By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘ફરેણી ગુરુકુળનાં શાસ્ત્રી બાલકૃષ્ણદાસ પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કરે છે અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘ફરેણી ગુરુકુળનાં શાસ્ત્રી બાલકૃષ્ણદાસ પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કરે છે અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે’
TALK OF THE TOWNરાજકોટ

‘ફરેણી ગુરુકુળનાં શાસ્ત્રી બાલકૃષ્ણદાસ પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યો કરે છે અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે’

Khaskhabar Editor
Last updated: 2025/03/06 at 5:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના પ્રખર હરિભક્ત ચંદુભાઈ સુરેજાએ વડતાલ સ્વામિનારાયણ મંદિર અને તેમના સંલગ્ન આશરે અઢીસો જેટલા મંદિરોમાં ત્રણ પત્ર લખી મોકલ્યા હતા જેની વિગત નીચે મુજબ છે.

પ્રખર હરિભક્ત ચંદુભાઈ સુરેજાએ વડતાલ ધામને લખેલાં પત્રમાં ચોંકાવનારો ખુલાસો
આદરણીય સદ્ગુરુ શ્રી ઘનશ્યામદાસજી સ્વામી દંડવત સહ જયશ્રી સ્વામિનારાયણ.
આપશ્રી સંપ્રદાયના એક કીર્તિમાન સદ્ગુરુ હોઈ તેમજ વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનશ્રી હોઈ તે નાતે આપની સમક્ષ ફરેણી શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી તથા તેમના મંડળની કેટલીક શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરૂદ્ધની વાતો આપના ધ્યાન પર લાવું છું – હું ફરેણી સંસ્થાનો અનન્ય નિષ્ઠાવાળો વિચારવાન ભણેલ-ગણેલ શાસ્ત્રોનો અભ્યાસી અનુયાયી છું પરંતુ જેમ જેમ સ્વામી સંતો, હરિભક્તોની નજીક આવતો ગયો તેમ તેમ તેમનું વરવું રૂપ સામને આવતું ગયું. શરૂઆતમાં સંતોનો અંદરો-અંદરના સૃષ્ટિ વિરૂદ્ધના કાર્યો, સંતો અને યુવાન છોકરાઓ વચ્ચેના સૃષ્ટિ વિરૂદ્ધના કાર્યો જાણી આ અંગે શાસ્ત્રી સ્વામીનું ધ્યાન દોર્યું. મારી હિંમત અને સિદ્ધાંતવાદી પ્રકૃતિને લઈને મેં હિતવાળા આગેવાન ભક્તોને વાત કરી નારાજગી બતાવી મિટીંગો કરી પરંતુ શાસ્ત્રી સ્વામીએ બધાને દબાવી દઈ ત્યાગીની વાતોમાં માથું ન મારવાની ધમકી આપી, ત્યારબાદ મારા મનમાં એક સંશય રહેતો કે શાસ્ત્રી સ્વામી આવી ગંદી પ્રવૃત્તિને બંધ કરાવવાને બદલે સાથ કેમ આપે છે?

- Advertisement -

ક્યાંક તેની પછેડી પણ દબાયેલી તો નથીને? ત્યારબાદ ત્યાગી દ્વારા સત્સંગીની વહુ-બેટી સાથેના સંબંધો ક્યાંક પ્રેમથી અને ક્યાંક બળજબરીથી બહાર આવવા લાગ્યા ત્યારે સત્સંગ સમાજમાં બહુ ઉદ્વેગ સાથે આક્રોશ ફાટી નીકળ્યો ત્યારે પણ શાસ્ત્રીએ કુંવારી દીકરીના બાપને આશ્ર્વાસન આપવાને બદલે દબાવી દીધા અને વ્યભિચારી ત્યાગીનો પક્ષ લીધો. આ પ્રસંગ પછી શાસ્ત્રીનો પણ ક્યાંક પગ ખરડાયેલો હોવો જોઈએ તેવી મારી શંકા દૃઢ થઈ. આ અંગે મેં શાસ્ત્રી સામે ઘણાં પ્રશ્ર્નો ઉઠાવ્યા, પણ તેણે એકપણ પ્રશ્ર્નનું સમાધાન કર્યું નહીં. પછી મેં વાતના અંત સુધી જવા માટે હેતવાળા જૂના હરિભક્તો તથા સંતો સાથે આ અંગે ખુલ્લી ચર્ચા કરી. આ ચર્ચાને અંતે જે બહાર આવ્યું તે જાણીને હું સ્તબ્ધ થઈ ગયો.

ખુદ શાસ્ત્રી પણ યુવાનો સાથે સૃષ્ટિ વિરૂદ્ધની ક્રિયા નિત્ય કરતા તથા બૈરાઓ સાથે દૈહીક સંબંધ રાખતા આવા 10થી 15 છોકરાના નામો મળ્યા. તેમાંથી 5-7 છોકરાને હું સારી રીતે ઓળખતો હતો. રાત્રે એક સેવક સંત આ છોકરાવને શાસ્ત્રીના રૂમમાં મોકલી આપતા વિચરણ દરમિયાન પણ આ સિલસિલો ચાલુ રહેતો. મારા સંબંધીના છોકરાને મેં પૂછયું તો કહે શાસ્ત્રી મારી સાથે આવું કરે છે તે કહે મને સમજાતું નથી કે સ્વામી આમ કેમ કરે છે?

