અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ: 30થી વધુ લોકો ફસાયાની આશંકા, રેસ્કયું ઓપરેશન ચાલુ
અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ, અનેક લોકો ફસાયાની આશંકા,…
અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
પૂર્વ અમદાવાદ બેટમાં ફેરવાયું ખાસ-ખબર સંવાદદાતા રાજ્યમાં ચાર દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ…
અમદાવાદની રથયાત્રા દરમિયાન મકાનની બાલ્કની તૂટતા એકનું મોત, તંત્રની ગંભીર બેદરકારી આવી સામે
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન AMCની ગંભીર બેદરકારી આવી સામે, મકાનની બાલ્કની તૂટ્યા બાદ…
મોસાળ સરસપુર પહોંચ્યા ભગવાન જગન્નાથ: ભક્તોએ ઉત્સાહભેર કર્યા ભાણેજનાં વધામણાં
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા છે. ત્યારે ભગવાન જગન્નાથ આજે 72…
અમદાવાદ રથયાત્રા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મોનિટરિંગ
અમદાવાદમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
સોનાનાં કુંડળ, ચાંદીના હાર, વાઘા, ઝભ્ભા અને ધોતી: આટલું ભવ્ય હશે ભગવાન જગન્નાથનું મામેરૂ
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો…
આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા: સતત બીજા વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
-ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદવિધિ કરવાનો રેકોર્ડ રેન્દ્ર મોદીના નામે છે.…
આજે 146મી ભગવાન જગન્નાથની રથયાત્રા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી
-ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક મંત્રીઓ આરતીમાં થયા સહભાગી આજે અમદાવાદમાં ભગવાન…
આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લેશે: વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે…

