By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    7 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    7 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    7 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    7 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    9 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?
TALK OF THE TOWN

‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?

Khaskhabar Editor
Last updated: 2020/10/24 at 10:37 PM
Khaskhabar Editor 6 years ago
Share
7 Min Read
SHARE

ધર્મની બેઠક પરથી સામાજિક શક્તિનું નિર્માણ કરવા સ-ધાર્મિક એવા વૈદિક વારસાના જતન-વહન કરવામાં પૂજ્ય ‘દાદા’ની તુલનામાં દીદી ઊણા ઉતર્યા છે!

  • અનિરુદ્ધ નકુમ

રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના અનોખા આધ્યાત્મિક સંપ્રદાયના અગણિત અનુયાયીઓ છેલ્લા કેટલાક દિવસોથી કૌતુકભરી નજરે ગજબનો ‘પ્રચાર’ નિહાળી અજબ આશ્ર્ચર્ય પામી રહ્યા છે. વાત છે ‘સ્વાધ્યાય પરિવાર’ નામે અધ્યાત્મક ક્રાંતિના ધરોહર એવા પાડુંરંગ શાસ્ત્રી આઠવલેજી પૂ.દાદાની જન્મ શતાબ્દીની. અખબારોમાં પૂ.દાદાની પ્રાગટ્ય-શતાબ્દીનો અભૂતપૂર્વ અહોભાવ પ્રગટ થઇ રહ્યો છે. અડધા-આખા પેજની કલરફુલ જાહેરાતોમાં પૂ.દાદાનો ભાવ વંદના થઇ રહી છે. જો કે પૂ.દાદા તેની સરાહનામાં ભક્તિની બેઠક પરને સર્જેલી સામાજિક મિશાલ જોતા અખબારોના પાના તો દૂર મેગેજીનો કે ગ્રંથોના ગ્રંથો પણ ટૂંકા પડે પરંતુ વાત કૈક જુદી હોય તેવું ચિત્ર ઉપસે છે. સ્વાધ્યાય પરિવાર તેની કર્ણોપકર્ણ સંદેશા-વ્યવહાર જેને સાદી ભાષામાં લાકડીઓ-તાર કહે છે માટે સુખ્યાત છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની હયાતીમાં એકનેએક ચઢિયાતા બે-સુમાર ભક્તિ સામેલનો વ્યવસ્થા સંચાલન વગેરે યોજાતા છતાં ક્યારેય આયોજન પૂર્વે તેની પ્રેસનોટ સુદ્ધાં આપવાની જરૂરિયાત રહેતી નહિ જાહેર-ખબરની તો વાત જ અસ્થાને હતી.રાજકોટમાં 1995ના માર્ચ મહિનામાં આવો જ એક વિશાલ “વ્ય્વસ્થા-સંચલન” નામે કાર્યકમ યોજાયો હતો.જેની સ્વય શિષ્ટાના વખાણ કરવા પત્રકારો પાસે શબ્દો ખૂટી પડયા હતા.આવા પ્રખર સંયમી શિસ્ત બદ્ધ અને સંસ્કારયુક્ત કૃતિશીલ-અનુયાયીઓને ભર્યા-ભાદેર્ય સ્વાધ્યાય-પરિવાર હાલમાં એક ગજબનું કૌતુક નિહાળી રહ્યા છે.
પૂ.દાદાની જન્મ શતાબ્દીની મસમોટી અને કલરફુલ જાહેરાતો નિહાળવાનું કૌતુક ભક્તો પોતાની આદર્શ ધર્મગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવા જાહેરાતો આપે છે તેમાં લેશમાત્ર ખોટું નથી ઘણા પોતાના ગુરુજનોની મૂર્તિ-પ્રતિષ્ઠા કરે છે મંદિરો બાંધે છે અને ગુરુ-દક્ષિણા રૂપે ગમ્મે તેટલા નાણાં ખર્ચવા પાછી પાણી કરતા નથી આ અહોભાવ આસ્થાને નથી. બલ્કે ભક્તોનો અધિકાર છે.આવી જ મનો:સ્થિતિ પૂજ્ય પાંડુરંગજીની જન્મ શતાબ્દીએ થતી સ્વાભાવિક અને યોગ્ય બંને છે.