શ્રાવણ માસનાં અંતિમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનો ભીડ, જય ભોલેનાથના નાદ સાથે ગૂંજી ઉઠ્યાં શિવાલયો
જય ભોલેનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજ્યુ આજે પવિત્ર શ્રાવણ માસનાં…
લ્યો બોલો હવે તિરુપતિ મંદિરમાં પ્રસાદ લેવા માટે આધારકાર્ડ જરૂરી
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે તિરુપતિ વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા…
શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ અને દેહોત્સર્ગ તીર્થ ખાતે જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી
સોમનાથમાં કાન્હો ભયો, જય કનૈયા લાલ કી... પ્રભાસ તીર્થને શ્રીકૃષ્ણના વૈકુંઠનો દ્વારા…
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના 5251માં જન્મોત્સવને મનાવવા તડામાર તૈયારીઓ શરૂ
ભાવિકોમાં ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરો ઉત્સાહ: જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેનો દોડશે: એસ.ટી. દ્વારા…
ઇસ્કોન મંદિરને થાઇલેન્ડના ઓર્કિડ અને બેંગલુરૂના ગુલાબથી શણગારવામાં આવશે
26મી ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાશે: દિલ્હી પોલીસના 500 જવાન અને 500 ખાનગી…
શીતળા સાતમ વ્રતની પૂજા વિધિ: મહત્વ અને કથા જાણો
શીતળા સાતમનું વ્રત અને મહત્વ – શ્રાવણ વદમાં બે શીતળા સાતમ આવે…
શું તમે પણ જન્માષ્ટમી પહેલા લડ્ડુ ગોપાલને ઘરે લાવવાના છો? તો જાણો આ નિયમો
કહેવાય છે કે ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ માસની અષ્ટમી તિથિએ થયો હતો.…
આજે રાંધણ છઠ્ઠ સ્ત્રીઓ થશે જાત જાતના પકવાન બનાવવામાં વ્યસ્ત
ગોહિલવાડમાં શ્રાવણી પર્વમાળા અંતગર્ત શુક્રવારે પરંપરાગત રીતે નાગપાંચમના પર્વની ઉજવણી કરાઈ હતી.…
આ વર્ષે જન્માષ્ટમીનું વ્રત રાખવા પર 4 ગણું અધિક ફળ મળશે
આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર સોમવારે 26મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. તેમજ આ જન્માષ્ટમી…

