આજે રાજયમાં કોરોનાના 459 કેસ નોંધાયા, 922 દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 459 કેસ સામે 922 દર્દીઓ સાજા થયા છે. મહામારીની…
જન્માષ્ટમીની રજાઓમાં રાજકોટને મળશે એક નવી ભેટ: તા. 17ના રોજ થશે ‘રામવન’ નું ઉદઘાટન
રાજકોટ મહાપાલિકા દ્વારા 9.30 કરોડના ખર્ચે આજી ડેમની બાજુમાં બનાવવામાં આવેલા ભવ્ય…
રંગીલા રાજકોટમાં દેશપ્રેમના નારા ગૂંજ્યા
મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ માત્ર બહુમાળી ચોકથી જિલ્લા પંચાયત…
રક્ષાબંધનનો પર્વ ST તંત્રને ફળ્યો, મુસાફરોના ભારે ધસારા સાથે એક જ દી’માં અધધ 58 લાખની આવક
ખાસ-ખબર સંવાદદાતા રક્ષાબંધનનો પવિત્ર પર્વ રાજકોટ એસ.ટી. ડિવિઝનને ફળ્યો હોય તેમ એક…
રાજકોટમાં 25 પાકિસ્તાની હિંદુઓને ગૃહમંત્રી દ્વારા ભારતીય નાગરિકતા પત્ર એનાયત
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટમાં આજે લોંગ વીઝા પર રહેતા 25 પાકિસ્તાની હિંદુઓને રાજ્યના…
મચ્છુ જળ હોનારતની સ્મૃતિમાં 21 સાયરન વગાડીને મૌન રેલી નીકળી
ખાસ-ખબર સંવાદદાતા મોરબી શહેરને પાણીના પ્રવાહમાં તાણીને લઈ જનારા મચ્છુ જળ હોનારતને…
ખાસ-ખબરની દ્વિતિય વર્ષગાંઠ નિમિત્તે શું કહે છે મનોહરસિંહ જાડેજા (SP – ગીર સોમનાથ)
https://www.youtube.com/watch?v=iRPmGZXTOlg
ખાસ-ખબરની દ્વિતિય વર્ષગાંઠ નિમિત્તે શું કહે છે અરૂણ મહેશ બાબુ (રાજકોટ જિલ્લા કલેકટર)
https://www.youtube.com/watch?v=RCXV-3x2A0o
ખાસ-ખબરની દ્વિતિય વર્ષગાંઠ નિમિત્તે શું કહે છે રાજભા ગઢવી (લોક સાહિત્યકાર)
https://www.youtube.com/watch?v=EOCDPkh9MxM
રાજકોટમાં તિરંગા યાત્રા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ એક જ એવો તહેવાર છે, જે બધા સાથે મળીને ઉજવે છે
આઝાદી કા અમૃત મહોત્સવ- હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી…

