By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    1 day ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    1 day ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    1 day ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    1 day ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    1 day ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    1 day ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    1 day ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    1 day ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    1 day ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    1 day ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપની જીત એટલે રાષ્ટ્રવાદની જીત: સંજય કોરડિયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ભાજપની જીત એટલે રાષ્ટ્રવાદની જીત: સંજય કોરડિયા
ગુજરાતજુનાગઢ

ભાજપની જીત એટલે રાષ્ટ્રવાદની જીત: સંજય કોરડિયા

Khaskhabar Editor
Last updated: 2022/11/21 at 5:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

અવિરત વિકાસ યાત્રાને પ્રાધાન્ય એટલે સંજય કોરડિયા

જૂનાગઢને પાયાની સુવિધાઓ અપાવવાની મેં નેમ લીધી છે: કોરડિયા

- Advertisement -

ગિરનારની ધરતી શાસકની નહીં સેવકની ધરતી

પ્રવાસનને ઉદ્યોગ સાથે જોડી આર્થિક વિકાસને પ્રાથમિકતા અપાશે

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 86 વિધાનસભા મત વિસ્તારનાં ભાજપના ઉમેદવાર સંજય કોરડિયા એક યુવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે સંજયભાઇ એક લોક સેવકની સાથે અગ્રણી ઉદ્યોગપતિ તરીકે સારી એવી નામના મેળવી ચૂક્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ યુવા નેતા પર વિશ્ર્વાસ મૂક્યો છે. જેને લઇને જૂનાગઢમાં પાયાની સુવિધા અપાવવાની નેમ સાથે તેઓ ચૂંટણીનાં મેદાનમાં ઉતર્યા છે. જૂનાગઢ શહેર પ્રવાસન ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે પ્રવાસનને ઉદ્યોગ સાથે જોડીને લોકોનો આર્થિક વિકાસ થાય તેવા મંત્ર સાથે ચૂંટણી મેદાનમાં આવ્યો છું તેવું ખાસ-ખબર સાંધ્ય દૈનિકનાં જૂનાગઢ કાર્યાલયે શુભેચ્છા મુલાકાતે આવેલાં સંજય કોરડિયાએ જણાવ્યું હતું.

- Advertisement -

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મને રાજકારણ આવડતું નથી, લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ મને જીતાડશે તેવો મને વિશ્ર્વાસ છે. હું રોજ સવારે માતાજીને પ્રાર્થના કરૂ છું કે, લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભરોસો ઓછો ન થવા દઉં એવી સદબુદ્ધિ આપજો.

વધુમાં સંજયભાઈએ જણાવ્યું હતું કે, આટલા વર્ષો મારી પાસે સત્તા હોવા છતાં કોઇ દિવસ મેં અંગત સ્વાર્થના કાર્યો કર્યા નથી અને એટલે જ લોકો મને ચાહે છે. અગાઉ એકવાર ચૂંટણી હાર્યો હતો. ત્યાર પછી મેં મનોમંથન કર્યું કે શું ઘટયું? ત્યારે મને સમજાયું કે લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભરોસો ઘટયા ત્યાર બાદ મેં જનસેવાને જ મારા જીવનનો મંત્ર બનાવીને મારૂં બધુ જ જનસેવામાં લગાડી દીધું. ભગવાને મને માંગ્યા કરતા વધારે આપ્યું છે એટલે મારે પૈસા માટે રાજકારણ કરવાની જરૂર નથી. પણ ભગવાને મને જે આપ્યુ એનો ઋણ ઉતારવા લોકસેવાના કાર્યો કરૂ છું અને કરતો રહીશ. હાર-જીત તો ગૌણ છે અને રાષ્ટ્રવાદની રાજનિતીને મારૂં પ્રથમ પ્રાધાન્ય આપવાની નેમ સાથે હું આ ચૂંટણીમાં આગળ વધી રહ્યો છું.

ખાસ-ખબરની મુલાકાતે સંજય કોરડિયા
જૂનાગઢ 86 વિધાનસભા ભાજપનાં ઉમેદવાર સંજય કોરડિયા ખાસ-ખબર જૂનાગઢ આવૃત્તિનાં કાર્યાલયની મુલાકાત લીધી હતી અને ખાસ-ખબરની મુલાકાત વેળાએ સંજય કોરડિયાએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢનાં વિકાસ કાર્યોને વધુ પ્રાધાન્ય આપીને લોકોની સુખાકારી કેમ વધે અને પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રે વધુમાં વધુ હરણફાળ ભરે તેવી નેમ સાથે કાર્યો કરવાની મને જે તક મળી છે તેને હું પુરૂં પ્રાધાન્ય આપીશ.

જૂનાગઢમાં પાયાની સુવિધાઓ મળે એ જ મારી નેમ: કોરડિયા
જૂનાગઢ શહેરમાં જે ગતિથી કાર્યો થઇ રહ્યા છે તે કાર્યોને વધુ ગતિ મળે અને હજુ વધુ પાયાની સુવિધા જેમ કે, શહેરનાં જાહેર શૌચાલયો, સીટી બસ સુવિધા, ગેસની પાઇપલાઇન, પાણી, રસ્તાના પ્રશ્ર્નો ઝડપભેર પુરા થાય તે દિશામાં કામ કરીશ.

વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવાની મારી ફરજ
જૂનાગઢ જિલ્લો ખેતી અને પ્રવાસન ક્ષેત્ર તરીકે એક પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે ખેડૂતોના અને પ્રવાસન અને ઉદ્યોગ ક્ષેત્રને પ્રાથમિકતા આપવી એ મારી પહેલી ફરજ હશે. હું ભાજપનો નેતા છું પણ જનતાનો પહેલો પ્રતિનિધી છું હું રાષ્ટ્રવાદી રાજનીતિને માનું છું. નાત-જાતથી પર રહીને વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપવાની મારી પહેલી ફરજ હશે.

 

You Might Also Like

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

TAGGED: assemblyelection, junagadh, sanjaykoradiya
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારી ફરજ સમજી આપના આશીર્વાદ લેવા આવ્યો : મોદી
Next Article 21થી 27 નવેમ્બર સુધીનું રાશિફળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?