By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    3 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    3 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    4 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    5 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 hour ago
    જંતર-મંતર પર પોલીસ વિરુધ્ધ નારા
    2 hours ago
    પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ-ખનૌરી બોર્ડર સીલ
    2 hours ago
    QDENGA : ડેન્ગ્યુની પ્રથમ વૅક્સિનને ભારતમાં મંજૂરી
    3 hours ago
    સિક્કિમની નિર્માણાધીન ટનલ પર ભૂસ્ખલન, 8 મજૂરોનાં મોત:19 હજુ પણ ફસાયેલા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 hours ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 day ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    1 day ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    4 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    5 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    6 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં
Author

લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં

Khaskhabar Editor
Last updated: 2024/05/31 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

આગામી લોકસભાની ભાજપને ગુજરાતની 26માંથી 26 સીટ અને ભારતમાં 404+ બેઠકો મળશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31

- Advertisement -

ત્રીજી ટર્મમાં મોદી સરકારે દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નાખશે
ભારતના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનવ સુખાકારી અને સર્વક્ષેત્રિય વિકાસના આદર્શ પુરૂષ છે. મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારે ગુજરાત અને દેશભરમાં અભુતપુર્વ વિકાસ કર્યો છે, જેની વિદેશોમાં પણ પ્રસંશા થાય છે. નરેન્દ્રના જીવનમાં નિષ્ફળતાને કોઇ સ્થાન નથી. સક્ષમ રાજપુરૂષ છે. ગુજરાત અને દેશના 22 વર્ષના અધિકૃત શાસનમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવે એવુ દાયીત્વ નિભાવ્યુ છે. ભારત સહિત વિશ્ર્વભરમાં કોમી એકતાની મોદીજીની મહેચ્છા સમયોચિત અને આવકાર્ય છે. આખો દેશ કહી રહ્યો છે કે,”અબ કી બાર મોદી સરકાર” આગામી ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્ચિત છે.

લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં, ગુજરાત ભારતના રર વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષને સંગઠિત અને લોકપ્રિય કર્યો છે, તેમની અનેક સિધ્ધિઓ, વિકાસ કાર્યો અને પક્ષના સંપ અને શિસ્તથી દેશની જનતા પ્રભાવિત છે, આગામી લોકસભાની ચૂંટણીમાં દેશની કદરદાન જનતા ભાજપ તરફી વધુ મતદાન કરેલ છે, એમા કોઇ શંકાને સ્થાન નથી. આઝાદી પછી મુસ્લીમ મતદારોનો અમુક વર્ગ હંમેશા મતદાનથી વિમુખ રહ્યો છે, આ વર્ગ પણ હવે જાગૃત થયો છે. નરેન્દ્રભાઈ મોદીના કોમી એકતાના ખ્યાલને સાકાર કરવા આ નવા મુસ્લીમ મતદારો ભારત તરફે મતદાન કરેલ છે એવો સમગ્ર ભારતના મુસ્લીમ સમાજનો સર્વમતે અભ્યાસ છે.

નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનમાં લોકો પ્રસન્ન થાય એવા અનેક યાદગાર કાર્યો કર્યા છે, જેમા તાજેતરમાં ભગવાન રામની પ્રાચી નગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ત્રણ દાયકા પહેલા કરેલો સંકલ્પ તેમણે પુરો કર્યો છે, ભગવાન રામ પુનરાગમનથી દેશની જનતાએ નરેન્દ્રને લાખ લાખ ધન્યવાદ આપ્યા છે. આ સંદર્ભમાં નરેન્દ્રના હ્દય ઉદ્ગારો છે કે, કાળચક્ર બદલાય રહ્યુ છે, હજારો વર્ષ પછી આપણા આ રામમંદિર નિર્માણને તત્કાલીન યુગના લોકો યાદ કરશે.

- Advertisement -

આવુ જ એક ઇતિહાસના પાને લખાય એવુ કામ નરેન્દ્રએ સૌરાષ્ટ્રમાં કર્યુ છે. ભગવાન કૃષ્ણની ભુમિ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તીર્થધામ બે દ્વારકાને જોડતા દેશના સૌ પ્રથમ વક્રઆકારના સૌર ઉર્જા ઉત્પન્ન કરવાની સુવિધા સાથેના દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રીજ સુદર્શન સેતુ નાગરિકોને અર્પણ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશના કૃષ્ણપ્રેમી દર્શનાર્થીઓના થી મોદી એ દીલ જીતી લીધા છે. મોદીજીનુ આ ૠણ લોકો દેશની જાહેર ચૂંટણીઓમા ભૂલે ખરા ? ના ભૂલે.

