિકતામાં તાવ આવે છે. ઝાડા, ઉલ્ટી, માથુ દુ:ખવું અને છેલ્લે આ વાયરસ મગજ સુધી અસર કરે છે. જેને કારણે બાળકને આંચકી આવે છે અને મૃત્યુ પામે છે. લક્ષણની શરૂઆત થયાના 72 કલાકમાં બાળક મોતને ભેટે છે. આ વાયરસની અસર જાણવા ખાસ ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ તેનો રીપોર્ટ આપવામાં 15 દિવસ જેવો સમયગાળો લાગે છે. પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ જાય છે. ચાંદીપુર વાયરસના સૌથી વધુ કેસ બાળકોમાં જોવા મળ્યા છે. બાળકોમાં ઈમ્યુનીટી ઓછી હોય છે. આથી બાળકને સેન્ડ ફલાય કરડતા જ તેની અસર બાળકોમાં જોવા મળે છે. 14 વર્ષથી ઉપરના લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધુ હોય છે. આથી મચ્છરના કરડયા બાદ પણ તેના પર વાયરસની અસર જોવા મળતી નથી.

આ વાયરસ ઈન્ફેકશનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે. ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફલાય વાહક જવાબદાર છે. ચાંદીપુરા વાયરસની દવા નથી પરંતુ લક્ષણ મુજબ ડોકટર પ્રાથમિક દવા આપે છે. જેમ કે તાવ, ઝાડા, ઉલ્ટીની સામાન્ય દવા આપવામાં આવે છે. પરંતુ 72 કલાકમાં આ વાયરસ ઘાતક બની જાય છે અને બાળક મૃત્યુ પામે છે. 75 ટકા કેસમાં બાળક બચી શકતું નથી. શ્વાછોસ્વાસની તકલીફ થાય અને બ્લડ પરીવહન સામાન્ય રહેતું નથી. બાળકોમાં ઈમ્યુનીટી ઓછી હોવાથી વાયરસથી ઝડપથી ચપેટમાં લઈ લે છે. હાલ બાળકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તુરંત ડોકટર પાસે સારવાર લેવી.

- Advertisement -

બાળકો માટે માતા-પિતાએ શું ધ્યાન રાખવું
ચાંદીપુરાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે બાળકોને આ વાયરસથી બચાવવા પાણી ભરેલી જગ્યા, રેતીના ઢગલા પડેલા હોય તે જગ્યાએ જવા દેવું નહીં. ગાર્ડનમાં ખાસ કરીને ઝાડી-ઝાખરા વાડી જગ્યાએથી બાળકોને દુર રાખવા અને બાળકોને સોસ્ચરાઈઝ લગાડી દેવું અને શરીર ઢકાય જાય તેવા કપડા પહેરાવવા, જેથી બાળકો વાયરસથી બચી જાય.

બાળકોને પાણીવાળી જગ્યાએથી દુર રાખવા: ડૉકટર
હોમ બેબીકેર હોસ્પિટલના બાળકોના નિષ્ણાંત ડોકટર ડો. સ્વામી પોપટ જણાવે છે કે આ વાયરસ 60 વર્ષ જુનો છે. સૌ પ્રથમ મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરામાં જોવા મળ્યો છે. આ પ્રથમવાર નથી જયારે વાયરસ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હોય આ પહેલા પણ કેસ સામે આવ્યા હતા. પરંતુ ચોકકસ સમય સુધી વાયરસ રહે છે. અત્યાર સુધી આ વાયરસે વિકરાળ સ્વરૂપ લીધુ નથી. અત્યાર સુધીમાં ભારતભરમાં 350 જેટલા કેસ નોંધાયા છે.

You Might Also Like

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

જંગલેશ્ર્વર ડિમોલિશનને 75 દિવસ થયા પરંતુ હજુ સુધી રોડ ન બન્યો!

35,00,000 વિદેશી પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત આશ્રયસ્થાન

TAGGED: Chandipura Virus, children, death, low immunity
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં અવિરત મેઘમહેર જોવા મળતા રિવરફ્રન્ટનો અદ્ભુત નજારો
Next Article બાઈડન રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે: ભારતીય મૂળનાં કમલા હેરિસ બન્યા ઉમેદવાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ફાઈલોમાં પ્રોબ્લેમ ન હોય તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસ પાડો : સંઘવી
પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી
બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે
23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે
ભાવનગરમાં દારૂ પીને નાયબ મામલતદારે ધમાલ મચાવી !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

બાલાજી હનુમાનજી મંદિરે સંધ્યા આરતીના સમયમાં ફેરફાર: શનિવારથી સાંજે 7:15 કલાકે આરતી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

23-24 શનિ-રવિ અને 25-26 હડતાળ SBI બૅન્ક ચાર દિવસ સુધી બંધ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?