By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
    1 minute ago
    MP-UPમાં વરસાદનું એલર્ટ : આસામમાં કુલ 41 વ્યક્તિના મોત
    2 minutes ago
    સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
    1 hour ago
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    2 hours ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આસામના આ મંદિરમાં રાહુલ ગાંધીને પ્રવેશ ન મળ્યાનો લગાવ્યો આરોપ: જાણો શું છે કારણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આસામના આ મંદિરમાં રાહુલ ગાંધીને પ્રવેશ ન મળ્યાનો લગાવ્યો આરોપ: જાણો શું છે કારણ
ખાસ-ખબરરાષ્ટ્રીય

આસામના આ મંદિરમાં રાહુલ ગાંધીને પ્રવેશ ન મળ્યાનો લગાવ્યો આરોપ: જાણો શું છે કારણ

Khaskhabar Editor
Last updated: 2024/01/22 at 10:33 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

આજે અયોધ્યામાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠાને તૈયારી વચ્ચે આસામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી હાલ આસામમાં છે. સોમવારે મીડિયા સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો કે, આજે તેમને મંદિર જવાથી રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલા તેમને મંદિર જવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ આજે તેમને ના પાડવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે અને આસામના નાગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં બટાદરવા થાન વિસ્તારમાં વૈષ્ણવ સંત શ્રીમંત સાંકરદેવનું જન્મસ્થળ છે. રાહુલ ગાંધી આજે કાર્યક્રમ મુજબ શંકરદેવ મંદિર જવાના હતા, પરંતુ હવે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, તેમને આજે મંદિરમાં જતા રોકવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મંદિર જવા માંગીએ છીએ. મેં એવો કયો ગુનો કર્યો છે કે હું મંદિરમાં જઈ શકતો નથી?’

- Advertisement -

#WATCH | Assam | On his visit to Batadrava Than, Congress MP Rahul Gandhi says "We want to visit the temple (Batadrava Than). What crime have I committed that I cannot visit the temple?…" pic.twitter.com/1Y3cKs8Xn5

— ANI (@ANI) January 22, 2024

- Advertisement -

બપોરે 3 વાગ્યા પછી આવવા કહ્યું
નોંધનીય છે કે, મંદિરની પ્રબંધન સમિતિએ રવિવારે જ રાહુલ ગાંધીને સોમવારે બપોરે 3 વાગ્યા પછી તેમના આગમનની જાણકારી આપી હતી. મેનેજિંગ કમિટીના વડા જોગેન્દ્ર દેવ મહંતે કહ્યું કે ‘રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.

#WATCH | On being allowed to enter Batadrava Than in Assam only after 3 pm, Congress MP Rahul Gandhi says "Aaj sirf ek vyakti mandir mein ja sakta hain…" pic.twitter.com/9pz1d6iiuv

— ANI (@ANI) January 22, 2024

શું કહ્યું રાહુલ ગાંધીએ ?
મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે માત્ર એક જ વ્યક્તિ મંદિર જઈ શકે છે…’ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, ‘રાહુલ ગાંધી મંદિર (બટાદરવા મંદિર) જવા માંગતા હતા… અમે 11 જાન્યુઆરીથી આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા બે ધારાસભ્યો પણ મંદિર સમિતિને મળ્યા હતા. અમે તેમને કહ્યું હતું કે અમે 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે આવીશું, પરંતુ ગઈકાલે અમને અચાનક બપોરે 3 વાગ્યા પછી આવવાનું કહેવામાં આવ્યું. રાજ્ય સરકારના દબાણ હેઠળ આ થઈ રહ્યું છે. અમે મંદિર જવાનો પ્રયત્ન કરીશું, પરંતુ 3 વાગ્યા પછી જવું મુશ્કેલ બનશે કારણ કે અમારી પાસે વધુ અંતર કાપવાનું છે.

You Might Also Like

સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ

MP-UPમાં વરસાદનું એલર્ટ : આસામમાં કુલ 41 વ્યક્તિના મોત

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ

આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત

TAGGED: assam, CONGRESS, rahulgandhi, temple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિલકિસ બાનો કેસ: તમામ 11 દોષિતોએ આત્મસમર્પણ કર્યું, સુપ્રીમ કોર્ટ કર્યો હતો આદેશ
Next Article અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરમાં પૂજા- અનુષ્ઠાનોની હારમાળા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
MP-UPમાં વરસાદનું એલર્ટ : આસામમાં કુલ 41 વ્યક્તિના મોત
‘કેશુભાઈ માત્ર નેતા નહીં, ગુજરાતના વિકાસના શિલ્પી હતા’: પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ
સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાષ્ટ્રીય

MP-UPમાં વરસાદનું એલર્ટ : આસામમાં કુલ 41 વ્યક્તિના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?