By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિપક્ષી નેતા નોબેલ પુરસ્કાર જીત્યા બાદ વેનેઝુએલા નોર્વે દૂતાવાસ બંધ કરશે
    17 hours ago
    ટ્રમ્પે હવે ઈઝરાયલની સંસદમાં પણ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો
    19 hours ago
    ટ્રમ્પે હોટ માઈક પર કેનેડાના પીએમ કાર્નેની મજાક ઉડાવી
    19 hours ago
    મેક્સિકોમાં પૂરનો કહેર, વરસાદે સર્જી તારાજી, લગભગ 130 લોકોના મોત થયા
    19 hours ago
    હું યુદ્ધો ઉકેલવામાં સારો છું: ટ્રમ્પની હવે અફઘાન-પાક સંઘર્ષ પર નજર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, રૂા.12 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ વસૂલ કરાયો
    16 hours ago
    EPFOમાંથી 100% પૈસા ઉપાડી શકાશે
    16 hours ago
    ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી; ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી તારાપુરથી ચૂંટણી લડશે
    18 hours ago
    આંધ્ર Google AI હબ: અદાણી જૂથ ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર માટે ભાગીદાર બનશે
    18 hours ago
    સ્વાસ્થ્ય માટે હાનિકારક…, WHO દ્વારા કફ સિરપને લઈને એલર્ટ આપવામાં આવ્યું
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રણજી ટ્રોફી: 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી બિહાર ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત
    2 days ago
    દિલ્હી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે સદી ફટકારી રૅકોર્ડ સર્જ્યો
    4 days ago
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 weeks ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    2 weeks ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    18 hours ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 days ago
    શિલ્પા શેટ્ટીને વિદેશ જવું હોય તો 60 કરોડ ચૂકવવા પડશે
    6 days ago
    સાઉથ ફિલ્મી હસ્તીઓને ત્યાં EDનાં સામૂહિક દરોડા
    7 days ago
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    1 week ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    1 week ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    2 weeks ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    3 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    16 hours ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    4 days ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    4 days ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    4 days ago
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?
TALK OF THE TOWN

‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?

Khaskhabar Editor
Last updated: 2020/10/24 at 10:37 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

ધર્મની બેઠક પરથી સામાજિક શક્તિનું નિર્માણ કરવા સ-ધાર્મિક એવા વૈદિક વારસાના જતન-વહન કરવામાં પૂજ્ય ‘દાદા’ની તુલનામાં દીદી ઊણા ઉતર્યા છે!

