By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    24 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    24 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    2 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    21 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    21 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    21 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    21 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    21 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    24 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર આ રાજ્યમાં રોક: સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર આ રાજ્યમાં રોક: સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર આ રાજ્યમાં રોક: સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

Khaskhabar Editor
Last updated: 2024/01/22 at 11:35 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

નાણામંત્રી નિર્મલા સીતારમણ અહીં બેસીને રામ મંદિરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવાના, લાઈવ ટેલિકાસ્ટ રોકવાનો મામલો

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તમિલનાડુમાં લાઈવ ટેલિકાસ્ટ રોકવાનો મામલો સામે આવ્યો છે. અયોધ્યા રામ મંદિરના અભિષેકને જીવંત બતાવવા માટે કાંચીપુરમ જિલ્લાના કામાક્ષી અમ્માન મંદિરમાં એક મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી હતી. આજે સવારે આ LED સ્ક્રીનો હટાવવાનો મામલો સામે આવ્યો છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ અહીં બેસીને રામ મંદિરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવાના હતા. કામાક્ષી અમ્માન મંદિર એક હિન્દુ મંદિર છે. મંદિર પ્રશાસન દ્વારા LED દૂર કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ મંદિરમાં કામાક્ષી દેવીની પૂજા કરવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

- Advertisement -

પોલીસે એલઇડી સ્ક્રીન જપ્ત કરી
નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કાંચીપુરમ જિલ્લામાં અયોધ્યાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવંત પ્રસારણ માટે 466 LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 400 થી વધુ સ્થળોએ પોલીસે પ્રસારણને રોકવા માટે કાં તો સ્ક્રીનો જપ્ત કરી છે અથવા પોલીસ દળોને તૈનાત કર્યા છે. એલઇડી સપ્લાયર્સ ડરીને ભાગી રહ્યા છે. હિન્દુ વિરોધી ડીએમકે નાના ઉદ્યોગો પર હુમલો કરી રહ્યું છે. નિર્મલા સીતારમને અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે, નાગરકોઈલના થોવલાઈ મુરુગન મંદિરમાં લાઈવ ટેલિકાસ્ટ માટે એલઈડી સ્ક્રીન લગાવવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. પોલીસ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

In Kanchipuram district alone, 466 LED screens were arranged for live telecast of @narendramodi in Ayodhya. In more than 400 of those places the police has either confiscated the screens or deployed force to prevent the live telecast.
LED suppliers are fleeing with fear. The…

— Nirmala Sitharaman (@nsitharaman) January 22, 2024

- Advertisement -

એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે તામિલનાડુના મંદિરોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો દાવો કર્યો હતો. ત્યારે ડીએમકેએ સીતારમણના આરોપોને ખોટા ગણાવ્યા હતા. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે, એમકે સ્ટાલિન સરકારે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સંચાલિત મંદિરોમાં ભગવાન રામની પૂજા પર પ્રતિબંધ મૂક્યો છે.નાણામંત્રીએ કહ્યું કે આ I.N.D.I.A.ના સહયોગી DMKનો હિંદુ વિરોધી પ્રયાસ છે.

નાણાપ્રધાનના દાવાઓને નકારી કાઢતા હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ પ્રધાન પીકે શેખર બાબુએ કહ્યું કે નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આ સમગ્ર મામલા બાદ હવે કામાક્ષી અમ્માન મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લાઈવ ટેલિકાસ્ટ માટે લગાવવામાં આવેલી LED દૂર કરવામાં આવી રહી છે.

Plea filed in Supreme Court against an order of Tamil Nadu government by which it has allegedly banned live telecast of the "Pran Prathishta" of Lord Ram at Ayodhya in the temples across the State.

The government has also banned all kinds of poojas, Archana and Annadanam (poor… pic.twitter.com/JVglDutTeu

— ANI (@ANI) January 22, 2024

મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર અને અન્ય લોકોને રાજ્યના મૌખિક આદેશ સામે દાખલ કરેલી અરજી પર નોટિસ જાહેર કરી છે, જેના દ્વારા તેણે તમિલનાડુના મંદિરોમાં અયોધ્યામાં ભગવાન રામની “પ્રાણ પ્રતિષ્ઠા” ના જીવંત પ્રસારણ પર કથિત રીતે પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આજે અયોધ્યામાં ભગવાન રામની “પ્રાણ પ્રતિષ્ઠા” નિમિત્તે પૂજા, અર્ચના, અન્નધર્મ, ભજનના જીવંત પ્રસારણ પર આવો કોઈ પ્રતિબંધ નથી અને અરજી માત્ર રાજકીય રીતે પ્રેરિત છે.

સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને કહ્યું છે કે રાજ્યમાં કોઈપણ સ્થાન પર શ્રી રામ મંદિરના અભિષેક સાથે સંબંધિત કોઈપણ સમારોહની મંજૂરી માત્ર એ આધાર પર નકારી ન દેવી જોઈએ કે લઘુમતી સમુદાયના લોકો નજીકમાં રહે છે. તમિલનાડુ સરકાર પર શ્રી રામ મંદિર અભિષેક સમારોહના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો આરોપ લગાવતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ નિર્દેશો આપ્યા હતા. તમને જણાવી દઈએ કે તમિલનાડુના એક બીજેપી કાર્યકર્તાએ આ અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન, તમિલનાડુ સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ માટે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. રાજ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા અને ભજનના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ નથી.

You Might Also Like

કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર

યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ

ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ

પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું

વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ

TAGGED: AYODHYA, nirmalasitharaman, PRANPRATHISHTHA, RAMTEMPLE, supremecourt, TAMILNADU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry1
Wink0
Previous Article અયોધ્યા રામ મંદિર LIVE: રાજા રાઘવ મંદિરમાં બિરાજમાન થયા, સમગ્ર દેશવાસીઓ માટે ભાવુક ક્ષણ
Next Article સમગ્ર વિશ્વમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ધૂમ: અમેરિકાના ટાઇમ્સ સ્કવેરમાં લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?