By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
    19 hours ago
    જો કોર્ટ ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપે તો ‘1929માં મહામંદી’નો સામનો કરવો પડશે
    22 hours ago
    “આશા છે કે ભારત યુદ્ધનો અંત લાવવા……..,” યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે ઈન્ડિયાને યુક્રેન સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા વિનંતી કરી
    24 hours ago
    કેલિફોર્નિયામાં ઝડપથી વધતી આગને કારણે હજારો લોકોનું સ્થળાંતર
    1 day ago
    સ્પેનમાં મુસ્લિમ ધાર્મિક તહેવારો ઉજવવા પર રોક, લોકોમાં આક્રોશ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય સેના અને વાયુસેનાને 200 નવા હેલિકોપ્ટર મળશે
    20 hours ago
    ધરાલીમાં કાટમાળ નીચે રડારથી લોકોની શોધખોળ શરૂ: 650નું રેસ્ક્યૂ
    20 hours ago
    દિલ્હીમાં ગમે ત્યારે પૂરની આશંકા યમુનાનું જળસ્તર ડેન્જર લેવલ પર તંત્ર એલર્ટ
    20 hours ago
    ભારતીય રેલવેની ઓફર આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરવા પર 20% ડિસ્કાઉન્ટ
    20 hours ago
    અપીલ દરમિયાન જ જેલસજા પૂરી થાય તે ન્યાયની મજાક સમાન જ છે : સુપ્રીમ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    2 days ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    4 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    5 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    5 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 days ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    2 days ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    4 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    6 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 days ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    3 days ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    5 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    5 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    3 days ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    5 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    6 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 weeks ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
AuthorRajesh Bhatt

ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:24 AM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

છેલ્લાં બે અંકોમાં વાંચકોના પ્રશ્ર્નોના ઉત્તર આપી શકાયા ન હતા તેથી આ વખતે શક્ય એટલા પ્રશ્ર્નોના જવાબોનો અહીં સમાવેશ કરેલ છે.

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ

પ્રશ્ર્ન 1: અમો એક જ્વેલરી શોરૂમ બનાવી રહ્યા છીએ તો વાસ્તુ મુજબ અમારે તિજોરી કે સ્ટ્રોંગરૂમ કઈ જગ્યાએ બનાવવો?
જવાબ: વાસ્તુની અંદર ભારે વજનવાળી વસ્તુની વ્યવસ્થા વિશે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. પહેલાંના સમયમાં સોની ભાઈઓ ભારે વજનદાર તિજોરી રાખતા પરંતુ સમય જતાં હવે શોરૂમની અંદર આરસીસી વોલથી સ્ટ્રોંગરૂમ બનાવવાથી સગવડતા ઘણી સચવાય જાય છે. વાસ્તુ મુજબ સ્ટ્રોંગરૂમ કે તિજોરીની ગોઠવણી શોરૂમના નૈઋત્યખૂણામાં કરવી, તથા તેનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે તેમ રાખવો. જો દરવાજો ઉત્તર દિશામાં ન ખુલી શકે તેમ હોય તો પૂર્વ દિશા તરફ પણ ખોલી શકાય. નૈઋત્યખૂણામાં તિજોરી કે સ્ટ્રોંગરૂમનું ફ્લોરીંગ લેવલ શોપના ફ્લોરીંગ લેવલ કરતા થોડું ઊંચું રાખવું.

- Advertisement -

પ્રશ્ર્ન 2: અમારે ગામડે ઘર છે જ્યાં ટોઈલેટ બાથરૂમ બનાવવાના છે, ત્યાં ભૂગર્ભ ગટરની લાઈન હજુ આવેલ નથી, તો શોષખાડો કઈ જગ્યાએ બનાવી શકાય?
જવાબ: વાસ્તુ મુજબ ડ્રેનેજ લાઈનના નિકાસ અથવા શોષખાડો બનાવવો હોય તો અગ્નિખૂણા અથવા વાયવ્યખૂણામાં બનાવવો.

પ્રશ્ર્ન 3: હું એક ફ્લેટમાં 11 મહિનાથી રહું છું અને જ્યારથી આ ઘરમાં રહેવા આવ્યો છું ત્યારથી કોઈ ને કોઈ શારીરિક સમસ્યા રહે છે, શું કારણ હોઈ શકે?
જવાબ: જો આપને 11 મહિનાની અંદર જ વધારે પ્રમાણમાં શારીરિક પીડા થઈ રહી છે તો આપના ફ્લેટના પ્લોટની ઊર્જા નકારાત્મક હોઈ શકે અથવા આપના ફ્લેટના ઈશાન ખૂણાની અંદર પણ કોઈ સમસ્યા હોવાની સંભાવના રહેલી છે. આપના નજીકના કોઈ વાસ્તુ સલાહકારની મદદ લઈ આપ જગ્યા ચેક કરાવશો.