  • અનિરુદ્ધ નકુમ

રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના અનોખા આધ્યાત્મિક સંપ્રદાયના અગણિત અનુયાયીઓ છેલ્લા કેટલાક દિવસોથી કૌતુકભરી નજરે ગજબનો ‘પ્રચાર’ નિહાળી અજબ આશ્ર્ચર્ય પામી રહ્યા છે. વાત છે ‘સ્વાધ્યાય પરિવાર’ નામે અધ્યાત્મક ક્રાંતિના ધરોહર એવા પાડુંરંગ શાસ્ત્રી આઠવલેજી પૂ.દાદાની જન્મ શતાબ્દીની. અખબારોમાં પૂ.દાદાની પ્રાગટ્ય-શતાબ્દીનો અભૂતપૂર્વ અહોભાવ પ્રગટ થઇ રહ્યો છે. અડધા-આખા પેજની કલરફુલ જાહેરાતોમાં પૂ.દાદાનો ભાવ વંદના થઇ રહી છે. જો કે પૂ.દાદા તેની સરાહનામાં ભક્તિની બેઠક પરને સર્જેલી સામાજિક મિશાલ જોતા અખબારોના પાના તો દૂર મેગેજીનો કે ગ્રંથોના ગ્રંથો પણ ટૂંકા પડે પરંતુ વાત કૈક જુદી હોય તેવું ચિત્ર ઉપસે છે. સ્વાધ્યાય પરિવાર તેની કર્ણોપકર્ણ સંદેશા-વ્યવહાર જેને સાદી ભાષામાં લાકડીઓ-તાર કહે છે માટે સુખ્યાત છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની હયાતીમાં એકનેએક ચઢિયાતા બે-સુમાર ભક્તિ સામેલનો વ્યવસ્થા સંચાલન વગેરે યોજાતા છતાં ક્યારેય આયોજન પૂર્વે તેની પ્રેસનોટ સુદ્ધાં આપવાની જરૂરિયાત રહેતી નહિ જાહેર-ખબરની તો વાત જ અસ્થાને હતી.રાજકોટમાં 1995ના માર્ચ મહિનામાં આવો જ એક વિશાલ “વ્ય્વસ્થા-સંચલન” નામે કાર્યકમ યોજાયો હતો.જેની સ્વય શિષ્ટાના વખાણ કરવા પત્રકારો પાસે શબ્દો ખૂટી પડયા હતા.આવા પ્રખર સંયમી શિસ્ત બદ્ધ અને સંસ્કારયુક્ત કૃતિશીલ-અનુયાયીઓને ભર્યા-ભાદેર્ય સ્વાધ્યાય-પરિવાર હાલમાં એક ગજબનું કૌતુક નિહાળી રહ્યા છે.
પૂ.દાદાની જન્મ શતાબ્દીની મસમોટી અને કલરફુલ જાહેરાતો નિહાળવાનું કૌતુક ભક્તો પોતાની આદર્શ ધર્મગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવા જાહેરાતો આપે છે તેમાં લેશમાત્ર ખોટું નથી ઘણા પોતાના ગુરુજનોની મૂર્તિ-પ્રતિષ્ઠા કરે છે મંદિરો બાંધે છે અને ગુરુ-દક્ષિણા રૂપે ગમ્મે તેટલા નાણાં ખર્ચવા પાછી પાણી કરતા નથી આ અહોભાવ આસ્થાને નથી. બલ્કે ભક્તોનો અધિકાર છે.આવી જ મનો:સ્થિતિ પૂજ્ય પાંડુરંગજીની જન્મ શતાબ્દીએ થતી સ્વાભાવિક અને યોગ્ય બંને છે.પરંતુ કોતુકની વાત મૂળભૂત સિદ્ધાંતોને ’હાંકે’ મીડિયા પ્રસિદ્ધિ તરફ વળવું લાકડીઓ તાર ફરી વાળ્યો હોય તેમ ચારેય દિશાઓને લગભગ એકસરખી પેટર્નની જાહેરખબરો આપવી ખાસ કરીને જાહેરાતમાં જન્મ શતાબ્દી નિમિત્તેના કોઈ કાર્યક્રમની જાહેરાત ન થવી અને પૂજ્ય દાદા સિવાય બીજા કોઈને સ્થાન ન આપવું એ ગજબનું અચરજભર્યું છે મુદ્દો વધુ સરળતાને સમજાય એટલે ઉદાહરણ ટાંકીએ કે શનિવારે ગિરનાર પર્વત એશિયાના સૌથી લાંબા રોપ-વેનું ડિજિટલ ઉટઘાટન વડાપ્રધાન ઉપરાંત મુક્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરેનો પણ તસ્વીર ઉલ્લેખ હતો જ ને ? પૂજ્ય ‘દાદા’ની વૈદિક-સંસ્કૃતિક વિરાસતનું હાલમાં તેઓના પુત્રી પૂ.જય શ્રી દીદીજી જતન વહન કરી રહ્યા હોઈ,તેઓનો ક્યાંક તો ઉલ્લેખ સ્વાભાવિક જ ગણાયને? તેના બદલે નાટો તેમની તસ્વીર કોઈ જાહેરાતમાં દર્શાવાઈ કે ના તો કોઈ તેઓના નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો છે.પૂ.દાદાનો જન્મ 19 ઑક્ટોમ્બર 1920ના રોજ થયો સમાજના પ્રતેય વર્ગના મનુષ્યને પોતીકા ગૌરવનો અહેસાસ કરાવનારા પૂજ્ય દાદાના જન્મ દિનને એટલે જ “મનુષ્યો ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવે છે 25મી ઓક્ટોમ્બર 2003માં પૂજ્ય દાદા સાહેબે અંતધ્યાન થયા એટલે આ બંને તારીખને જોડી આ વર્ષે 19 થી 25 ઓક્ટોમ્બર સુધી સ્વાધ્યાયીઓ મનુષ્ય ગૌરવ દિન ને બદલે સપ્તાહ માનવી રહ્યા છે. પરંતુ તાજ્જુબ એ વાતનું છે કે ’જન્મશતાબ્દી’ જેવા મહા-પર્વની સાપ્તાહિક ઉજવણીમાં નથી કોઈ વિશેસ કાર્યક્રમની