By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    13 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    11 hours ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    11 hours ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    11 hours ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    11 hours ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    13 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    3 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    13 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    13 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    7 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!
Authorમનીષ આચાર્ય

શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!

Khaskhabar Editor
Last updated: 2023/09/16 at 12:05 PM
Khaskhabar Editor 3 years ago
Share
10 Min Read
SHARE

અતી અતી જૂજ લોકોના મનમાં પ્રશ્ન રૂપે ઉદભવી છે તે એ છે કે શું કોઈ પણ પથીમાં સંપૂર્ણ ચોક્કસ નિદાન થાય છે પણ ખરું? આ બહુ વિલક્ષણ પ્રશ્ન છે પરંતુ વિવિધ પથીઓ દ્વારા પોતાના નિદાનની ચોકસાઈ અને તાર્કિકતા અંગેના દાવા એટલા પ્રચંડ દબાણથી થતાં રહેતા હોય છે કે નિદાન શું વસ્તુ છે અને તે બાબતે જે તે પથીઓના દાવા કેટલા સાચા ખોટા છે તે ભાગ્યે જ કોઈ વ્યક્તિ સમજી શકે છે

આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં બીમારીનો તાગ અગર મશીનોથી મેળવવામાં આવે છે તો આ સાધનો હજુ હમણાં જ શોધાયા તે પહેલાના નિદાન અને સારવાર તેઓએ ક્યાં આધારે કર્યા હતા!

- Advertisement -

અનેક શબ્દો એવા છે જેનો રોજબરોજની જિંદગીમાં બહુ છૂટથી ઉપયોગ થતો હોવા છતાં તેના સાચા અર્થ, તેના યિફહ તભજ્ઞાય વીશે બહુ જૂજ લોકો જ્ઞાત હોય છે. શાસ્ત્રો પઢી લેવા, વિજ્ઞાનની વાતો ગોખી નાખવી તે એક વાત છે અને અંતિમ સત્યને જાણી લેવું, તેની અનુભૂતિ પામવી તે એક બીજી જ બાબત છે. પરંતુ, આ બીજી બાબતના તળ પ્રદેશ સુધી પણ ભાગ્યે જ કોઈ પહોચતું હોય છે. આવી કેટલીક બાબતોમાં એક “નિદાન” છે. અંગ્રેજીમાં જેને ઉશફલક્ષજ્ઞતશત કહેવામાં આવે છે.

