By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    4 days ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    5 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    6 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    1 week ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    4 days ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    4 days ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    4 days ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    4 days ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    6 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    1 week ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 week ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં
Author

લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં

Khaskhabar Editor
Last updated: 2024/05/31 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

આગામી લોકસભાની ભાજપને ગુજરાતની 26માંથી 26 સીટ અને ભારતમાં 404+ બેઠકો મળશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31

- Advertisement -

ત્રીજી ટર્મમાં મોદી સરકારે દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નાખશે
ભારતના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનવ સુખાકારી અને સર્વક્ષેત્રિય વિકાસના આદર્શ પુરૂષ છે. મોદીજીના નેતૃત્વમાં ભાજપ સરકારે ગુજરાત અને દેશભરમાં અભુતપુર્વ વિકાસ કર્યો છે, જેની વિદેશોમાં પણ પ્રસંશા થાય છે. નરેન્દ્રના જીવનમાં નિષ્ફળતાને કોઇ સ્થાન નથી. સક્ષમ રાજપુરૂષ છે. ગુજરાત અને દેશના 22 વર્ષના અધિકૃત શાસનમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવે એવુ દાયીત્વ નિભાવ્યુ છે. ભારત સહિત વિશ્ર્વભરમાં કોમી એકતાની મોદીજીની મહેચ્છા સમયોચિત અને આવકાર્ય છે. આખો દેશ કહી રહ્યો છે કે,”અબ કી બાર મોદી સરકાર” આગામી ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્ચિત છે.

લોકસભાની હાલમાં થયેલી ચૂંટણીમાં દેશની પ્રજા માટે ભાજપ સિવાય કોઇ વિકલ્પ હતો જ નહીં, ગુજરાત ભારતના રર વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પક્ષને સંગઠિત અને લોકપ્રિય કર્યો છે, તેમની અનેક સિધ્ધિઓ, વિકાસ કાર્યો અને પક્ષના સંપ અને શિસ્તથી દેશની જનતા પ્રભાવિત છે, આગામી લોકસભાની ચૂંટણીમાં દેશની કદરદાન જનતા ભાજપ તરફી વધુ મતદાન કરેલ છે, એમા કોઇ શંકાને સ્થાન નથી. આઝાદી પછી મુસ્લીમ મતદારોનો અમુક વર્ગ હંમેશા મતદાનથી વિમુખ રહ્યો છે, આ વર્ગ પણ હવે જાગૃત થયો છે. નરેન્દ્રભાઈ મોદીના કોમી એકતાના ખ્યાલને સાકાર કરવા આ નવા મુસ્લીમ મતદારો ભારત તરફે મતદાન કરેલ છે એવો સમગ્ર ભારતના મુસ્લીમ સમાજનો સર્વમતે અભ્યાસ છે.

નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસનમાં લોકો પ્રસન્ન થાય એવા અનેક યાદગાર કાર્યો કર્યા છે, જેમા તાજેતરમાં ભગવાન રામની પ્રાચી નગરી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ત્રણ દાયકા પહેલા કરેલો સંકલ્પ તેમણે પુરો કર્યો છે, ભગવાન રામ પુનરાગમનથી દેશની જનતાએ નરેન્દ્રને લાખ લાખ ધન્યવાદ આપ્યા છે. આ સંદર્ભમાં નરેન્દ્રના હ્દય ઉદ્ગારો છે કે, કાળચક્ર બદલાય રહ્યુ છે, હજારો વર્ષ પછી આપણા આ રામમંદિર નિર્માણને તત્કાલીન યુગના લોકો યાદ કરશે.

- Advertisement -

આવુ જ એક ઇતિહાસના પાને લખાય એવુ કામ નરેન્દ્રએ સૌરાષ્ટ્રમાં કર્યુ છે. ભગવાન કૃષ્ણની ભુમિ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ તીર્થધામ બે દ્વારકાને જોડતા દેશના સૌ પ્રથમ વક્રઆકારના સૌર ઉર્જા ઉત્પન્ન કરવાની સુવિધા સાથેના દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રીજ સુદર્શન સેતુ નાગરિકોને અર્પણ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશ વિદેશના કૃષ્ણપ્રેમી દર્શનાર્થીઓના થી મોદી એ દીલ જીતી લીધા છે. મોદીજીનુ આ ૠણ લોકો દેશની જાહેર ચૂંટણીઓમા ભૂલે ખરા ? ના ભૂલે.