જાહેરાત કે આયોજન થયા કે નથી પૂજ્ય જય શ્રી દીદી નો કોઈ સંદેશ પ્રગટ કરાયો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કોઈ સ્વાધિયાયીને પૂજ્ય જય શ્રી દીદીનું નામ કે તસ્વીર લેવાનું ન સુજે એવું બને? મીડિયામાં પ્રસારિત થઈ રહેલી જાહેરાતો રાજકોટ સૌરાષ્ટ કચ્છ સહિતના ગુજરાતના ગામે ગામ શહેરે શહેરના સ્વાધ્યાયીઓ છપાવી રહ્યા છે શું તમામે એક જ સરખી પેટર્નમાં જાહેર ખબર છાપવાનું સૂઝે તેવું બને? કોઈપણ સ્વાધ્યાયીને પૂજ્ય જય શ્રી દીદીનું નામ કે તસ્વીર મુકવાનું કેમ ન સુજ્યું? કે પછી આવી ચોક્કસ પ્રકારની જ જાહેરાતો પ્રસિદ્ધ કરવાનો ચારેય દિશાઓમાં ‘લાકડીઓ તાર’ કરી દેવાયો હતો?
સ્વાધ્યાય પરિવાર શોર્ય વષોને સંકળાયેલાએ પોતાનું નામ નહિ આપવાની શરતે આ પ્રકારના ” ગજબનો ગણાવી એવી આશંકાને વધુ દ્રઢ બનાવી હતી કે પૂજ્ય દાદાની આ જ પ્રકારે ભાવવંદના કરી અશલી સ્વાધ્યાયીઓએ જયશ્રી ડોડો સામે ધાર્મિક બળવો કે અસંતોષ બુદ્ધિપૂર્વક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ વિભૂતિ પૂ.પાંડુરંગ દાદાની પરમ-પવિત્ર વારસાને ’યથાવત’ સાચવવામાં અનેક પ્રયાસો છતાં પૂજ્ય જય શ્રી દીદી વિવાદોનેથી પર રહી શક્યા નથી. વળી પૂજ્ય દાદાની જેમ સાદગીભર્યા વાણી-વર્તનને પણ પૂજ્ય દીદી સ્વાધ્યાયીઓની અપેક્ષા પ્રમાણે ગ્રાહય રાખી શક્ય નથી પૂજ્ય દાદાનો પરમ વારસો વૈદિક હતો વૈભવી નહિ. માત્ર 22 વર્ષની વયથી જ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં વૈદિક પ્રવચન આપવા લાગેલા પૂ.દાદા સંસ્કૃતના પ્રકાંડ જાણકાર અને ન્યાય વેદાંત તેમજ સાહિત્યમાં પણ પારંગત હતા વેદ,ઉપનિષદો સ્મુતિ પ્રાણોના જ્ઞાતા પૂજ્ય દાદા 1954માં જાપાનના શિમત્સુમાં દ્રિતીય વિશ્વ ધર્મ સંમેલનમાં વક્તા તરીકે આમન્ત્રિત હતા ત્યાં પ્રભાવક પ્રવચન બાદ એક ક્ષતાના પ્રશ્નેથી ” ગયેલા પૂજ્ય દાદાએ ભારત પરત ફરી ’સ્વાધ્યાય પરિવાર’ નામે સાંકૃતિક આંદોલન શરુ કર્યું અને 1956 માં થાણેમાં તત્વજ્ઞાન વિધ્યાપીઢની સ્થાપના કરી ત્યાર પછી તો પૂજ્ય દાદાના વિચારોએ વૈશ્વિક પ્રભાવ જમાવ્યો અને ભારત ઉપરાંત પુર્નગાલ અમેરિકા બ્રિટન કેનેડા સહિતના દેશોમાં લાખો અનુયાયીઓની ફોંજ તૈયાર થઈ ભારતના પણ એક લાખ ગામડામાં 50000થી વધુ કેન્દ્રોમાં કરોડો લોકો ’દાદા’ના વિચારો પ્રમાણે જીવવા લાગ્યા મફતનું લઈશ નહિ લાચારી અનુભવીશ નહિ લઘુતાગ્રંથિ છોડવી અને કાર્ય કરવાની શક્તિ તારામાં છે કામ કરતો ની હક મારતો ની મદદ તૈયાર છે…એવા વિચારોથી કોટિ કોટિ લોકો સાવ નિ:સહાય અવસ્થામાં જીવવાને બદલે મનુષ્ય હોવાનું ગૌરવ અનુભવવા લાગ્યા આ પ્રતાપ પૂજ્ય દાદાના કેવળ પ્રવચનનો નહિ બલ્કે તેઓની પ્રકૃતિનો પણ હતો દાદા જેવું બોલતા એવું જ જીવતા.
પરમ પ્રતાપી પુજયદાદા તેઓના અનન્ય યોગદાન બદલ 1997માં ટેમ્પલ્ટન એવોર્ડથી અને એજ વર્ષે ભારતનો શ્રેષ્ઠ નાગરિકી એવોર્ડ પદ્મવિભૂષણથી સન્માનિત થયા હતા આવી વિરલ વિભૂતિની ઘ્યાતી 2003 સુધી સ્વાધ્યાય પરિવારનો પ્રભાવ સમૂચા સંસાર પર સૂર્યની ભીતિ ઝળહળતો રહ્યો હતો. સંગઠન જૈવિક કે સમકાલીન એવા તમામ વિવાદોથી તદ્દન અલિપ્ત રહ્યું હતું પરંતુ તેઓના ‘અંતર્ધ્યાન’ થયા બાદ પૂજ્ય દીદી આ વારસો અપેક્ષાકૃત જાળવી ન શક્યાનો વસવસો લગભગ તમામ અશલી સ્વાધ્યાયી અનુભવી રહ્યા છે આ વાસવસો પણ વ્યક્ત ન કરવો એટલી હદની ‘આમાન્ય’ તેઓ જાળવતા રહ્યા છે પરંતુ આ વર્ષે પૂજ્યદાદાની જન્મ-શતાબ્દીનું પર્વ હોઈ તેઓની ’ભાવવંદના’ જે રીતે અખબારો સહિતના માધ્યમોમાં પ્રસિદ્ધ થઇ રહી છે તે દેખાય છે એટલી સહજ નથી ઊંડે ઊંડે પણ એવો અહેસાસ થઇ રહ્યો છે કે લોકો ‘દાદા’ને મિસ કહે છે. અને ‘દીદી’ પણ આ વિરહ-વિયોગ દૂર કરાવી શક્યા નથી…!!