સ્વાસ્થ્યના સંદર્ભમાં નિદાનનો સીધો સાદો અર્થ એ છે કે જે તે વ્યક્તિને શું સમસ્યા છે, તેનું “મૂળ કારણ” શું છે તેનો તાગ મેળવવો. સમસ્યાનો ઈલાજ પણ એટલી જ જટિલ બાબત છે પણ તે એ પછીના ક્રમે આવે છે અને વળી તેની અસરકારકતાનો આધાર નિદાન પર એટલે કે રોગની સમજ પર હોય છે. અહી જે એક રસપ્રદ વાત વિચારવા જેવી છે તે એ કે કોઈ વ્યક્તિ ખૂબ સખ્ખત બીમાર હોય, તે અનેક માંદગીથી ઘેરાયેલી હોય તો શું આ અનેક માંદગી અનેક રોગ તેને એકી સાથે રાતોરાત થયા હોય છે? કે વારાફરતી આગળ પાછળ થયા હોય છે? જો એક જે સમયે ન થયા હોય તો તેનો એક બીજા સાથેનો કોઈ સંબંધ ખરો કે બધી બીમારીઓ સ્વતંત્ર હોય છે છફક્ષમજ્ઞળ હોય છે? અલબત્ત બીમારીઓ ફિક્ષમજ્ઞળ નથી હોતી એટલું તો આજના આ દિવસ સુધીમાં સહુ કોઈ સમજી ગયા છે. આ સંજોગોમાં ઉપરના સ્તરે દેખાતી તમામ બીમારીઓનું મૂળ કારણ શું એ જાણવું મૂળભૂત રીતે જરૂરી બની રહે છે. વળી આ જ બાબત આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની પોકળતા ખુલ્લી કરે છે જે એવું માનીને ચાલે છે કે બધી બીમારીઓ સ્વતંત્ર હોય છે. તેની આવી માન્યતાના કારણે જ તો દરેક સ્વાસ્થ્ય સમસ્યા માટે તેમની પાસે જુદી જુદી બ્રાન્ચ છે. જોકે આ વાત તો હજુ કેટલાક લોકો સમજતા પણ હશે પરંતુ એક અત્યંત મહત્વની વાત જે અતી અતી જૂજ લોકોના મનમાં પ્રશ્ન રૂપે ઉદભવી છે તે એ છે કે શું કોઈ પણ પથીમાં સંપૂર્ણ ચોક્કસ નિદાન થાય છે પણ ખરું? આ બહુ વિલક્ષણ પ્રશ્ન છે પરંતુ વિવિધ પથીઓ દ્વારા પોતાના નિદાનની ચોકસાઈ અને તાર્કિકતા અંગેના દાવા એટલા પ્રચંડ દબાણથી થતાં રહેતા હોય છે કે નિદાન શું વસ્તુ છે અને તે બાબતે જે તે પથીઓના દાવા કેટલા સાચા ખોટા છે તે ભાગ્યે જ કોઈ વ્યક્તિ સમજી શકે છે. આ સંદર્ભમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાને લઈને એક મહત્વનો પ્રશ્ન એ બની રહે છે કે તેમની પાસે માણસના શરીર અને મગજને અંદરથી નીરખવા, તેની સ્થિતિ જાણવા, તેના શરીરની અંદર રહેલા દ્રવ્યો અને અવયવોના પૃથક્કરણ માટે અત્યાધુનિક સાધનોની તો એક એવડી મોટી ફોજ છે કે સામાન્ય ડોકટર તે વસાવવાની તો કલ્પના પણ ન કરી શકે. ડછફુ મશીન અને તેમાં પણ તેની નવી નવી અત્યાધુનિક પદ્ધતિઓ, સોનોગ્રાફી, સીટી સ્કેન, એમારાઈ અને તે પછી પણ અનેક ચોક્કસ અવ્યવસ્થાને ઝડપી લેવા બીજા અનેક ટેસ્ટ છે અનેક સાધનો છે. તે પછી પણ બીમારીઓનું ચોક્કસ નિદાન થતું હોય છે ખરું? તમે અનેક વખત જોયું હશે કે તમામ ટેસ્ટ નોર્મલ કે તેની આસપાસના રિપોર્ટ આપતા હોય, એટલે કે ટેસ્ટ રિપોર્ટ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોવાના નિર્દેશ આપતા હોય અને માણસ પથારીમાથી ઊભો પણ ન થઈ શકતો હોય! માણસનું જીવન પૂરું થઈ જાય પણ નિદાન માટેના અલગ અલગ ટેસ્ટની વાતો પૂરી જ ન થાય! એક પછી એક એક પછી એક એક પછી એક એમ ઢગલા મોઢે ટેસ્ટમાં છ આઠ મહિના કાઢી નાખ્યા હોય, દર્દી જેમનો તેમ હોય અને તમે વળી આ તમામ રિપોર્ટ લઈ કોઈ બીજા જ ડોકટર પાસે જાવ તો એ કહેશે કે આ બધા ટેસ્ટ તો ફરીથી કરાવવા પડશે, ઘણો સમય વિતી ગયો છે! તો અહી સવાલ એ ઊભો થાય છે કે એલોપથી તબીબો બીમારીનો તાગ અગર મશીનોથી મેળવે છે તો આ સાધનો હજુ હમણાં જ શોધાયા તે પહેલાના નિદાન અને સારવાર તેઓએ ક્યાં આધારે કર્યા હતા! અજીબ વાત છે કે તમામ રિપોર્ટ નોર્મલ હોવા છતાં એક માણસ ખાટલે પડ્યો છે અને તમામ રિપોર્ટ વધુ ઓછા અંશે ખરાબ કે પોઝિટિવ હોવા છતાં એક માણસ સંપૂર્ણ સક્રિય છે, દોડાદોડ કરે છે ધંધો કરે છે દેશ ચલાવે છે અને ખિલખિલાટ કરે છે! તો નિદાન શું ચીજ છે બીમારી શું ચીજ છે સારવાર શું ચીજ છે મેડિકલ સાયન્સ ઇટ સેલ્ફ શું ચીજ છે!

