By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દવાઓ પર 200% ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ!
    6 minutes ago
    ભારત અમેરિકા પર ટેરિફ ઘટાડવા તૈયાર, પણ હવે મોડું થઈ ગયું છે: ટ્રમ્પનો મોટો દાવો
    47 minutes ago
    અમે ભારત સાથે મિત્રતા વધારીશું, અમારા સંબંધો રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક રીતે ગાઢ છે: જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ
    5 hours ago
    ટ્રમ્પે જાપાન પર અમેરિકન ચોખા ખરીદવા દબાણ કર્યું
    1 day ago
    ઇન્ડોનેશિયામાં સાંસદોના પગાર વધારા સામે હિંસક પ્રદર્શન: સંસદ સળગાવી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેમીકોન ઇન્ડિયા 2025: પ્રધાનમંત્રી મોદીએ વિક્રમ 32-બીટ ચિપ લોન્ચ કરી, જે ભારતની પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી માઇક્રોચિપ છે
    3 hours ago
    પંજાબમાં તારાજીના દ્રશ્યો, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનમાં 7 લોકોના મોત, અનેક રસ્તાઓ બંધ
    3 hours ago
    સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પીએમ મોદી મિઝોરમ અને હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે
    4 hours ago
    રશિયન ક્રૂડ ઓઇલ અંગે ભારતે અમેરિકા પર વળતો પ્રહાર કર્યો, ‘લોન્ડ્રોમેટ’ના દાવાને ખોટો ગણાવ્યો
    4 hours ago
    મુંબઈ મરાઠા વિરોધ: ‘જો હું મરી જાઉં તો પણ હું નહીં જાઉં’ આઝાદ મેદાન ખાલી કરવા પોલીસે નોટિસ આપ્યા બાદ મનોજ જરંગે પાટીલે કહ્યું
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેસ્સીની ભાવનાત્મક વિદાય: આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી છેલ્લા ઘરઆંગણે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં રમશે
    1 day ago
    રોજર બિન્નીની રાજીનામું બાદ રાજીવ શુક્લાને BCCIના વચગાળાના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
    4 days ago
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    6 days ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    6 days ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    4 hours ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    1 day ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    3 days ago
    માઈકલ જેકશનના ખરાબ થયેલા મોજા પણ 7.7 લાખ રૂપિયામાં વેચાયા
    4 days ago
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    3 hours ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    5 hours ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    6 days ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    6 days ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    8 minutes ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    24 hours ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    24 hours ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    3 days ago
    H.O.D.ની નિમણૂક માટે જુનિયર પ્રોફેસરોની કમિટિ બનાવવામાં આવી!
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
ધર્મ

આજથી ચૈત્રી નવરાત્રિનો આરંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Khaskhabar Editor
Last updated: 2024/04/09 at 2:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. વિધિ પ્રમાણે માતાની પૂજા કરવાથી લાભ અને સુખ-સમૃદ્ધિ મળે છે. ચાલો જાણીએ માતા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી.

શારદીય નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવરાત્રીના તહેવારમાં આદિશક્તિ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રી શરુ થઇ રહી છે. પહેલા દિવસે માતા શૈલપુત્રીના અવતારની પૂજા કરવામાં આવે છે. માતા આદિશક્તિની ઉપાસના કરવાના ઘણા નિયમો અને વિધિઓ જણાવવામાં આવી છે. એવી માન્યતા છે કે વિધિ વિધાનથી માતા આદિશક્તિની પૂજા કરવાથી સંકટ દૂર થાય છે અને માતાની વિશેષ કૃપા બને છે. ક્યારે અને કેવી રીતે કરવી શૈલપુત્રીની પૂજા સાથે જ જાણશું કળશ સ્થાપનાનું મુહૂર્ત અને મંત્ર…

- Advertisement -

માતા શૈલપુત્રી

કથા એવી છે કે માતા શૈલપુત્રીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો હતો. એ જ કારણે એમનું નામ શૈલપુત્રી પડ્યું. શૈલપુત્રીએ ભગવાન શિવને મેળવવા માટે ઘણી તપસ્યા કરી હતી. કઠોર તપસ્યા પછી ભગવાન શિવએ પ્રગટ થઇ એમને વરદાન આપ્યું હતું. માતાના આ સ્વરૂપને કરુણા, ધૈર્ય અને સ્નેહનું પ્રતીક માનવામાં આવે છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી આપણી પરેશાનીઓ દૂર થાય છે. એની સાથે જ જે કન્યાઓની પૂજા કરે છે એમને ઈચ્છા અનુસાર પતિ મળે છે. એમનું વૈવાહિક જીવન પણ સફળ રહે છે.