પ્રશ્ર્ન 4: રાજેશભાઈ, નમસ્તે. હું વાસ્તુશાસ્ત્રમાં ઘણી શ્રદ્ધા ધરાવું છું તથા મારા ઘરની ગોઠવણી પણ મેં વાસ્તુશાસ્ત્ર મુજબ કરેલ અને તેનો સારો લાભ પણ મળેલ. પરંતુ મારા એવા ઘણા મિત્રો છે જેની જગ્યામાં વાસ્તુશાસ્ત્રના નિયમોથી વિરૂદ્ધ બાંધકામ થયેલ છે, પરંતુ તેને કોઈ એવી મોટી પીડા આવેલ નથી. ઘણા મિત્રો એવું પણ કહેતા હોય છે કે જાતમહેનત કરો તો બધું મળી જશે. મારો પ્રશ્ર્ન એ છે કે સર, જીવનમાં વાસ્તુશાસ્ત્રને મહત્ત્વ કેટલું આપવું તથા જે લોકો નથી માનતા તેને તેની અસર થાય કે નહિં?
જવાબ: ભાઈ, આપનો પ્રશ્ર્ન બહુ જ સરસ છે. વાસ્તુશાસ્ત્ર એ વાતાવરણમાં રહેલી ઊર્જાઓ જેવી કે સૂર્યપ્રકાશ, પૃથ્વીનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, પંચતત્ત્વને ધ્યાન રાખીને વર્ષોના અવલોકન પછી વાસ્તુશાસ્ત્રની રચના કરવામાં આવેલ છે. આપણે તેને ઉદાહરણથી સરળતાથી સમજીએ. જો બહાર વરસાદ વરસતો હોય તો આપણે વરસાદ બંધ ન કરી શકીએ, પણ છત્રી અથવા રેઈનકોટથી આપણી જાતને વરસાદથી બચાવી શકીએ. તેવી જ રીતે ઉનાળામાં બહાર ખૂબ જ ગરમી હોય તો આપણે બહાર ગરમી ઓછી કરી શકતાં નથી પણ આપણને ગરમી ઓછી થાય તે માટે આપણે જે જગ્યા પર હોય ત્યાં પંખો અથવા એ.સી.નો ઉપયોગ કરીને ગરમી ઓછી કરવા પ્રયત્ન કરી શકીએ. કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય પ્રકૃત્તિની સાથે સંતુલન જાળવી સુખરૂપ જીવન જીવવા માટે ચોક્કસ પ્રકારની બાંધકામ શૈલીને અનુસરી શકે તે માટે આ શાસ્ત્રોની રચના કરવામાં આવી. બીજી વાત આપણે સૌ જાણીએ છીએ કે તમાકુનું સેવન અથવા સિગારેટ પીવાથી આપણા શરીરને નુકસાન થાય છે, તેવું મેડિકલ સાયન્સ પણ કહે છે અને કેન્સર જેવા ગંભીર રોગો થઈ શકે છે. પરંતુ જેમ દરેક સિગારેટ પીવાવાળાને કેન્સર થતું નથી તેમ કેટલી માત્રામાં તમાકુનું સેવન અથવા સિગારેટ પીવાથી કેન્સર થઈ શકે છે તે કહી શકાતું નથી તેનો મતલબ એ નથી કે તમાકુનું સેવન અથવા સિગારેટનું સેવન સતત ચાલુ રાખવું. કારણ કે દરેક વ્યક્તિની અલગ-અલગ તાસીર, અલગ-અલગ જીવનશૈલી અને અલગ-અલગ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ તેના સ્વાસ્થ્ય પર મોટોભાગ ભજવે છે. તેથી જ તમાકુના વ્યસનની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ પડે છે. આવું જ કંઈક જગ્યાના પ્રભાવનું છે. જીવનમાં વાસ્તુશાસ્ત્રની સાથોસાથ વ્યક્તિનું ભાગ્ય પણ ચોક્કસ ભાગ ભજવે છે એટલે કે બળવાન ભાગ્યને નબળા વાસ્તુની અસર થોડી મોડી થાય તેમ કહી શકાય. પણ ચોક્કસપણે તેના જીવનમાં જે જગ્યામાં રહે છે તેની અસર તો આવે જ. બીજો એક મહત્ત્વનો મુદ્દો વ્યક્તિ ભાગ્યને બદલી શકતો નથી, પરંતુ તે તેના કામકાજ કરવાની જગ્યા, રહેવાની જગ્યા, સુવા-બેસવાની જગ્યામાં ફેરફાર કરી જીવનમાં ચોક્કસપણે ઘણા ફેરફારો લાવી શકે છે. મહેનતના સંદર્ભમાં કહીએ તો ખાલી મહેનતથી બધું મળતું હોય તો ઘોડા કરતાં ગધેડો ઘણી વધુ મહેનત કરે છે, પણ તે ઘોડા જેટલો લાભ મેળવી શકતો નથી. જીવનમાં નીતિમત્તા, ભાગ્ય, મહેનતની સાથોસાથ રહેવાની અને કામ કરવાની જગ્યા જો સકારાત્મક ઊર્જાવાળી હશે તો આપ જીવનમાં વિશેષ લાભ મેળવી શકશો. અહીં કહેવાનો આશય એ છે કે જીવનમાં આપનું ભાગ્ય, આપની મહેનત, નિષ્ઠા, વૃત્તિ તથા આપની રહેવાની અને કામ કરવાની જગ્યા દરેકનું આપની સફળતામાં યોગદાન છે તેમ તેમાંથી કોઈ એકને પણ તમે અવગણી ન શકો.