આ વાત કેવળ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની નથી. નિદાનની પોકળતા કે સાચું નિદાન કરવાની વિવિધ મેડિકલ સાયન્સની અક્ષમતા બાબતે હજુ સુધી ક્યાંયથી ચિંતનની લહેર ઉઠી નથી પરંતુ આ દિશામાં વિચાર અને સંશોધનો અસંખ્ય નવા સત્યો ઉજાગર કરી શકે એમ છે. માણસના શરીરની સ્થિતિ અને તે માહેના વિવિધ અવયવો દ્રવ્યોનું ઝવય ળજ્ઞતિં હજ્ઞલશભફહ પૃથ્થકરણ અને વર્ગીકરણ શું હોઈ શકે? શું પ્રકૃતિએ લોહી બનાવ્યું હશે ત્યારે તેની રેસિપી એ પરિભાષામાં હશે કે આમાં આટલા ટકા રેડ બ્લડ સેલ્સ નાખવા છે આટલા ટકા વ્હાઈટ બ્લડ સેલ્સ નાખવા છે આટલું હિમોગ્લોબીન રાખવું છે. શરીરના દ્રવ્યોની, શરીરના અવયવોની સ્થિતિની ઓળખની જે પરિભાષા છે તે તો માનવીએ વિકસાવી છે તો પછી પ્રકૃતિને મન સ્વસ્થ હોવું એટલે શું!

- Advertisement -

શરીરના અવયવો સિસ્ટમ દ્રવ્યો વિગેરેના માનવીય પૃથથકરણ વર્ગીકરણ વિગેરે આપણને સ્વાસ્થ્યની સ્થિતિને સમજવાના ક્ષેત્રમાં સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરી રહ્યા છે અને એટલે જ તો પૂરેપૂરી માનવજાત બીમારીઓમાં સબડી રહી છે. વિશ્વના સહુથી અમીર દેશના મોસ્ટ પોશ વિસ્તારમાં રહેતા માલેતુજારો અને આપણી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો એક જ સરખા ઇન્ફેક્શન અને એક સરખી બીમારીઓનો ભોગ બને છે! તેમના નિદાન તેમની સારવાર તેમને રોગોમાંથી બચાવી શકતા નથી. વાત કેવળ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના નિદાનની પોકળતની નથી, વાત નિદાન માત્રાની છે. અને તેથી તેમાં આયુર્વેદ નિદાનની વાત પણ આવી જાય છે. તેની પાસે પણ રોગના નિદાન માટે પોતાની આગવી પદ્ધતિ છે. તેની પાસે પણ બીમારીઓના કારણ અંગે પોતાની આગવી સમજ છે. તેની પાસે પણ શરીરની પ્રકૃતિનું વર્ગીકરણ છે પૃથ્થકરણ છે. ત્રિદોષની વાત કરે છે તેઓ. કફ પિત્ત વાયુની વાત કરે છે તેઓ. પરંતુ ગર્ભમાં માનવીના શરીરના ક્રમિક ઘડતર માટે પ્રકૃતિની રેસિપી શું આ વૈદોની પરિભાષામાં જ હશે. કફ પિત્ત વાયુની આદર્શ માત્રા નક્કી કરતી વખતે પ્રકૃતિના હૃદયે એક જ સંકલ્પ હોય ને કે આને દોડતો રાખવો છે. શરીરની સ્થિતિ અંગેનું માનવીનું પૃથ્થકરણ વર્ગીકરણ આપણને સ્વાસ્થ્યની સ્થિતિ અંગે ગેરમાર્ગે દોરે છે. વૈદ્યો કહેતા કે સરદાર પટેલ પીત પ્રકૃતિના ગાંધી વાયુ પ્રકૃતિના અને નહેરુ કફ પ્રકૃતિના હતા પણ સત્ય એ છે કે આ ત્રણેય એ સાથે મળીને જ દેશ માથે લીધો હતો. નિદાનનું સત્ય સમજવાની આપણી નિષ્ફળતાના કારણે જ પેઢી દર પેઢીથી આયુર્વેદ સારવાર લેતા લાખો લોકો આપણી પાસે છે અને છતાં આપણે એમ કહી છીએ કે આયુર્વેદ રોગના મૂળ સુધી પહોંચે છે.