પરંતુ કોતુકની વાત મૂળભૂત સિદ્ધાંતોને ’હાંકે’ મીડિયા પ્રસિદ્ધિ તરફ વળવું લાકડીઓ તાર ફરી વાળ્યો હોય તેમ ચારેય દિશાઓને લગભગ એકસરખી પેટર્નની જાહેરખબરો આપવી ખાસ કરીને જાહેરાતમાં જન્મ શતાબ્દી નિમિત્તેના કોઈ કાર્યક્રમની જાહેરાત ન થવી અને પૂજ્ય દાદા સિવાય બીજા કોઈને સ્થાન ન આપવું એ ગજબનું અચરજભર્યું છે મુદ્દો વધુ સરળતાને સમજાય એટલે ઉદાહરણ ટાંકીએ કે શનિવારે ગિરનાર પર્વત એશિયાના સૌથી લાંબા રોપ-વેનું ડિજિટલ ઉટઘાટન વડાપ્રધાન ઉપરાંત મુક્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરેનો પણ તસ્વીર ઉલ્લેખ હતો જ ને ? પૂજ્ય ‘દાદા’ની વૈદિક-સંસ્કૃતિક વિરાસતનું હાલમાં તેઓના પુત્રી પૂ.જય શ્રી દીદીજી જતન વહન કરી રહ્યા હોઈ,તેઓનો ક્યાંક તો ઉલ્લેખ સ્વાભાવિક જ ગણાયને? તેના બદલે નાટો તેમની તસ્વીર કોઈ જાહેરાતમાં દર્શાવાઈ કે ના તો કોઈ તેઓના નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો છે.પૂ.દાદાનો જન્મ 19 ઑક્ટોમ્બર 1920ના રોજ થયો સમાજના પ્રતેય વર્ગના મનુષ્યને પોતીકા ગૌરવનો અહેસાસ કરાવનારા પૂજ્ય દાદાના જન્મ દિનને એટલે જ “મનુષ્યો ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવે છે 25મી ઓક્ટોમ્બર 2003માં પૂજ્ય દાદા સાહેબે અંતધ્યાન થયા એટલે આ બંને તારીખને જોડી આ વર્ષે 19 થી 25 ઓક્ટોમ્બર સુધી સ્વાધ્યાયીઓ મનુષ્ય ગૌરવ દિન ને બદલે સપ્તાહ માનવી રહ્યા છે. પરંતુ તાજ્જુબ એ વાતનું છે કે ’જન્મશતાબ્દી’ જેવા મહા-પર્વની સાપ્તાહિક ઉજવણીમાં નથી કોઈ વિશેસ કાર્યક્રમની જાહેરાત કે આયોજન થયા કે નથી પૂજ્ય જય શ્રી દીદી નો કોઈ સંદેશ પ્રગટ કરાયો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કોઈ સ્વાધિયાયીને પૂજ્ય જય શ્રી દીદીનું નામ કે તસ્વીર લેવાનું ન સુજે એવું બને? મીડિયામાં પ્રસારિત થઈ રહેલી જાહેરાતો રાજકોટ સૌરાષ્ટ કચ્છ સહિતના ગુજરાતના ગામે ગામ શહેરે શહેરના સ્વાધ્યાયીઓ છપાવી રહ્યા છે શું તમામે એક જ સરખી પેટર્નમાં જાહેર ખબર છાપવાનું સૂઝે તેવું બને? કોઈપણ સ્વાધ્યાયીને પૂજ્ય જય શ્રી દીદીનું નામ કે તસ્વીર મુકવાનું કેમ ન સુજ્યું? કે પછી આવી ચોક્કસ પ્રકારની જ જાહેરાતો પ્રસિદ્ધ કરવાનો ચારેય દિશાઓમાં ‘લાકડીઓ તાર’ કરી દેવાયો હતો?
સ્વાધ્યાય પરિવાર શોર્ય વષોને સંકળાયેલાએ પોતાનું નામ નહિ આપવાની શરતે આ પ્રકારના ” ગજબનો ગણાવી એવી આશંકાને વધુ દ્રઢ બનાવી હતી કે પૂજ્ય દાદાની આ જ પ્રકારે ભાવવંદના કરી અશલી સ્વાધ્યાયીઓએ જયશ્રી ડોડો સામે ધાર્મિક બળવો કે અસંતોષ બુદ્ધિપૂર્વક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ વિભૂતિ પૂ.પાંડુરંગ દાદાની પરમ-પવિત્ર વારસાને ’યથાવત’ સાચવવામાં અનેક પ્રયાસો છતાં પૂજ્ય જય શ્રી દીદી વિવાદોનેથી પર રહી શક્યા નથી. વળી પૂજ્ય દાદાની જેમ સાદગીભર્યા વાણી-વર્તનને પણ પૂજ્ય દીદી સ્વાધ્યાયીઓની અપેક્ષા પ્રમાણે ગ્રાહય રાખી શક્ય નથી પૂજ્ય દાદાનો પરમ વારસો વૈદિક હતો વૈભવી નહિ. માત્ર 22 વર્ષની વયથી જ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં વૈદિક પ્રવચન આપવા લાગેલા પૂ.