- Advertisement -

પ્રશ્ર્ન 5: મારૂં ઘર દક્ષિણમુખી છે તથા પાણીની અંડરગ્રાઉન્ડ વોટરટેન્ક ઘરના અગ્નિખૂણામાં છે, તો તેનો કોઈ ઉપાય બતાવશો.
જવાબ: વાસ્તુ પ્રમાણે અગ્નિખૂણામાં રહેલ અંદર ગ્રાઉન્ડ વોટરટેન્ક વાસ્તુદોષ આપે છે. અગ્નિખૂણામાં રહેલ અંડર ગ્રાઉન્ડ વોટરટેન્ક આર્થિક બાબતોને અસર કરે છે તથા પૈસાની બચત થવામાં ઘણા અવરોધો આપે છે. નાના-મોટા અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહે છે તેથી આપ તે ટાંકી મોરમ નાખી બંધ કરવી અને નવી અંડર ગ્રાઉન્ડ વોટરટેન્ક ઈશાન ખૂણામાં અને પૂર્વ દિશા વચ્ચે બનાવશો.

પ્રશ્ર્ન 6: નમસ્તે સર, મારા પુત્રના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. તે ઘરના અગ્નિખૂણામાં રહેલ બેડરૂમ વાપરી શકે?
જવાબ: વાસ્તુ મુજબ નવવિવાહિત દંપતિએ અગ્નિખૂણામાં રહેલ બેડરૂમ વાપરવો નહિં. અગ્નિખૂણામાં રહેલ બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ, તણાવ કે મતભેદ કરાવી શકે. સાથોસાથ પ્રેગનન્સી દરમિયાન પણ સ્ત્રીના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે. અગ્નિખૂણામાં રહેલ બેડરૂમનો ઉપયોગ ગેસ્ટરૂમ તરીકે કરવો વધારે યોગ્ય રહેશે.

પ્રશ્ર્ન 7: મારા ઘરમાં હાલમાં ફર્નિચર કામ ચાલી રહ્યું છે. મારે ઘરમાં ચિત્રો રાખતી વખતે શું કાળજી રાખવી? તે જણાવશો.
જવાબ: વાચક મિત્ર, જ્યારે આપ ઘરમાં ચિત્રો રાખવા માગતાં હોય તો યુદ્ધના ચિત્રો, રડતાં બાળક અને રડતી સ્ત્રીના ચિત્રો, હિંસક પશુઓના ચિત્રો, ઘરમાં ભય ઉદ્ભવે તેવા ચિત્રો, હિંસક પશુઓના મસ્તિષ્કના ચિત્રો, ખંડિત થયેલ મૂર્તિના ચિત્રો, અર્ધ અંગના ચિત્રો ન રાખવા.

You Might Also Like

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

મારો નાથ નથી મારાથી દૂર

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોરી પર સીનાજોરી
Next Article આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મારો નાથ નથી મારાથી દૂર
નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક
‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
શાંતિનિકેતન કોલેજના વિદ્યાર્થીઓએ સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Shailesh Sagpariya

મારો નાથ નથી મારાથી દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?