ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માન અપાયું
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં…
પરિવાનો સભ્ય ગુમાવ્યાની પીડાનો અનુભવ: મનીષ રાડીયા
રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષ રાડીયાએ વિજયભાઈ વિશે જણાવ્યુ હતું કે, મને મારા…
વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ
વિજયભાઈ રૂપાણી સરસ્વતી શિશુમંદિરના ભૂતપૂર્વ વાલી અને મણીઆર પરિવારના નિકટના સ્વજન રહ્યા…
રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ
કાર્યકરોની નાડનો ધબકાર, કુશળ સંગઠક, પ્રખર રાષ્ટ્રવાદી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીનેતા તરીકે લોકશાહીને…
હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા
વિજયભાઈ કોર્પોરેશન જીત્યા ત્યારથી હું ભાજપમાં જોડાયો: મને એટેક આવ્યોને ડોક્ટરે કહ્યું…
દિવંગતોના આત્માની શાંતિ માટે આજે સાંજે બાલાજી મંદિરે પ્રાર્થના સભા : કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી
સ્વામિનારાયણ મંદિર અને બાલાજી હનુમાનજી મંદિરે વિમાન દુર્ઘટનાના તમામ દિવંગતોને શ્રધાંજલિ અપાઈ…
અમદાવાદની પ્લેન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપતા મોરબીના વકીલો
દેશની સૌથી મોટી કરુણ અને આઘાતજનક અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના કમકમાટીભર્યા…
સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા
સરગમ પરિવારના હજારો સભ્ય વતી શ્રદ્ધાંજલિ પાઠવી ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ રાજકોટના પનોતા…
કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી અને માત્ર તેમની…
આજે વિશ્ર્વ રક્તદાતા દિવસ ા રેડક્રોસ હોસ્પિટલ જઈ દર્દીના રક્તનું સેમ્પલ લાવી પ્રોસેસિંગ પછી 90 મિનિટમાં બ્લડ પહોંચાડે છે
રક્તસેવા રાજકોટ રેડક્રોસની ‘ડોર ટુ ડોર ઈમરજન્સી બ્લડ ડ્રાઈવ’ ત્રણ ઈલેક્ટ્રીક સ્કૂટરથી…

