By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    2 minutes ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    2 days ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    44 minutes ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    49 minutes ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    24 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    1 day ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    46 minutes ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 day ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    36 minutes ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 day ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગણેશ પૂજામાં જરૂર કરો આ 5 અચુક ઉપાય, અટવાયેલા કામ થશે પુરા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > ગણેશ પૂજામાં જરૂર કરો આ 5 અચુક ઉપાય, અટવાયેલા કામ થશે પુરા
ધર્મ

ગણેશ પૂજામાં જરૂર કરો આ 5 અચુક ઉપાય, અટવાયેલા કામ થશે પુરા

Khaskhabar Editor
Last updated: 2022/11/10 at 12:12 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

હિંદૂ ધર્મમાં પ્રથમ પૂજનીય માનવામાં આવતા ગણપતિની પૂજાથી જીવનના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. બુધવારના દિવસે કરવામાં આવતી પૂજાના જે ઉપાયને કરતા જ ગણપતિની કૃપા પ્રાપ્ત થાય છે તે જાણવા માટે વાંચો….

રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની હિંદુ ધર્મમાં સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. ગણપતિને સુખકર્તા અને દુઃખહર્તા કહેવામાં આવે છે કારણ કે તેમની સાધનાથી જીવન સંબંધિત તમામ દુ:ખ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. કોઈપણ શુભ કાર્ય કે દેવી-દેવતાઓની પૂજાને સફળ બનાવવા માટે ભગવાન ગણેશની પૂજા તે પહેલા જરૂર કરવામાં આવે છે. જેથી તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે.

- Advertisement -

તમે જ્યારે ઈચ્છો ત્યારે ગણપતિની પૂજા કરી શકો છો. પરંતુ બુધવારે ગણેશ પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે કારણ કે આ દિવસ ગણપતિની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર ભગવાન ગણેશની પૂજા સાથે સંબંધિત અચુક ઉપાય.

ગણપતિ પૂજાના ઉપાય
-કોઈ પણ ભગવાનની પૂજા ત્યાં સુધી સંપન્ન નથી માનવામાં આવતી જ્યાં સુધી તેમને પ્રસાદ ન ચઢાવવામાં આવે. એવામાં ગણપતિની પૂજા કરતી વખતે તેમના સૌથી પ્રીય માનવામાં આવતા મોદક જરૂર ચઢાવો. જો સંભવ ન હોય તો તમે તેને ગોળ અથવા ગોળથી બનેલા માલપુઆ પણ ચઢાવી શકો છો.
-ગણપતિ પૂજાના સમયે ઈચ્છિત આશીર્વાદ મેળવવા માટે લાલ સિંદૂર, લાલ ફૂલ અને દૂર્વા ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ ગણપતિજીને ખૂબ જ પ્રિય છે અને તેનો ઉપયોગ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને બધી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.
-જો તમે કોઈ કારણસર બુધવારે ગણપતિ મંદિરમાં ન જઈ શકો અથવા તો તમને ભગવાન શ્રી ગણેશની કોઈ મૂર્તિ કે ચિત્ર ન મળે તો તમે ઘરે જ સોપારી પર નાડાછડી લપેટીને તેને ગણપતિ માનીને પ્રાર્થના કરી શકો છો.
-જો તમારા જીવનમાં અડચણો ખૂબ આવે છે તો દર બુધવારે ‘‘ॐ गं गणपतये नम:’ અથવા ‘ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात्’ મંત્રનો જાપ કરો અને ભગવાન ગણેશની સામે દીવો કરો.
-સનાતન પરંપરામાં કાચા ચોખા એટલે કે અક્ષતનું ઘણું ધાર્મિક મહત્વ છે. ગણપતિ પૂજામાં અક્ષતનો ઉપયોગ કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને પોતાની વિશેષ કૃપા વરસાવે છે.

ગણપતિ પૂજાનું મહત્વ
હિંદુ ધર્મમાં ગણપતિજીને વિઘ્નોનો નાશ કરનાર કહેવામાં આવે છે. જે દરેક વ્યક્તિના જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થાય છે અને બળ, બુદ્ધિ વિદ્યાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે કોઈપણ કાર્ય કરતા પહેલા સર્વશક્તિમાન ભગવાન ગણેશની પૂજા કરવાથી તે કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો અને તે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.

- Advertisement -

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: devotees, GANESHJI, pooja
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આર્યુવેદ અનુસાર આ રીતે લેશો ભોજન તો આખી જીંદગી નહી પડે તકલીફ
Next Article 23 ડિસેમ્બરે કોચીમાં IPL મિનિ ઑક્શન: સૌથી વધુ 8.45 કરોડ રૂપિયા સાથે પંજાબ ઉતરશે હરાજીમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલમય પ્રારંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી
જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?