ગરીબ, મજબુર, ઓછું ભણેલાં લોકોને બારમા વચનામૃતનો અનર્થ કરીને ભોળવવામાં આવે છે

- Advertisement -

પીપલાણાથી જુદા પડ્યા ત્યારે એક સંતો કહ્યું હતું કે શાસ્ત્રી ધોતીયા છોડીને વિષયો ભોગવવા માટે જુદા પડ્યા છે તે સાચું છે. અમે જ્યાં મોક્ષ માન્યો ત્યાં શ્રીજી મહારાજના પંચ વર્તમાન લોપાય છે. તીર્થસ્થળમાં કરેલું પાપ તો વ્રજલેપ થાય છે. આ બધા તો ઘોર નરકમાં જશે તો આપણને અક્ષરધામમાં કેમ લઈ જશે?
પછી મને વિચાર આવ્યો કે આ લોકો છોકરા અને બૈરાને કઈ રીતે આ દુષ્કર્મ કરવા તૈયાર કરે છે?
તપાસના અંતે જાણવા મળ્યું કે ગરીબ, મજબૂર, ઓછું ભણેલા, નિમ્નજ્ઞાતિ, આશીર્વાદની લાલસાવાળા તથા મહિમામાં અંધ ઘર પસંદ કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે ભગવાનના ચરિત્રોમાં શંકા ન કરે પણ ભગવાનના સંબંધવાળાના ચરિત્રોમાં પણ શંકા ન કરે અને પોતાનો દેહ ભક્તને અર્થે વાપરે તો તેનામાં દોષ હોય તો ય કલ્યાણમાં ફેર નથી.

ઉપાસનાની બાબતમાં શાસ્ત્રી સ્વામી આચાર્ય મહારાજ તથા મોટા-મોટા સંતોની આંખોમાં ધૂળ નાંખી જૂના જ સંપ્રદાયમાં રહી શ્રીજી મહારાજની ઉપાસનાનો નિષેધ કરે છે

લોયાના 12માં વચનામૃતનો વિકૃત અર્થ કરી વચનામૃતની સાખે વ્યભિચારની કાયદેસરતા સ્થાપે છે ડોકટર તમારા બૈરાના ગુપ્ત ભાગનો સ્પર્શ કરે તો તમને શંકા જાય છે? જો નહીં તો ડોકટર કરતાં તો સંતો અધિક છે, તેમની ક્રિયામાં સંશય થવો જોઈએ નહીં. દિવ્યભાવ રાખવો મનુષ્યભાવ ન રાખવો શક્તિપંથી અને જમાતવાળા બાવાના સમયની અંધપરંપરા ચલાવી છે. પોતાના અનુયાયીઓની વહુ-દીકરીને પ્રસાદીને કરાવી વ્યભિચાર કરતાં તેનાથી દેવલોક મળે એવી જ અંધ પરંપરા કે અક્ષરધામમાં જવાનો આ ટૂંકો રસ્તો છે. મહારાજે જેને અધર્મ કહી કાઢ્યો તેને ધર્મના નામે કલ્યાણના નામે દાખલ કર્યો. કેવડો મોટો શ્રીજી મહારાજનો દ્રોહ?

હવે ઉપાસનાની બાબતમાં શાસ્ત્રી સ્વામી આચાર્ય મહારાજ તથા મોટા મોટા સંતોની આંખોમાં ધૂળ નાખી જૂના જ સંપ્રદાયમાં રહી શ્રીજી મહારાજની ઉપાસનાનો નિષેધ કરે છે. ફરેણીમાં આચાર્ય મહારાજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી પછી અંગત હરિભક્તોની હાજરીમાં કહ્યું કે જે સિદ્ધાંત માટે અક્ષર પુરુષોત્તમવાળાને સંપ્રદાયમાંથી બહાર જવું પડ્યું તે જ સિદ્ધાંત આપણે આચાર્ય મહારાજશ્રી તથા મોટેરા સંતોની હાજરીમાં સંપ્રદાયની અંદર રહી સ્થાપિત કરી દીધો.

બાલકૃષ્ણ શાસ્ત્રી સ્વામીની પ્રગટ ઉપાસના: રામ-કૃષ્ણાદિક અવતારો પરોક્ષ છે તેમ સ્વામિનારાયણ ભગવાન પણ પરોક્ષ છે, તમારી સામે વાતુ કરે છે એટલે કે તે પોતે પુરુષોત્તમ છે તેના જ્ઞાની સંત અક્ષર છે અને આ બંનેમાં જોડાયેલા છે તે મુક્ત છે. આ શાસ્ત્રી સ્વામીની ત્રણ તત્ત્વની પ્રગટ ઉપાસના છે.