- Advertisement -

You Might Also Like

રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ

હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી

‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી

રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો

સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેરી-ગરબાવાલોં કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!
Next Article એમેઝોન-ફ્લિપકાર્ટ પર ધક્કામુકી, સ્થાનિક બજારોમાં કાગડાં ઉડે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

GTUની ‘ક્ષિતિજ’ સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજનો દબદબો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજુલાની ‘સ્પર્શ હોસ્પિટલ’ દ્વારા ખુલ્લેઆમ વૃક્ષનું કટિંગ: પર્યાવરણ સાથે ચેડાં થતાં ચકચાર
હુડકો ક્વાટરમાંથી 1 કિલો ગાંજા સાથે ધોરાજીના અફઝલની ધરપકડ
અમરેલીના ઘાર કેરાળા ગામે એક વર્ષના બાળક પર જંગલી શિયાળનો હુમલો
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માજીનું રાજકોટમાં ભવ્ય અભિવાદન: આવતીકાલે રેસકોર્સ ખાતે કાર્યક્રમ
પોરબંદરના માંડવા ગામે મંજૂરી વિના રાજકીય સભા યોજાઈ : મહિલા સરપંચના પુત્ર સામે ગુનો નોંધાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
TALK OF THE TOWNરાજકોટ

હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
TALK OF THE TOWNરાજકોટ

‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?