આ મંત્રથી કરો પૂજા

- Advertisement -

આ દિવસે સવારે સ્નાન કર્યા પછી દેવી દુર્ગાની મૂર્તિ અથવા ફોટોને બાજોઠ કે આસન પર સ્વસ્તિક પ્રતીક બનાવીને સ્થાપિત કરવું જોઈએ. મા દુર્ગાની મૂર્તિની ડાબી બાજુ શ્રી ગણેશની મૂર્તિ મૂકો. તે પછી, દેવી માતાની સામે માટીના વાસણમાં જવ વાવો, જવને સમૃદ્ધિ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે દેવી માતાની પૂજા કરતી વખતે કોઈ મંત્ર જાણતા નથી, તો તમે દુર્ગા સપ્તશતીમાં આપેલા નવાર્ણ મંત્રથી જ પૂજા કરી શકો છો ‘ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે’ અને આ મંત્રનો પાઠ કરતી વખતે પૂજા સામગ્રી અર્પણ કરી શકો છો.

માતાને અર્પણ કરો શણગારની સામગ્રી

માતા શક્તિનો આ મંત્ર અચૂક છે. જો શક્ય હોય તો, દેવીને શણગારની સામગ્રી અને નારિયેળ- ચૂંદડી અર્પણ કરો. તમારા પૂજા સ્થાનથી દક્ષિણ-પૂર્વ તરફ ઘીનો દીવો પ્રગટાવો ‘ઓમ દીપો જ્યોતિર્હ પરબ્રહ્મ દીપો જ્યોતિર્ જનાર્દનઃ. ‘દીપો હરતુ મે પાપમ પૂજા દીપ નમોસ્તુતે’ આ મંત્રનો જાપ કરીને આરતી કરો. દેવી માતાની પૂજામાં શુદ્ધ દેશી ઘીનો અખંડ દીવો પ્રગટાવો. માં શૈલપુત્રી પૂજા પદ્ધતિ

નવરાત્રી દરમિયાન કળશ સ્થાપના ક્યારે કરવી?

નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. કળશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત સવારનો છે. પ્રથમ શુભ મુહૂર્ત 9 એપ્રિલ, 2024ના રોજ સવારે 06:11 થી 10:23 સુધીનો રહેશે.

બીજું શુભ મુહૂર્ત 9 એપ્રિલ, 2024 ના રોજ સવારે 11:57 થી 12:48 સુધી અભિજીત મુહૂર્ત હશે. એવું માનવામાં આવે છે કે પ્રથમ દિવસે અભિજીત મુહૂર્તમાં કળશ સ્થાપના કરવી ખૂબ જ શુભ હોય છે.

મા શૈલપુત્રીની પૂજા શરૂ કરતા પહેલા તમારા પૂજા રૂમમાં કળશ સ્થાપિત કરો. પછી ભગવાન ગણેશની પૂજા કરો અને શાશ્વત જ્યોત પ્રગટાવો. માતા શૈલપુત્રીનો પ્રિય રંગ સફેદ છે. આ સિવાય નારંગી અને લાલ રંગ પણ પૂજા માટે ઉપયોગ કરી શકાય છે.

હવે ષોડોપચાર પદ્ધતિથી માતા શૈલૂપત્રીની પૂજા કરો. આ સમય દરમિયાન માતા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, સિંદૂર, સોપારી, હળદર, અક્ષત, પાન, લવિંગ, નારિયેળ અને 16 શ્રૃંગાર વસ્તુઓ અર્પણ કરો.

માતા શૈલપુત્રીને સફેદ ફૂલ અને સફેદ મીઠાઈ અર્પણ કરો. તે પછી મા શૈલપુત્રીના બીજ મંત્રોનો જાપ કરો અને અંતે આરતી કરો. સાંજે પણ મા શૈલપુત્રીની આરતી કરો અને લોકોને પ્રસાદ આપો.

માતા દેવીના મંત્રો

એવું માનવામાં આવે છે કે જો નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના મંત્રોનો સંપૂર્ણ ભક્તિ સાથે જાપ કરવામાં આવે તો વ્યક્તિને વિશેષ ફળ મળે છે, જીવન ભય અને અવરોધોથી મુક્ત બને છે અને સાથે જ તેને તમામ સુખ પણ પ્રાપ્ત થાય છે.

1. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણેય ત્રંબક્યે ગૌરી નારાયણી નમોસ્તુતે ||

2. ૐ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલિની |

દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે ||

3. ‘ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે’

You Might Also Like

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ

શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ

TAGGED: chaitrinavratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે ATM કાર્ડ વગર પણ પૈસા ઉપાડી શકાશે એ પણ સલામતી સાથે જાણો કેવી રીતે
Next Article મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને Z શ્રેણીની સુરક્ષા, ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ધમકીના અહેવાલ મળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગોંડલ-રાજકોટ હાઇવે પર GSRTCની બસે યુવકને કચડ્યો: બાઇકચાલકનું હેલ્મેટ પહેરવા છતાં માથું ફાટી ગયું

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
દવાઓ પર 200% ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો, 90 હજારથી વધુની અવરજવર
ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ દ્વારા સિન્દૂર યુદ્ધની અનોખી થીમ સાથે ગણેશોત્સવ
જસદણના : યુવાનની હત્યા નિપજાવી લાશ ફેંકી દેનાર ત્રિપુટીને LCBએ પકડી લીધી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ધર્મ

શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ધર્મ

અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?