ધ્યાન શાસ્ત્રી સ્વામીનું કરવાનું માનસીપૂજા, ભક્તિ, થાળ, નામ, સ્મરણ, શાસ્ત્રી સ્વામીનું કરવાનું શ્રીજી મહારાજનું નહીં. શ્રીજી મહારાજને ગૌણ કરી તેનો નિષેધ કરી તેની જગ્યાએ પોતાનું સ્થાપન કરે છે.
અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ છે કે તે ભગવાનને અખંડ ધારી રહ્યા છે જેમ ગુણાતીતાનંદ સ્વામી ધારી રહ્યા હતા તેનો સિદ્ધાંત પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ છે તેમ નથી જ્યારે ફરેણીનો સિદ્ધાંત એ છે કે શાસ્ત્રી સ્વામી છે તે જ સ્વામિનારાયણ છે. ચુસ્ત ભક્તો પહેલા સ્વામીને પગે લાગે છે, દંડવત પણ સ્વામીને જ કરે છે, પધરાવેલ મૂર્તિને નહીં. આ ખોટી ઉપાસનાને રોકી તેને સંપ્રદાયમાંથી દૂર કરવા તે તમારી તથા આચાર્ય મહારાજશ્રીની નૈતિક જવાબદારી છે. પ્રસંગ પડે જ અંતરા સિદ્ધાંત તથા શ્રીજી મહારાજના પક્ષની કસોટી થાય છે. તમે શાસ્ત્રીના હેતવાળા છો પણ તેને તમારામાં કેટલું હેત છે તે અમે જાણીએ છીએ. ત્યાં જવાથી તમારી શોભા વધતી નથી, ઘટે છે.

આ બધું જાણ્યા પછી પણ તમે ઉત્સવમાં વક્તા હોવ તમારા સંતો સેવા કરતા હોય તે તમારી સર્વોપરી નિષ્ઠામાં ભવિષ્યમાં પ્રશ્ર્નાર્થ ઉભા કરશે?
અક્ષર પુરુષોત્તમે મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી તથા બળદીયા છતેડીએ અબજીબાપાની મૂર્તિ મંદિરમાં પધરાવી તો તેને સંપ્રદાયમાંથી બહાર જવું પડ્યું તો આ શાસ્ત્રી તો ભક્તોના હૃદય મંદિરમાં પોતાને સ્વામિનારાયણ તરીકે સ્થાપે છે છતાં સંપ્રદાયની અંદર કેમ છે? તેના ઉત્સવ સમૈયામાં સંતો તથા આચાર્યો મહારાજશ્રી કેમ પધારે છે?
મુખ્ય મુદ્દો ઉપાસનાનો છે અને વ્યભિચાર ઉપાસનાના ઓઠા હેઠળ ન કરે નહીંતર ભવિષ્યમાં અંધ પરંપરા ચાલશે વ્યભિચારમાં તો તેણે શ્રીજી મહારાજની આજ્ઞા પર ઘા કર્યો છે પરંતુ ઉપાસનામાં તો તેણે સીધો શ્રીજી મહારાજ ઉપર જ ઘા કર્યો છે?
ફરેણીમાં ચરણાવિંદ પધરાવી પ્રસાદીની વસ્તુ બોલે છે એ જગ્યા પર સ્વામિનારાયણ મહારાજ પધાર્યા હોય તેના પુરાવા શું? વાસ્તવમાં ફરેણી પ્રસાદીની જગ્યા જ નથી!

એવું કહેવાય છે કે, ઉત્સવમાં ચંદન વર્ષા થઈ પરંતુ તે જમણવારનો એઠવાડ હતો, વધેલાં-ઘટેલાં અન્નને ચંદન વર્ષામાં ખપાવી દેવાયું?

પ્રસાદીની જગ્યા ન હોવા છતાં ફરેણી ગુરુકુળમાં મંદિરનો પાયો નખાયો, શૈક્ષણિક સંકુલ હોય ત્યાં મંદિર ન બનાવવાની વાત હોવા છતાં નીલકંઠચરણ સ્વામીના વિધાનની અવગણના

હરિચરણ સ્વામી પાસે અન્ય સ્વામીઓની અનેક વિસ્ફોટક માહિતી એટલે તેને છુટ્ટા નહીં ગાયબ કરાયા છે!
ફરેણી ગુરુકુળમાં પાછળના ભાગે 5 વીઘા સરકારી ખરાબાની જમીન પચાવી અને ગૌ શાળા બનાવી દેવાઈ

ફરેણી ગુરુકુળમાંથી હરિચરણ સ્વામીને છુટ્ટા કરાયા તેના આધાર-પુરાવા જાહેર કરવા જોઈએ

ફરેણી ગુરુકુળના લંપટ સ્વામીનો વિડીયો જે જગ્યાએ ઉતારાયો તે વિડીયો સભામંડપના પાછળના ભાગે આવેલા સ્ટોર રૂમનો હોવાનો ધડાકો

 

 

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

TAGGED: Khas-Khabar Exclusive
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતે ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું ચક્રવર્તીનો ચક્રવાત, પાંચ વિકેટ ઝડપી
Next Article અમદાવાદમાં આતંકવાદી સંગઠન સક્રિય, હરિયાણાથી આતંકી ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?