By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    53 minutes ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    3 minutes ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    36 minutes ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!
Authorમનીષ આચાર્ય

શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 12:05 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

અતી અતી જૂજ લોકોના મનમાં પ્રશ્ન રૂપે ઉદભવી છે તે એ છે કે શું કોઈ પણ પથીમાં સંપૂર્ણ ચોક્કસ નિદાન થાય છે પણ ખરું? આ બહુ વિલક્ષણ પ્રશ્ન છે પરંતુ વિવિધ પથીઓ દ્વારા પોતાના નિદાનની ચોકસાઈ અને તાર્કિકતા અંગેના દાવા એટલા પ્રચંડ દબાણથી થતાં રહેતા હોય છે કે નિદાન શું વસ્તુ છે અને તે બાબતે જે તે પથીઓના દાવા કેટલા સાચા ખોટા છે તે ભાગ્યે જ કોઈ વ્યક્તિ સમજી શકે છે

આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં બીમારીનો તાગ અગર મશીનોથી મેળવવામાં આવે છે તો આ સાધનો હજુ હમણાં જ શોધાયા તે પહેલાના નિદાન અને સારવાર તેઓએ ક્યાં આધારે કર્યા હતા!

- Advertisement -

અનેક શબ્દો એવા છે જેનો રોજબરોજની જિંદગીમાં બહુ છૂટથી ઉપયોગ થતો હોવા છતાં તેના સાચા અર્થ, તેના યિફહ તભજ્ઞાય વીશે બહુ જૂજ લોકો જ્ઞાત હોય છે. શાસ્ત્રો પઢી લેવા, વિજ્ઞાનની વાતો ગોખી નાખવી તે એક વાત છે અને અંતિમ સત્યને જાણી લેવું, તેની અનુભૂતિ પામવી તે એક બીજી જ બાબત છે. પરંતુ, આ બીજી બાબતના તળ પ્રદેશ સુધી પણ ભાગ્યે જ કોઈ પહોચતું હોય છે. આવી કેટલીક બાબતોમાં એક “નિદાન” છે. અંગ્રેજીમાં જેને ઉશફલક્ષજ્ઞતશત કહેવામાં આવે છે.