મોદીજીએ તેમના ગુજરાતના શાસન દરમ્યાન એક અદભૂત ઐતિહાસિક કાર્ય કર્યું છે, ગુજરાતના કેવડીયા પાસે તેમને ભારત દેશના પ્રથમ કેન્દ્રીય ગૃહ મંત્રી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભ પટેલની પ97 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને દેશ વિદેશના પ્રવાસીઓ માટે ફરવાના સ્થળનુ નિર્માણ કર્યુ છે. આ તમામ બાબતે અભ્યાસ એ ઉકેલ માટે મનોમંથન કરીને નરેન્દ્ર મોદીએ ર002 ની સાલથી જાહેર જીવનમાં સક્રિયતાપૂર્વક પ્રવેશ કર્યો, તેવો પ્રથમ ચૂંટણી રાજકોટથી લડયા, રાજકોટે 45 હજાર મતે મોદીનુ રાજકીય ભાવિ ઘડયુ, તેમના આ પ્રથમ ચૂંટણી વિજયને રર વર્ષ પૂર્ણ થયા. સન-ર014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી દેશના વડાપ્રધાનના સર્વોચ્ચપદે છે.

આજે તેમની દ્રષ્ટી, કાર્યપધ્ધતિ અને લોકસેવાને કારણે વિશ્વભરમાં તેમનું નામ ગુંજી રહ્યુ છે. હવે તેમને કોઇ પણ ચૂંટણીમાં પરાજીત કરવા શક્ય નથી, ભાજપ આ એક વ્યકિતની પ્રતિભાનો પક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના કેન્દ્રના શાસનની બીજી ટર્મના છેલ્લા સંબોધનમાં વિશ્વાસ વ્યકત કરતા કહ્યુકે, આગામી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્ચિત છે, બે ટર્મનુ પ્રજાલક્ષી શાસન, અનેક વિકાસ કાર્યો ભાજપના વિજયના ભાવિ પરિબળો છે, આજે આખો દેશ કહી રહ્યો છે કે, “અબ બી બાર મોદી સરકાર” દેશનો મિજાજ જોતા મને વિશ્વાસ છે કે, આગામી લોકસભાની ભાજપને ગુજરાતની 26માંથી 26 શીટ અને ભારતમાં 404+ બેઠકો મળશે. તેમણે સંબોધનમાં ઉમેરતા કહ્યુ કે, ભાજપ શાસનની ત્રીજી ટર્મ તો કાર્યક્રમ ખૂબ જ મહત્વનો રહેશે, એમા દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નખાશે. દેશના ભાજપ આગેવાનો અને ભાજપ પક્ષની કેન્દ્રીય કેબીનેટ સમક્ષ નરેન્દ્રનુ આ સંબોધન ધારણા મુજબનુ પરિણામલક્ષી રહેશે.

એવી સૌ પક્ષ સહયોગીઓએ આશા વ્યકત કરી હતી.
નરેન્દ્ર મોદીનું વિશાળ અને નિર્ભેદ માણસ છે, તેમની માનસિકતામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી, તેનુ દર્શન તાજેતરમાં જ અબુધાભીમાં વિશ્વની પ્રજાને થયુ. અહિ તેમણે પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલ્લુ મકયુ. 700 કરોડમાં આરબ પ્રદેશ અબુધાબીમાં તૈયાર થયેલ આ મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌધ્ધ, ખ્રિસ્તી સહિત તમામ ધર્મની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ હિન્દુ મંદિર માટે મુસ્લિમ સમાજે જમીન દાન આપી, પારસી ગૃપ કંપની દ્વારા નિર્માણ, મંદિર બાંધકામના આર્કિટેક ખ્રિસ્તી, મંદિરના વહીવટી મેનેજર શીખ અને સમગ્ર ફાઉન્ડેશનની ડિઝાઇન એક બૌધ્ધે કરી છે. આ મંદિર “હિન્દુ મંદિર” તરીકે ઓળખાય છે.

અમોએ ગુજરાતની વિધાનસભાની સીટ 140+ આવવાની પ્રેસનોટ ગુજરાત વિધાન સભા-ર0રર ચુંટણીના ડીકલેરેશન પહેલા જ આપી દીધેલ અને તે સમયે 156 સીટ આવેલ અને ભારતના લોકપ્રિય યશશ્ર્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ના નેતૃત્વમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની બહુમતી વાળી સરકાર બનેલી છે.

ત્રીજી ટર્મમાં મોદી સરકારે દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નાખશે

You Might Also Like

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

ડેથ વેલી- કેલીફોર્નીયા

ચિપ ક્રાંતિ : ઘરઆંગણે હવે સેમિકન્ડક્ટર

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

TAGGED: BJP, Lok Sabha elections 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના અગ્નિકાંડમાં જવાબદર TOP, ATPO, ફાયર ઑફિસર સહિત ચારની ધરપકડ
Next Article બાંધકામની પરવાનગી આપ્યા બાદ દર મહિને સ્થળ ચકાસણી કરો: મ્યુ.કમિશનર દેસાઇનો નવો આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

વેપન કાર્ટેલ ગેંગના વધુ 3 સાગરીતો 1 પિસ્ટલ, 2 તમંચા સાથે ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ
28 IAS અને GAS કેડરના 13 અધિકારીની બદલી : રાજકોટ PGVCLના MD તરીકે એમ. ડી. ચૂડાસમાની નિમણૂક
વાહન માલિકી ટ્રાન્સફર અને NOC માટે નવા નિયમો અમલમાં, હવે આધાર લિંક ફરજિયાત
યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ડેથ વેલી- કેલીફોર્નીયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?