મોદીજીએ તેમના ગુજરાતના શાસન દરમ્યાન એક અદભૂત ઐતિહાસિક કાર્ય કર્યું છે, ગુજરાતના કેવડીયા પાસે તેમને ભારત દેશના પ્રથમ કેન્દ્રીય ગૃહ મંત્રી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભ પટેલની પ97 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને દેશ વિદેશના પ્રવાસીઓ માટે ફરવાના સ્થળનુ નિર્માણ કર્યુ છે. આ તમામ બાબતે અભ્યાસ એ ઉકેલ માટે મનોમંથન કરીને નરેન્દ્ર મોદીએ ર002 ની સાલથી જાહેર જીવનમાં સક્રિયતાપૂર્વક પ્રવેશ કર્યો, તેવો પ્રથમ ચૂંટણી રાજકોટથી લડયા, રાજકોટે 45 હજાર મતે મોદીનુ રાજકીય ભાવિ ઘડયુ, તેમના આ પ્રથમ ચૂંટણી વિજયને રર વર્ષ પૂર્ણ થયા. સન-ર014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ છેલ્લા 10 વર્ષથી દેશના વડાપ્રધાનના સર્વોચ્ચપદે છે.

આજે તેમની દ્રષ્ટી, કાર્યપધ્ધતિ અને લોકસેવાને કારણે વિશ્વભરમાં તેમનું નામ ગુંજી રહ્યુ છે. હવે તેમને કોઇ પણ ચૂંટણીમાં પરાજીત કરવા શક્ય નથી, ભાજપ આ એક વ્યકિતની પ્રતિભાનો પક્ષ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના કેન્દ્રના શાસનની બીજી ટર્મના છેલ્લા સંબોધનમાં વિશ્વાસ વ્યકત કરતા કહ્યુકે, આગામી લોકસભાની ચૂંટણીમાં ત્રીજી ટર્મ માટે ભાજપની જીત નિશ્ચિત છે, બે ટર્મનુ પ્રજાલક્ષી શાસન, અનેક વિકાસ કાર્યો ભાજપના વિજયના ભાવિ પરિબળો છે, આજે આખો દેશ કહી રહ્યો છે કે, “અબ બી બાર મોદી સરકાર” દેશનો મિજાજ જોતા મને વિશ્વાસ છે કે, આગામી લોકસભાની ભાજપને ગુજરાતની 26માંથી 26 શીટ અને ભારતમાં 404+ બેઠકો મળશે. તેમણે સંબોધનમાં ઉમેરતા કહ્યુ કે, ભાજપ શાસનની ત્રીજી ટર્મ તો કાર્યક્રમ ખૂબ જ મહત્વનો રહેશે, એમા દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નખાશે. દેશના ભાજપ આગેવાનો અને ભાજપ પક્ષની કેન્દ્રીય કેબીનેટ સમક્ષ નરેન્દ્રનુ આ સંબોધન ધારણા મુજબનુ પરિણામલક્ષી રહેશે.

એવી સૌ પક્ષ સહયોગીઓએ આશા વ્યકત કરી હતી.
નરેન્દ્ર મોદીનું વિશાળ અને નિર્ભેદ માણસ છે, તેમની માનસિકતામાં જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી, તેનુ દર્શન તાજેતરમાં જ અબુધાભીમાં વિશ્વની પ્રજાને થયુ. અહિ તેમણે પ્રથમ ભવ્ય હિન્દુ મંદિર ખુલ્લુ મકયુ. 700 કરોડમાં આરબ પ્રદેશ અબુધાબીમાં તૈયાર થયેલ આ મંદિરમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌધ્ધ, ખ્રિસ્તી સહિત તમામ ધર્મની સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ હિન્દુ મંદિર માટે મુસ્લિમ સમાજે જમીન દાન આપી, પારસી ગૃપ કંપની દ્વારા નિર્માણ, મંદિર બાંધકામના આર્કિટેક ખ્રિસ્તી, મંદિરના વહીવટી મેનેજર શીખ અને સમગ્ર ફાઉન્ડેશનની ડિઝાઇન એક બૌધ્ધે કરી છે. આ મંદિર “હિન્દુ મંદિર” તરીકે ઓળખાય છે.

અમોએ ગુજરાતની વિધાનસભાની સીટ 140+ આવવાની પ્રેસનોટ ગુજરાત વિધાન સભા-ર0રર ચુંટણીના ડીકલેરેશન પહેલા જ આપી દીધેલ અને તે સમયે 156 સીટ આવેલ અને ભારતના લોકપ્રિય યશશ્ર્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ના નેતૃત્વમાં ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની બહુમતી વાળી સરકાર બનેલી છે.

ત્રીજી ટર્મમાં મોદી સરકારે દેશના આગામી 1000 વર્ષના મજબુત અને ઉજજવળ ભવિષ્યનો પાયો નાખશે

You Might Also Like

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

TAGGED: BJP, Lok Sabha elections 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના અગ્નિકાંડમાં જવાબદર TOP, ATPO, ફાયર ઑફિસર સહિત ચારની ધરપકડ
Next Article બાંધકામની પરવાનગી આપ્યા બાદ દર મહિને સ્થળ ચકાસણી કરો: મ્યુ.કમિશનર દેસાઇનો નવો આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Hemadri Acharya Dave

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?