તો પછી રોગના મૂળ સુધી પહોંચે છે કોણ? રોગના સાચા સ્વરૂપને યોગ્ય રીતે ઓળખે છે કોણ? લગભગ તમામ નિદાન અંધને હાથીની ઓળખ જેવા છે. યુરોપ અમેરિકા કે અન્ય દેશોમાં જ્યાં આયુર્વેદ નથી ને ફક્ત એલોપથી છે ત્યાં પણ લોકો દેખીતી કે કામચલાઉ રીતે સાજા થઈને ઇતિહાસ રચતા જ રહે છે. આપણી ઝૂંપડપટ્ટીના લોકોનું પણ ના તો કોઈ નિદાન થાય છે ના તો કોઈ તેમને ખબર છે કે આયુર્વેદ કઈ બલાનું નામ છે છતાં તેઓ સાજા થઈ જ જાય છે! તો સવાલ એ ઊભો થાય છે કે શું શાશ્વત સ્વાસ્થ્ય આયુર્વેદ કે અન્ય કોઈ પથીના નિદાન અને સારવારથી સંભવ છે ખરું? હજ્જરો વર્ષ પહેલાં પર્યાવરણ સંપૂર્ણ શુદ્ધ હતું, ઇકો સિસ્ટમ ક્યાંય પણ થી ડેમેજ ન્હોતી, આયુર્વેદ ઋષિમુનિઓનો સૂર્ય મધ્યાંહે તપતો ત્યારે પણ રોગો હતા, ત્યારે પણ ભયંકર રોગ હતા, ત્યારે પણ રાજા મહારાજાના સાચા નિદાન ન થતાં અને એટલે જ તેઓ મહિનાઓ અને વર્ષો સુધી ખાટલે પડી રહેતા! આમ હજજારો વર્ષ પહેલાં પણ સાચું નિદાન ન થતું અને હજજારો વર્ષ પછી આજે પણ સાચું નિદાન એ કદાચ કલ્પનાની જ વાત છે.

મુખ્ય વાત છે શરીરમાં જમા થયેલા જ્ઞિંડ્ઢશક્ષ! વળી આ જ્ઞિંડ્ઢશક્ષ ને પણ આપણે તેના સંપૂર્ણ સાચા સ્વરૂપમાં ઓળખી નથી શકતા. હા, શરીરમાં જ્ઞિંડ્ઢશક્ષ ના ભરાવા પર આપણે યોગ્ય ખાનપાન અને સાચી જીવનશૈલીથી નિયંત્રણ જરૂર મેળવી શકીએ. હા, પ્રાકૃતિક ચિકિત્સા થકી એ જ્ઞિંડ્ઢશક્ષ નો ભરાવો અસરકારક રીતે દૂર કરી ચિરંજીવ સ્વાસ્થ્ય પ્રાપ્ત જરૂર કરી શકીએ.

You Might Also Like

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે

શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?

TAGGED: medical, TREATMENT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં પત્રકારત્વનો સૂર્યોદય: સુરતમાં પ્રિન્ટીંગ પ્રેસથી લઈ પત્રોની શરૂઆત
Next Article વંથલીના શાપુરમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન દિવસ ઉજવાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનીષ આચાર્ય

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?