સ્વાસ્થ્યના સંદર્ભમાં નિદાનનો સીધો સાદો અર્થ એ છે કે જે તે વ્યક્તિને શું સમસ્યા છે, તેનું “મૂળ કારણ” શું છે તેનો તાગ મેળવવો. સમસ્યાનો ઈલાજ પણ એટલી જ જટિલ બાબત છે પણ તે એ પછીના ક્રમે આવે છે અને વળી તેની અસરકારકતાનો આધાર નિદાન પર એટલે કે રોગની સમજ પર હોય છે. અહી જે એક રસપ્રદ વાત વિચારવા જેવી છે તે એ કે કોઈ વ્યક્તિ ખૂબ સખ્ખત બીમાર હોય, તે અનેક માંદગીથી ઘેરાયેલી હોય તો શું આ અનેક માંદગી અનેક રોગ તેને એકી સાથે રાતોરાત થયા હોય છે? કે વારાફરતી આગળ પાછળ થયા હોય છે? જો એક જે સમયે ન થયા હોય તો તેનો એક બીજા સાથેનો કોઈ સંબંધ ખરો કે બધી બીમારીઓ સ્વતંત્ર હોય છે છફક્ષમજ્ઞળ હોય છે? અલબત્ત બીમારીઓ ફિક્ષમજ્ઞળ નથી હોતી એટલું તો આજના આ દિવસ સુધીમાં સહુ કોઈ સમજી ગયા છે. આ સંજોગોમાં ઉપરના સ્તરે દેખાતી તમામ બીમારીઓનું મૂળ કારણ શું એ જાણવું મૂળભૂત રીતે જરૂરી બની રહે છે. વળી આ જ બાબત આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની પોકળતા ખુલ્લી કરે છે જે એવું માનીને ચાલે છે કે બધી બીમારીઓ સ્વતંત્ર હોય છે. તેની આવી માન્યતાના કારણે જ તો દરેક સ્વાસ્થ્ય સમસ્યા માટે તેમની પાસે જુદી જુદી બ્રાન્ચ છે. જોકે આ વાત તો હજુ કેટલાક લોકો સમજતા પણ હશે પરંતુ એક અત્યંત મહત્વની વાત જે અતી અતી જૂજ લોકોના મનમાં પ્રશ્ન રૂપે ઉદભવી છે તે એ છે કે શું કોઈ પણ પથીમાં સંપૂર્ણ ચોક્કસ નિદાન થાય છે પણ ખરું? આ બહુ વિલક્ષણ પ્રશ્ન છે પરંતુ વિવિધ પથીઓ દ્વારા પોતાના નિદાનની ચોકસાઈ અને તાર્કિકતા અંગેના દાવા એટલા પ્રચંડ દબાણથી થતાં રહેતા હોય છે કે નિદાન શું વસ્તુ છે અને તે બાબતે જે તે પથીઓના દાવા કેટલા સાચા ખોટા છે તે ભાગ્યે જ કોઈ વ્યક્તિ સમજી શકે છે. આ સંદર્ભમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાને લઈને એક મહત્વનો પ્રશ્ન એ બની રહે છે કે તેમની પાસે માણસના શરીર અને મગજને અંદરથી નીરખવા, તેની સ્થિતિ જાણવા, તેના શરીરની અંદર રહેલા દ્રવ્યો અને અવયવોના પૃથક્કરણ માટે અત્યાધુનિક સાધનોની તો એક એવડી મોટી ફોજ છે કે સામાન્ય ડોકટર તે વસાવવાની તો કલ્પના પણ ન કરી શકે. ડછફુ મશીન અને તેમાં પણ તેની નવી નવી અત્યાધુનિક પદ્ધતિઓ, સોનોગ્રાફી, સીટી સ્કેન, એમારાઈ અને તે પછી પણ અનેક ચોક્કસ અવ્યવસ્થાને ઝડપી લેવા બીજા અનેક ટેસ્ટ છે અનેક સાધનો છે. તે પછી પણ બીમારીઓનું ચોક્કસ નિદાન થતું હોય છે ખરું? તમે અનેક વખત જોયું હશે કે તમામ ટેસ્ટ નોર્મલ કે તેની આસપાસના રિપોર્ટ આપતા હોય, એટલે કે ટેસ્ટ રિપોર્ટ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોવાના નિર્દેશ આપતા હોય અને માણસ પથારીમાથી ઊભો પણ ન થઈ શકતો હોય! માણસનું જીવન પૂરું થઈ જાય પણ નિદાન માટેના અલગ અલગ ટેસ્ટની વાતો પૂરી જ ન થાય! એક પછી એક એક પછી એક એક પછી એક એમ ઢગલા મોઢે ટેસ્ટમાં છ આઠ મહિના કાઢી નાખ્યા હોય, દર્દી જેમનો તેમ હોય અને તમે વળી આ તમામ રિપોર્ટ લઈ કોઈ બીજા જ ડોકટર પાસે જાવ તો એ કહેશે કે આ બધા ટેસ્ટ તો ફરીથી કરાવવા પડશે, ઘણો સમય વિતી ગયો છે! તો અહી સવાલ એ ઊભો થાય છે કે એલોપથી તબીબો બીમારીનો તાગ અગર મશીનોથી મેળવે છે તો આ સાધનો હજુ હમણાં જ શોધાયા તે પહેલાના નિદાન અને સારવાર તેઓએ ક્યાં આધારે કર્યા હતા! અજીબ વાત છે કે તમામ રિપોર્ટ નોર્મલ હોવા છતાં એક માણસ ખાટલે પડ્યો છે અને તમામ રિપોર્ટ વધુ ઓછા અંશે ખરાબ કે પોઝિટિવ હોવા છતાં એક માણસ સંપૂર્ણ સક્રિય છે, દોડાદોડ કરે છે ધંધો કરે છે દેશ ચલાવે છે અને ખિલખિલાટ કરે છે! તો નિદાન શું ચીજ છે બીમારી શું ચીજ છે સારવાર શું ચીજ છે મેડિકલ સાયન્સ ઇટ સેલ્ફ શું ચીજ છે!

આ વાત કેવળ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની નથી. નિદાનની પોકળતા કે સાચું નિદાન કરવાની વિવિધ મેડિકલ સાયન્સની અક્ષમતા બાબતે હજુ સુધી ક્યાંયથી ચિંતનની લહેર ઉઠી નથી પરંતુ આ દિશામાં વિચાર અને સંશોધનો અસંખ્ય નવા સત્યો ઉજાગર કરી શકે એમ છે. માણસના શરીરની સ્થિતિ અને તે માહેના વિવિધ અવયવો દ્રવ્યોનું ઝવય ળજ્ઞતિં હજ્ઞલશભફહ પૃથ્થકરણ અને વર્ગીકરણ શું હોઈ શકે? શું પ્રકૃતિએ લોહી બનાવ્યું હશે ત્યારે તેની રેસિપી એ પરિભાષામાં હશે કે આમાં આટલા ટકા રેડ બ્લડ સેલ્સ નાખવા છે આટલા ટકા વ્હાઈટ બ્લડ સેલ્સ નાખવા છે આટલું હિમોગ્લોબીન રાખવું છે. શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!

