By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    4 minutes ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    12 minutes ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    14 minutes ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    16 minutes ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    3 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    3 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સનાતન ધર્મને હાનિ કરવા એક ષડયંત્ર: મહંત વિજયબાપુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > સનાતન ધર્મને હાનિ કરવા એક ષડયંત્ર: મહંત વિજયબાપુ
જુનાગઢ

સનાતન ધર્મને હાનિ કરવા એક ષડયંત્ર: મહંત વિજયબાપુ

Khaskhabar Editor
Last updated: 2024/12/13 at 3:57 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

પૂર્વાશ્રમના ભાઈએ કરેલા આક્ષેપો વિજયબાપુએ વાહિયાત વાતો ગણાવી

સૌરાષ્ટ્રની કોઈ ચોક્કસ ચોકડી દ્વારા સતાધારની જગ્યાને બદનામ કરવા માંગે છે, સમય આવ્યે કાયદાકીય જવાબ આપીશું : વિજય બાપુ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલ વિશ્વ પ્રસિધ્ધ અને આસ્થાના કેન્દ્ર સમાન સતાધારની આપા ગીગાની જગ્યાના મહંત વિજયબાપુ સામે તેમના જ પૂર્વાશ્રમના ભાઈ નિતીન ચાવડાએ કરેલા નાણાકીય વ્યવહારો ઉપર એક મહિલાનં પ્રભત્વ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનો જવાબ આપતા મહંત વિજયબાપુએ આ આક્ષેપોને પાયાવિહોણા બતાવી, સતાધારની જગ્યાને બદનામ કરવા અને પૈસા પડાવવા માટેનું એક પડયંત્ર ગણાવ્યું છે. વિજયબાપુએ વધુમાં કહ્યું કે,આખોયે ઈસ્યુ ઉભો કરવામાં આવેલી એક પેટર્ન છે.ચોક્કસ માણસો તેની પાછળ છે. નીતિન ચાવડા તે લોકોનો મત રજૂ કરી રહ્યો છે. અમારી સંસ્થા 250 જૂની છે. અને જે આક્ષેપો મુકી રહ્યા છે. તે પૂર્વાશ્રમના ભાઈના સંબંધને લઈને તેઓએ પ્રલોભનથી પોતાનું વર્ચસ્વ ઉભું કરી રહ્યા છે. તેનો સમય આવે કાયદાકીય રીતે જવાબ આપીશું.અમે સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ, અમારો કોઈ ધંધો કે ઉદ્યોગ નથી. અમારી એવી કોઈ નીતિ નથી કે, લોકોને ભોળવીને સામ્રાજ્ય ઉભું કરવાની.અમારો પ્રભાવ બે હાથ જોડીને ઉભા રહેવાનો અને લોકોના હૃદય સુધી આવવાનો છે. અમારી સંસ્થાના ગુરુની ભજન પ્રક્રિયા હતી, માનવ કલ્યાણ, પશુ કલ્યાણ અને પ્રકૃતિનું કલ્યાણ કરવાની, રૂખી, દુખી, સુખી સાથે રહેવાની પરંપરા છે. કોઈ ત્રણ થેલી દોરૂ પીંને આવીને ગાળો બોલે તો અમારા સેવકો, માણસોએ કીધું હશે, પરંતુ જે મુદ્દો છે. તેના માટે તપાસસમિતિ નિમો, તથ્યતા શું છે, સત્ય શું છે. તે બહાર આવશે, અમે સત્યની જ્યોતમાં છીએ.જેથી આક્ષેપો પાયાવિહોણા છે.સરકાર દ્વારા કમિટ આવે તો પણ અમે સહકાર આપવા તૈયાર છીએ.

નીતિને કરેલી મહિલાના પ્રભુત્વની વાત પાયાવિહોણી
મોટાભાઈ સર્વટએ જણાવ્યું કે, બાપુ જે વ્યભિચારીના આક્ષેપો કરાયા છે, તે પાયાવિહોણા છે, જે મહિલાની વાત કરવામાં આવી રહી છે, તે મહિલા તો, બાપુના અહીં આગમન પહેલાથી જ રહે છે, અને તે પણ પોતાની માલિકીની જગ્યામાં, અને તેઓ સતાધારની જગ્યાના સેવક સેવા કરી શકે તે માટે તેઓએ અહીં પોતાની માલિકીનું મકાન બનાવ્યું છે, નહીં જગ્યાના પૈસેથી. તેની સાથે બાપુને કાઈ લેવા-દેવા નથી.નિતીનની સાથે સૌરાષ્ટ્રની ચાર ની ચોકડી ષડયંત્ર રચી રહી છે. અને પડયંત્ર રચીને બદનામ કરવાન કાવતરૂં કરી રહ્યા છે, તેનો અમારા દ્વારા તમામ પુરાવા સાથે કાયદાકીય રીતે જવાબ આપીશું.અને આગામી દિવસોમાં તેના નામ પણ જાહેર કરીશ. પોસ્ટકાર્ડ લખીને નિતીન બાપુ પાસે પૈસા માંગતો

પોસ્ટકાર્ડ લખીને નીતિન બાપુ પાસે પૈસા માંગતો હતો
સતાધારની જગ્યાના છઠ્ઠી પેઢીના વંશજએ અમુક પોસ્ટકાર્ડ બતાવતા કહ્યું કે, પહેલાના મહંતો દીક્ષિત હતા, પરંતુ શિક્ષિત ના હતા. પરંતુ વિજયબાપુ આવ્યા પછી અહીં તમામ વિકાસ થયો છે 20 વર્ષમાં નવીનીકરણ થયું, ગૌશાળાઓ બની, રસોડા બન્યા, રહેઠાણ બન્યા, અને હવે જયારે છેલ્લું કામ જગ્યાનો જીર્ણોધ્ધાર કરવાનો સમય આવ્યો ત્યારે અમુક વિઘ્ન સંતોષીઓના પેટમાં તેલ રેડાયું છે. નીતિન ચાવડાએ 2019માં બાપુને લખેલા પોસ્ટકાર્ડમાં સ્પષ્ટ પૈસા આપવા પોતાના એકાઉન્ટ નંબર મોકલીને ધમકીઓ આપેલી છે તેના પુરાવાઓ છે.

- Advertisement -

You Might Also Like

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?

TAGGED: junagadh, Mahant Vijayabapu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી મોદીએ પ્રયાગરાજમાં સૂતેલા હનુમાનજીની કરી પૂજા અર્ચના
Next Article જૂનાગઢ ખાણ-ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું, પ્રાંત અધિકારીએ 80 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર
શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!
અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?