By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત
    4 minutes ago
    કંબોડિયનમાં મોટા પાયે કાર્યવાહી: સાયબર કૌભાંડમાં 105 ભારતીયો સહિત 3075થી લોકોની ધરપકડ
    1 hour ago
    થાઈલેન્ડ F-16 જેટ દ્વારા કંબોડિયા પર બોમ્બમારો, સરહદી અથડામણમાં 2 લોકોના મોત, હજારો લોકોનું સ્થળાંતર
    1 hour ago
    ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરમાં ‘ધૃણાસ્પદ વંશીય અપશબ્દો’ સાથે તોડફોડ
    2 hours ago
    પૂર્વી અમુર ક્ષેત્રમાં 50 મુસાફરોને લઈને જતું રશિયન વિમાન ગુમ થયું
    2 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
    2 hours ago
    પ્રધાનમંત્રી મોદી યુકે મુલાકાત: ભારત-યુકે વેપાર કરાર પર હસ્તાક્ષર થશે
    3 hours ago
    કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે
    22 hours ago
    ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઈન્ડેક્ષમાં 77માં સ્થાને
    22 hours ago
    રાજસ્થાનમાં અકસ્માત: શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    57 minutes ago
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    1 day ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    3 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    7 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    24 hours ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    2 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    3 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    3 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    3 hours ago
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    5 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    5 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    6 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્સર, માનસિક, એઇડ્સ જેવી બીમારીથી કંટાળીને દરરોજ 4થી 5 દર્દીના આપઘાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કેન્સર, માનસિક, એઇડ્સ જેવી બીમારીથી કંટાળીને દરરોજ 4થી 5 દર્દીના આપઘાત
ગુજરાત

કેન્સર, માનસિક, એઇડ્સ જેવી બીમારીથી કંટાળીને દરરોજ 4થી 5 દર્દીના આપઘાત

Khaskhabar Editor
Last updated: 2023/12/18 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

રાજ્યમાં બીમારીથી તંગ આવી એક વર્ષમાં 1,747એ જિંદગી ટૂંકાવી

સૌથી વધુ માનસિક બીમારીવાળા 880 દર્દીના આપઘાતના કેસ નોંધાયા

- Advertisement -

કેન્સરની બીમાથી કંટાળીને કુલ 107 લોકોએ આત્મહત્યા કરી

ખાસ-ખબર સંવાદદાતા
માનસિક બીમારી, કેન્સર, એઈડસ સહિતની વિવિધ બીમારીથી તંગ આવીને વર્ષ 2022માં દર રોજ ચારથી પાંચ ગુજરાતીઓ મોતની જિંદગી ટૂંકાવી દીધી છે. કેલેન્ડર વર્ષ 2022માં ગુજરાતમાં કુલ 1,747 વ્યક્તિએ બીમારીથી કંટાળીને આપઘાત કર્યો છે, જેમાં 1172 પુરુષ, 574 મહિલા અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. ગત વર્ષે ગુજરાતમાં 1780થી વધુ લોકોએ લાંબી બીમારીથી તંગ આવી જીવન ટૂંકાવ્યું જીવન ટૂંકાવ્યું હતું.
ગુજરાતમાં બીમારીથી તંગ આવીને જે આપઘાતની ઘટના બની છે તેમાં સૌથી વધુ માનસિક બીમાર દર્દી ભોગ બન્યા છે, એક વર્ષમાં સૌથી વધુ 880 માનસિક બીમારી દર્દીએ આયખું ટૂંકાવ્યું તેમાં 576 પુરુષ અને 304 મહિલા સામેલ છે. એ જ રીતે કેન્સરની બીમાથી કંટાળીને કુલ 107 લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં 84 પુરુષ અને 23 મહિલા સામેલ છે. પેરાલિસિસથી પરેશાન થઈને
70 લોકોએ જાતે જિંદગીનો અંત આણ્યો હતો, તેમાં 61 પુરુષ અને 9 મહિલા છે.
એઈડ્સની બીમારીથી કંટાળીને એક વર્ષમાં 25 આત્મહત્યાના કિસ્સા બન્યા, જેમાં 8 પુરુષ અને 17 મહિલા સામેલ છે. કિસ્સા હતા, કેન્સર, પેરાલિસિસ અને માનસિક બીમારીમાં પુરુષોની સંખ્યા વધારે છે જ્યારે એઈડ્સની બીમારીથી કંટાળીને આપઘાતમાં મહિલાઓની સંખ્યા વધુ છે.અમદાવાદમાં કેન્સરના લીધે 9, પેરાલિસિસને લીધે 5 અને માનસિક બીમારીને લીધે 80 આપઘાતની ઘટના સામે આવી છે, રાજકોટમાં કેન્સરથી 7, પેરાલિસિસમાં 5, સુરતમાં કેન્સરથી એક, પેરાલિસિસમાં 4 અને માનસિક બીમારીથી તંગ આવીને 57 ઘટના બની છે. વડોદરામાં કેન્સરથી 14, પેરાલિસિસમાં 9, માનસિક બીમારીથી તંગ આવીને 7 આપઘાતની ઘટના સામે આવી છે.
અન્ય લાંબી માંદગીથી પરેશાન થઈને ગુજરાતમાં 665 આત્મહત્યા થઈ હતી, જે પૈકી 443 પુરુષ અને 221 મહિલા સામેલ છે. અમદાવાદમાં 74, રાજકોટમાં 74, વડોદરામાં 9 અને સુરતમાં 155 આપઘાતના કિસ્સા અન્ય લાંબી બીમારીના કારણસર સામે આવ્યા હતા.

 

- Advertisement -

You Might Also Like

ઉમિયાધામ સિદસર દ્વારા કર્મયોગી સંમેલન યોજાયું

અમરેલીમાં પ્રભારી સચિવ સંદીપકુમાર દ્વારા જર્જરિત સરકારી મિલકતોની સમીક્ષા

રાજુલા સિવિલ હૉસ્પિટલમાં ધમાલ મચાવનારા 14 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ

રાજકોટના જાણીતા એન્કર શિવરામસિંહ ચુડાસમાને ‘ગોલ્ડ અવોર્ડ – ધ બેસ્ટ એમસી ઓફ ધ યર’ એનાયત

TAGGED: Gujarat, patients, suicide
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ફરી PGVCLના દરોડા -32 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું
Next Article ઉત્તર ગુજરાતમાં 11.67 લાખ હેક્ટરમાં શિયાળું વાવેતર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

રશિયન વિમાન ક્રેશ, લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલની શંકા, તેમાં સવાર તમામ 49 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રેસીપી ટાઈમ: ચાલો આજે બનાવીએ સૌ કોઈને ભાવે તેવી ગાજરની કેક
ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
કંબોડિયનમાં મોટા પાયે કાર્યવાહી: સાયબર કૌભાંડમાં 105 ભારતીયો સહિત 3075થી લોકોની ધરપકડ
થાઈલેન્ડ F-16 જેટ દ્વારા કંબોડિયા પર બોમ્બમારો, સરહદી અથડામણમાં 2 લોકોના મોત, હજારો લોકોનું સ્થળાંતર
2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઉમિયાધામ સિદસર દ્વારા કર્મયોગી સંમેલન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ગુજરાત

અમરેલીમાં પ્રભારી સચિવ સંદીપકુમાર દ્વારા જર્જરિત સરકારી મિલકતોની સમીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ગુજરાત

રાજુલા સિવિલ હૉસ્પિટલમાં ધમાલ મચાવનારા 14 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?