ઉત્તરાખંડમાં જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 25ના મોત, 21 લોકોનું SDRF દ્વારા રેસ્ક્યુ કરાયું
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા…
ઑનલાઈન સટ્ટાબાજી મામલે કેન્દ્ર એક્શનમાં સટ્ટાની જાહેરાતો પર પ્રતિબંધ
ખાસ-ખબર સંવાદદાતા કેન્દ્ર સરકારે સોમવારે કેટલીક ન્યૂઝ વેબસાઇટ્સ, ઘઝઝ પ્લેટફોર્મ અને ખાનગી…
તેલંગાણાના સીએમ KCR દશેરા પર પોતાની રાષ્ટ્રિય પાર્ટીનું કરશે એલાન
રવિવારે મુખ્ય મંત્રી કેસીઆરે તેમના કેબિનેટ સાથીદારો અને પાર્ટીનાના તમામ 33 જિલ્લા…
ઉત્તરકાશીમાં હિમપ્રપાતની મોટી દુર્ઘટના: 30 પર્વતારોહક ફસાયા, મુખ્યમંત્રી સાથે રક્ષામંત્રી સતત સંપર્કમાં
ઉત્તરકાશી પાસેના નેહરૂ પર્વતારોહણ સંસ્થાના 30 તાલીમાર્થીઓ હિમશીલા તુટતા ફસાઇ ગયા છે.…
જમ્મૂ- કાશ્મીરના ડીજી હેમંત લોહીયાના આરોપી યાસિરની ધરપકડ, હત્યાના પૂરાવા કર્યા કબ્જે
જમ્મૂ- કાશ્મીરના ડીજી પોલીસ ઇન્સ્પેક્ટરની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ…
ગૃહમંત્રી અમિત શાહે માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યો: રાજૌરીમાં જાહેરસભાને કરશે સંબોધિત
- કલમ 370ની નાબુદી બાદ પ્રથમ વખત કાશ્મીર પહોંચેલા અમિત શાહ 100…
કોરોનામાંથી સ્વસ્થ થયાના બે વર્ષે શરીરમાં રહે છે આ તકલીફ: દિલ્હી AIIMSના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના અધ્યયન (Study)માં સામે આવ્યું છે કે,…
મૂલાયમ સિંહની હાલત સ્થિર: ગુરુગ્રામની હોસ્પિટલમાં ICUમાં ચાલી રહી છે સારવાર
મેદાંતા હોસ્પિટલે એક હેલ્થ બુલેટિનમાં જણાવ્યું છે કે, મુલાયમ સિંહ હાલમાં મેદાંતા…
3 દિવસના મિશન કાશ્મીર પર અમિત શાહઃ માતા વૈષ્ણોદેવીના કરશે દર્શન, બે રેલીઓને કરશે સંબોધિત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ…