- Advertisement -

શરીરના અવયવો સિસ્ટમ દ્રવ્યો વિગેરેના માનવીય પૃથથકરણ વર્ગીકરણ વિગેરે આપણને સ્વાસ્થ્યની સ્થિતિને સમજવાના ક્ષેત્રમાં સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને એટલે જ તો પૂરેપૂરી માનવજાત બીમારીઓમાં સબડી રહી છે. વિશ્વના સહુથી અમીર દેશના મોસ્ટ પોશ વિસ્તારમાં રહેતા માલેતુજારો અને આપણી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો એક જ સરખા ઇન્ફેક્શન અને એક સરખી બીમારીઓનો ભોગ બને છે! તેમના નિદાન તેમની સારવાર તેમને રોગોમાંથી બચાવી શકતા નથી. વાત કેવળ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના નિદાનની પોકળતની નથી, વાત નિદાન માત્રાની છે. અને તેથી તેમાં આયુર્વેદ નિદાનની વાત પણ આવી જાય છે. તેની પાસે પણ રોગના નિદાન માટે પોતાની આગવી પદ્ધતિ છે. તેની પાસે પણ બીમારીઓના કારણ અંગે પોતાની આગવી સમજ છે. તેની પાસે પણ શરીરની પ્રકૃતિનું વર્ગીકરણ છે પૃથ્થકરણ છે. ત્રિદોષની વાત કરે છે તેઓ. કફ પિત્ત વાયુની વાત કરે છે તેઓ. પરંતુ ગર્ભમાં માનવીના શરીરના ક્રમિક ઘડતર માટે પ્રકૃતિની રેસિપી શું આ વૈદોની પરિભાષામાં જ હશે. કફ પિત્ત વાયુની આદર્શ માત્રા નક્કી કરતી વખતે પ્રકૃતિના હૃદયે એક જ સંકલ્પ હોય ને કે આને દોડતો રાખવો છે. શરીરની સ્થિતિ અંગેનું માનવીનું પૃથ્થકરણ વર્ગીકરણ આપણને સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ગેરમાર્ગે દોરે છે. વૈદ્યો કહેતા કે સરદાર પટેલ પીત પ્રકૃતિના ગાંધી વાયુ પ્રકૃતિના અને નહેરુ કફ પ્રકૃતિના હતા પણ સત્ય એ છે કે આ ત્રણેય એ સાથે મળીને જ દેશ માથે લીધો હતો. નિદાનનું સત્ય સમજવાની આપણી નિષ્ફળતાના કારણે જ પેઢી દર પેઢીથી આયુર્વેદ સારવાર લેતા લાખો લોકો આપણી પાસે છે અને છતાં આપણે એમ કહી છીએ કે આયુર્વેદ રોગના મૂળ સુધી પહોંચે છે.

તો પછી રોગના મૂળ સુધી પહોંચે છે કોણ? રોગના સાચા સ્વરૂપને યોગ્ય રીતે ઓળખે છે કોણ? લગભગ તમામ નિદાન અંધને હાથીની ઓળખ જેવા છે. યુરોપ અમેરિકા કે અન્ય દેશોમાં જ્યાં આયુર્વેદ નથી ને ફક્ત એલોપથી છે ત્યાં પણ લોકો દેખીતી કે કામચલાઉ રીતે સાજા થઈને ઇતિહાસ રચતા જ રહે છે. આપણી ઝૂંપડપટ્ટીના લોકોનું પણ ના તો કોઈ નિદાન થાય છે ના તો કોઈ તેમને ખબર છે કે આયુર્વેદ કઈ બલાનું નામ છે છતાં તેઓ સાજા થઈ જ જાય છે! તો સવાલ એ ઊભો થાય છે કે શું શાશ્વત સ્વાસ્થ્ય આયુર્વેદ કે અન્ય કોઈ પથીના નિદાન અને સારવારથી સંભવ છે ખરું? હજ્જરો વર્ષ પહેલાં પર્યાવરણ સંપૂર્ણ શુદ્ધ હતું, ઇકો સિસ્ટમ ક્યાંય પણ થી ડેમેજ ન્હોતી, આયુર્વેદ ઋષિમુનિઓનો સૂર્ય મધ્યાંહે તપતો ત્યારે પણ રોગો હતા, ત્યારે પણ ભયંકર રોગ હતા, ત્યારે પણ રાજા મહારાજાના સાચા નિદાન ન થતાં અને એટલે જ તેઓ મહિનાઓ અને વર્ષો સુધી ખાટલે પડી રહેતા! આમ હજજારો વર્ષ પહેલાં પણ સાચું નિદાન ન થતું અને હજજારો વર્ષ પછી આજે પણ સાચું નિદાન એ કદાચ કલ્પનાની જ વાત છે.

મુખ્ય વાત છે શરીરમાં જમા થયેલા જ્ઞિંડ્ઢશક્ષ! વળી આ જ્ઞિંડ્ઢશક્ષ ને પણ આપણે તેના સંપૂર્ણ સાચા સ્વરૂપમાં ઓળખી નથી શકતા. હા, શરીરમાં જ્ઞિંડ્ઢશક્ષ ના ભરાવા પર આપણે યોગ્ય ખાનપાન અને સાચી જીવનશૈલીથી નિયંત્રણ જરૂર મેળવી શકીએ. હા, પ્રાકૃતિક ચિકિત્સા થકી એ જ્ઞિંડ્ઢશક્ષ નો ભરાવો અસરકારક રીતે દૂર કરી ચિરંજીવ સ્વાસ્થ્ય પ્રાપ્ત જરૂર કરી શકીએ.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: medical, TREATMENT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં પત્રકારત્વનો સૂર્યોદય: સુરતમાં પ્રિન્ટીંગ પ્રેસથી લઈ પત્રોની શરૂઆત
Next Article વંથલીના શાપુરમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દિવસ ઉજવાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?