By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    2 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    1 day ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    38 minutes ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    3 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    3 hours ago
    ભારત પ્રશાસિત કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટમાં નવના મોત
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    22 hours ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    28 minutes ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    24 hours ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓછી ઈમ્યુનિટીના કારણે બાળકોમાં સૌથી વધુ ફેલાય છે ચાંદીપુરા વાયરસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઓછી ઈમ્યુનિટીના કારણે બાળકોમાં સૌથી વધુ ફેલાય છે ચાંદીપુરા વાયરસ
રાજકોટ

ઓછી ઈમ્યુનિટીના કારણે બાળકોમાં સૌથી વધુ ફેલાય છે ચાંદીપુરા વાયરસ

Khaskhabar Editor
Last updated: 2024/07/22 at 4:56 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

75 ટકા કેસમાં બાળકોનું મોત

બાળકોમાં લક્ષણ દેખાતા જ ડૉકટર પાસે તુરંત સારવાર લેવી: પાણી ભરાતા સ્થળે દવાનો છંટકાવ કરવો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા વાયરસે ઉથલો માર્યો છે. બાળકોમાં મોત થયા છે. સેન્ડ ફલાય નામની માખીથી આ વાયરસ ફેલાય છે. સામાન્ય રીતે ગામડાઓનાં વધુ કેસ જોવા મળ્યા છે. સેન્ડ ફલાય કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા રેતી, પાણી ભરેલ જગ્યાએ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આ વાયરસના કારણે ભેજનું પ્રમાણ વધે છે અને ઠેર ઠેર પાણી ભરાય છે. સેન્ડ ફલાય સામાન્ય મચ્છરથી ચાર ગણા નાના હોય છે.

9 માસથી લઈ 14 વર્ષનાં બાળકમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેમાં બાળકોને પ્રાથમિકતામાં તાવ આવે છે. ઝાડા, ઉલ્ટી, માથુ દુ:ખવું અને છેલ્લે આ વાયરસ મગજ સુધી અસર કરે છે. જેને કારણે બાળકને આંચકી આવે છે અને મૃત્યુ પામે છે. લક્ષણની શરૂઆત થયાના 72 કલાકમાં બાળક મોતને ભેટે છે. આ વાયરસની અસર જાણવા ખાસ ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ તેનો રીપોર્ટ આપવામાં 15 દિવસ જેવો સમયગાળો લાગે છે. પરંતુ ત્યાં સુધીમાં બાળકનું મોત થઈ જાય છે. ચાંદીપુર વાયરસના સૌથી વધુ કેસ બાળકોમાં જોવા મળ્યા છે. બાળકોમાં ઈમ્યુનીટી ઓછી હોય છે. આથી બાળકને સેન્ડ ફલાય કરડતા જ તેની અસર બાળકોમાં જોવા મળે છે. 14 વર્ષથી ઉપરના લોકોમાં રોગ પ્રતિકારક શકિત વધુ હોય છે. આથી મચ્છરના કરડયા બાદ પણ તેના પર વાયરસની અસર જોવા મળતી નથી.

આ વાયરસ ઈન્ફેકશનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચંદીપુરા વાયરસ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં મુખ્યત્વે મધ્ય ગુજરાતના જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાઓમાં ચંદીપુરા વાયરસના કેસો નોંધાયા છે. ચંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફલાય વાહક જવાબદાર છે. ચાંદીપુરા વાયરસની દવા નથી પરંતુ લક્ષણ મુજબ ડોકટર પ્રાથમિક દવા આપે છે. જેમ કે તાવ, ઝાડા, ઉલ્ટીની સામાન્ય દવા આપવામાં આવે છે. પરંતુ 72 કલાકમાં આ વાયરસ ઘાતક બની જાય છે અને બાળક મૃત્યુ પામે છે. 75 ટકા કેસમાં બાળક બચી શકતું નથી. શ્વાછોસ્વાસની તકલીફ થાય અને બ્લડ પરીવહન સામાન્ય રહેતું નથી. બાળકોમાં ઈમ્યુનીટી ઓછી હોવાથી વાયરસથી ઝડપથી ચપેટમાં લઈ લે છે. હાલ બાળકોમાં કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તુરંત ડોકટર પાસે સારવાર લેવી.

- Advertisement -

બાળકો માટે માતા-પિતાએ શું ધ્યાન રાખવું
ચાંદીપુરાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે બાળકોને આ વાયરસથી બચાવવા પાણી ભરેલી જગ્યા, રેતીના ઢગલા પડેલા હોય તે જગ્યાએ જવા દેવું નહીં. ગાર્ડનમાં ખાસ કરીને ઝાડી-ઝાખરા વાડી જગ્યાએથી બાળકોને દુર રાખવા અને બાળકોને સોસ્ચરાઈઝ લગાડી દેવું અને શરીર ઢકાય જાય તેવા કપડા પહેરાવવા, જેથી બાળકો વાયરસથી બચી જાય.

બાળકોને પાણીવાળી જગ્યાએથી દુર રાખવા: ડૉકટર
હોમ બેબીકેર હોસ્પિટલના બાળકોના નિષ્ણાંત ડોકટર ડો. સ્વામી પોપટ જણાવે છે કે આ વાયરસ 60 વર્ષ જુનો છે. સૌ પ્રથમ મહારાષ્ટ્રના નાગપુરના ચાંદીપુરામાં જોવા મળ્યો છે. આ પ્રથમવાર નથી જયારે વાયરસ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હોય આ પહેલા પણ કેસ સામે આવ્યા હતા. પરંતુ ચોકકસ સમય સુધી વાયરસ રહે છે. અત્યાર સુધી આ વાયરસે વિકરાળ સ્વરૂપ લીધુ નથી. અત્યાર સુધીમાં ભારતભરમાં 350 જેટલા કેસ નોંધાયા છે.

You Might Also Like

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન

મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50થી વધુ પત્રકારોએ લાભ લીધો

વી.વી.પી.ના પ્રોફેસર ડો. સ્નેહાબેન પંડ્યાની જ્વલંત સિદ્ધિ: નેશનલ પેરા સ્વિમિંગમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

સૌરાષ્ટ્ર યુનિ.ની જુડો બહેનોની ઝળહળતી સિદ્ધિ: ચાર ખેલાડીઓ ઓલ ઈન્ડિયા માટે ક્વૉલિફાય

TAGGED: Chandipura Virus, children, death, low immunity
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં અવિરત મેઘમહેર જોવા મળતા રિવરફ્રન્ટનો અદ્ભુત નજારો
Next Article બાઈડન રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે: ભારતીય મૂળનાં કમલા હેરિસ બન્યા ઉમેદવાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
હળદળ વાળું દૂધ અને પાણી પીવાના અનન્ય ફાયદા
જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ ટ્રસ્ટમાં ફરી વિવાદ: ગેરબંધારણીય ચૂંટણી જાહેર થતા ચેરિટી કમિશનરનો સ્ટે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાના ટી.પી.શાખા કાર્યવાહી: વોર્ડ નં – 11 અને 12માં અનઅધિકૃત બાંધકામ પર ડિમોલીશન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

મીડિયા કર્મીઓ માટે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પના પ્રથમ દિવસે 50થી વધુ પત્રકારોએ લાભ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?