દાદા સંસ્કૃતના પ્રકાંડ જાણકાર અને ન્યાય વેદાંત તેમજ સાહિત્યમાં પણ પારંગત હતા વેદ,ઉપનિષદો સ્મુતિ પ્રાણોના જ્ઞાતા પૂજ્ય દાદા 1954માં જાપાનના શિમત્સુમાં દ્રિતીય વિશ્વ ધર્મ સંમેલનમાં વક્તા તરીકે આમન્ત્રિત હતા ત્યાં પ્રભાવક પ્રવચન બાદ એક ક્ષતાના પ્રશ્નેથી ” ગયેલા પૂજ્ય દાદાએ ભારત પરત ફરી ’સ્વાધ્યાય પરિવાર’ નામે સાંકૃતિક આંદોલન શરુ કર્યું અને 1956 માં થાણેમાં તત્વજ્ઞાન વિધ્યાપીઢની સ્થાપના કરી ત્યાર પછી તો પૂજ્ય દાદાના વિચારોએ વૈશ્વિક પ્રભાવ જમાવ્યો અને ભારત ઉપરાંત પુર્નગાલ અમેરિકા બ્રિટન કેનેડા સહિતના દેશોમાં લાખો અનુયાયીઓની ફોંજ તૈયાર થઈ ભારતના પણ એક લાખ ગામડામાં 50000થી વધુ કેન્દ્રોમાં કરોડો લોકો ’દાદા’ના વિચારો પ્રમાણે જીવવા લાગ્યા મફતનું લઈશ નહિ લાચારી અનુભવીશ નહિ લઘુતાગ્રંથિ છોડવી અને કાર્ય કરવાની શક્તિ તારામાં છે કામ કરતો ની હક મારતો ની મદદ તૈયાર છે…એવા વિચારોથી કોટિ કોટિ લોકો સાવ નિ:સહાય અવસ્થામાં જીવવાને બદલે મનુષ્ય હોવાનું ગૌરવ અનુભવવા લાગ્યા આ પ્રતાપ પૂજ્ય દાદાના કેવળ પ્રવચનનો નહિ બલ્કે તેઓની પ્રકૃતિનો પણ હતો દાદા જેવું બોલતા એવું જ જીવતા.
પરમ પ્રતાપી પુજયદાદા તેઓના અનન્ય યોગદાન બદલ 1997માં ટેમ્પલ્ટન એવોર્ડથી અને એજ વર્ષે ભારતનો શ્રેષ્ઠ નાગરિકી એવોર્ડ પદ્મવિભૂષણથી સન્માનિત થયા હતા આવી વિરલ વિભૂતિની ઘ્યાતી 2003 સુધી સ્વાધ્યાય પરિવારનો પ્રભાવ સમૂચા સંસાર પર સૂર્યની ભીતિ ઝળહળતો રહ્યો હતો. સંગઠન જૈવિક કે સમકાલીન એવા તમામ વિવાદોથી તદ્દન અલિપ્ત રહ્યું હતું પરંતુ તેઓના ‘અંતર્ધ્યાન’ થયા બાદ પૂજ્ય દીદી આ વારસો અપેક્ષાકૃત જાળવી ન શક્યાનો વસવસો લગભગ તમામ અશલી સ્વાધ્યાયી અનુભવી રહ્યા છે આ વાસવસો પણ વ્યક્ત ન કરવો એટલી હદની ‘આમાન્ય’ તેઓ જાળવતા રહ્યા છે પરંતુ આ વર્ષે પૂજ્યદાદાની જન્મ-શતાબ્દીનું પર્વ હોઈ તેઓની ’ભાવવંદના’ જે રીતે અખબારો સહિતના માધ્યમોમાં પ્રસિદ્ધ થઇ રહી છે તે દેખાય છે એટલી સહજ નથી ઊંડે ઊંડે પણ એવો અહેસાસ થઇ રહ્યો છે કે લોકો ‘દાદા’ને મિસ કહે છે. અને ‘દીદી’ પણ આ વિરહ-વિયોગ દૂર કરાવી શક્યા નથી…!!

- Advertisement -

You Might Also Like

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા

મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે

રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત

10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેરી-ગરબાવાલોં કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!
Next Article એમેઝોન-ફ્લિપકાર્ટ પર ધક્કામુકી, સ્થાનિક બજારોમાં કાગડાં ઉડે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
TALK OF THE TOWNરાજકોટ

‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા

khaskhabarrajkot khaskhabarrajkot 5 days ago
TALK OF THE TOWNરાજકોટ

મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?