By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    4 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    5 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    6 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    7 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    4 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    4 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    4 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    5 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    5 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    6 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    7 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    1 week ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 weeks ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    2 weeks ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    4 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 weeks ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    2 weeks ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    4 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    4 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    6 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    1 week ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર આ રાજ્યમાં રોક: સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર આ રાજ્યમાં રોક: સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ પ્રસારણ પર આ રાજ્યમાં રોક: સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

Khaskhabar Editor
Last updated: 2024/01/22 at 11:35 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

નાણામંત્રી નિર્મલા સીતારમણ અહીં બેસીને રામ મંદિરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવાના, લાઈવ ટેલિકાસ્ટ રોકવાનો મામલો

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, તમિલનાડુમાં લાઈવ ટેલિકાસ્ટ રોકવાનો મામલો સામે આવ્યો છે. અયોધ્યા રામ મંદિરના અભિષેકને જીવંત બતાવવા માટે કાંચીપુરમ જિલ્લાના કામાક્ષી અમ્માન મંદિરમાં એક મોટી LED સ્ક્રીન લગાવવામાં આવી હતી. આજે સવારે આ LED સ્ક્રીનો હટાવવાનો મામલો સામે આવ્યો છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ અહીં બેસીને રામ મંદિરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહાળવાના હતા. કામાક્ષી અમ્માન મંદિર એક હિન્દુ મંદિર છે. મંદિર પ્રશાસન દ્વારા LED દૂર કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ મંદિરમાં કામાક્ષી દેવીની પૂજા કરવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

- Advertisement -

પોલીસે એલઇડી સ્ક્રીન જપ્ત કરી
નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, કાંચીપુરમ જિલ્લામાં અયોધ્યાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવંત પ્રસારણ માટે 466 LED સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. 400 થી વધુ સ્થળોએ પોલીસે પ્રસારણને રોકવા માટે કાં તો સ્ક્રીનો જપ્ત કરી છે અથવા પોલીસ દળોને તૈનાત કર્યા છે. એલઇડી સપ્લાયર્સ ડરીને ભાગી રહ્યા છે. હિન્દુ વિરોધી ડીએમકે નાના ઉદ્યોગો પર હુમલો કરી રહ્યું છે. નિર્મલા સીતારમને અન્ય એક પોસ્ટમાં લખ્યું છે કે, નાગરકોઈલના થોવલાઈ મુરુગન મંદિરમાં લાઈવ ટેલિકાસ્ટ માટે એલઈડી સ્ક્રીન લગાવવાની પરવાનગી આપવામાં આવી રહી નથી. પોલીસ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

In Kanchipuram district alone, 466 LED screens were arranged for live telecast of @narendramodi in Ayodhya. In more than 400 of those places the police has either confiscated the screens or deployed force to prevent the live telecast.
LED suppliers are fleeing with fear. The…

— Nirmala Sitharaman (@nsitharaman) January 22, 2024

- Advertisement -

એક દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે તામિલનાડુના મંદિરોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો દાવો કર્યો હતો. ત્યારે ડીએમકેએ સીતારમણના આરોપોને ખોટા ગણાવ્યા હતા. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે, એમકે સ્ટાલિન સરકારે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સંચાલિત મંદિરોમાં ભગવાન રામની પૂજા પર પ્રતિબંધ મૂક્યો છે.નાણામંત્રીએ કહ્યું કે આ I.N.D.I.A.ના સહયોગી DMKનો હિંદુ વિરોધી પ્રયાસ છે.

નાણાપ્રધાનના દાવાઓને નકારી કાઢતા હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ પ્રધાન પીકે શેખર બાબુએ કહ્યું કે નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આ સમગ્ર મામલા બાદ હવે કામાક્ષી અમ્માન મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં લાઈવ ટેલિકાસ્ટ માટે લગાવવામાં આવેલી LED દૂર કરવામાં આવી રહી છે.

Plea filed in Supreme Court against an order of Tamil Nadu government by which it has allegedly banned live telecast of the "Pran Prathishta" of Lord Ram at Ayodhya in the temples across the State.

The government has also banned all kinds of poojas, Archana and Annadanam (poor… pic.twitter.com/JVglDutTeu

— ANI (@ANI) January 22, 2024

મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર અને અન્ય લોકોને રાજ્યના મૌખિક આદેશ સામે દાખલ કરેલી અરજી પર નોટિસ જાહેર કરી છે, જેના દ્વારા તેણે તમિલનાડુના મંદિરોમાં અયોધ્યામાં ભગવાન રામની “પ્રાણ પ્રતિષ્ઠા” ના જીવંત પ્રસારણ પર કથિત રીતે પ્રતિબંધ મૂક્યો છે. તમિલનાડુએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, આજે અયોધ્યામાં ભગવાન રામની “પ્રાણ પ્રતિષ્ઠા” નિમિત્તે પૂજા, અર્ચના, અન્નધર્મ, ભજનના જીવંત પ્રસારણ પર આવો કોઈ પ્રતિબંધ નથી અને અરજી માત્ર રાજકીય રીતે પ્રેરિત છે.

સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને કહ્યું છે કે રાજ્યમાં કોઈપણ સ્થાન પર શ્રી રામ મંદિરના અભિષેક સાથે સંબંધિત કોઈપણ સમારોહની મંજૂરી માત્ર એ આધાર પર નકારી ન દેવી જોઈએ કે લઘુમતી સમુદાયના લોકો નજીકમાં રહે છે. તમિલનાડુ સરકાર પર શ્રી રામ મંદિર અભિષેક સમારોહના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાનો આરોપ લગાવતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ નિર્દેશો આપ્યા હતા. તમને જણાવી દઈએ કે તમિલનાડુના એક બીજેપી કાર્યકર્તાએ આ અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન, તમિલનાડુ સરકારે કોર્ટને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ માટે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. રાજ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા અને ભજનના જીવંત પ્રસારણ પર પ્રતિબંધ નથી.

You Might Also Like

‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા

કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ

ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો

TAGGED: AYODHYA, nirmalasitharaman, PRANPRATHISHTHA, RAMTEMPLE, supremecourt, TAMILNADU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry1
Wink0
Previous Article અયોધ્યા રામ મંદિર LIVE: રાજા રાઘવ મંદિરમાં બિરાજમાન થયા, સમગ્ર દેશવાસીઓ માટે ભાવુક ક્ષણ
Next Article સમગ્ર વિશ્વમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને ધૂમ: અમેરિકાના ટાઇમ્સ સ્કવેરમાં લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 4 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

khaskhabarrajkot khaskhabarrajkot 4 days ago
રાષ્ટ્રીય

70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ

khaskhabarrajkot khaskhabarrajkot 4 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?